1. Home
  2. Tag "Vijay Rupani"

દીકરીની નજરે શ્રી વિજયભાઈ રૂપાણી

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યું હતું. જે બાદ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો હોય તેમ તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. દરમિયાન વિજયભાઈ રૂપાણીની દીકરી રાધિકાએ સોશિયલ મીડિયામાં પિતા વિજય રૂપાણી અને માતા-પિતાએ આપેલા સંસ્કારોને યાદ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. વિજય રૂપાણી અને તેમની કાર્યપ્રણાલી અંગે શું કહ્યું જાણીએ… બહુ બધા રાજનીતિક […]

CM કાર્યાલયના સ્ટાફનો વિજય રૂપાણીએ માન્યો આભાર, કર્મયોગીઓ થયા ભાવુક

અમદાવાદઃ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે પોતાના મુખ્યમંત્રી કાર્યાલયના સ્ટાફના તમામ અધિકારી, કર્મચારીઓ અને સેવક મિત્રોને મળીને પાંચ વર્ષ સુધી રાત દિવસ જોયા વિના ખડપગે રહીને ગુજરાતીઓની સેવા કરવામાં યથાયોગ મદદરૂપ થવા બદલ સૌનો આભાર માની તમામને શુભેચ્છાઓ આપી હતી. વિજય રુપાણીએ કહ્યું હતું કે, આ પાંચ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામ કરી સહકાર આપી […]

રાજકોટમાં વિજય રૂપાણીના હસ્તે લોકાપર્ણના અનેક કાર્યક્રમો યોજાવાના હતા તે હવે કેન્સલ કરવા પડશે

રાજકોટઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે પૂર્વ મુખ્યમંત્રી બની ગયા છે. રૂપાણીને એકાએક રાજીનામું આપવાની ફરજ પડી હતી. પરંતુ રૂપાણીના હસ્તે વડાપ્રધાન મોદીના જન્મ દિન પ્રસંગે રાજકોટમાં તા. 17 સપ્ટેમ્બરના રોજ  67 સ્થળોએ દિનદયાળ ઔષધાલયો ખુલ્લા મુકવાનો અને   26 ઈલેક્ટ્રિક બસનું લોકાર્પણનો કાર્યક્રમ નક્કી કરાયો હતો. આ ઉપરાંત રાજકોટના ગણેશોત્સવમાં પણ હાજરી આપવાના હતા. રૂપાણી […]

વિજયભાઈ રૂપાણીની રાજકીય સફર  

વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની જગ્યાએ તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ અમિત શાહના નજીકના માનવામાં આવે છે અને સંઘની પૃષ્ઠભૂમિમાંથી આવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 16 મહિના પહેલા રૂપાણીના રાજીનામાએ લોકોને ચોંકાવી દીધા છે.તેમના રાજીનામા પાછળનું કારણ બહુ સ્પષ્ટ નથી. જોકે તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે,તેઓ […]

વિજય રૂપાણી ભાજપના આંતરિક વિખવાદનો ભોગ બન્યા છે: કોંગ્રેસ

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના એકાએક રાજીનામાં બાદ  હવે કોને રાજ્યનું સુકાન સોંપાશે તે અગે રાજકીય નેતાઓમાં અટકળોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે વિજય રૂપાણીના રાજીનામાં અંગે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં બાદ  કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યુ […]

ગુજરાતની જનતાને આવતીકાલે મળશે નવા CM !, BJPની ધારાસભ્ય દળની મળશે બેઠક

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ આજે અચાનક રાજીનામું આપતા રાજ્યના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. તેમજ વિજય રૂપાણીના રાજીનામાને લઈને તરેહ-તરેહની અટકવો વહેતી થઈ છે. દરમિયાન ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે અનેક ભાજપના સિનિયર નેતાઓના નામ ચર્ચાઈ રહ્યાં છે. જો કે, આવતીકાલે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં નવા મુખ્યમંત્રીની પંસદગીને લઈને નિર્ણય […]

22 બિલીયન યુ.એસ. ડોલર જેટલું FDI 20-21ના વર્ષમાં ગુજરાતને મળ્યું : વિજય રૂપાણી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઇર્સ્ટન ઇકોનોમીક ફોરમ અંતર્ગત ગુજરાત અને રશિયાના સખા પ્રજાસત્તાક રાજ્ય વચ્ચે યોજાઇ રહેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં કેવડીયાથી વિડીયો કોન્ફરન્સના વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ કોન્ફરન્સ દરમ્યાન સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્યના વડા એઝન નિકોલાઇ અને તેમના સહયોગીઓ સાથે ગુજરાત-સખા યાકુત્યા વચ્ચે વિકાસના વિવિધ ક્ષેત્રોમાં સહભાગીદારી અંગે ચર્ચા કરી હતી મુખ્યમંત્રી […]

ગુજરાત ડિફેન્સ એક્સપોના વર્ષ 2022ના 12માં સંસ્કરણનું બનશે યજમાન, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત

વર્ષ 2022ના ડિફેન્સ એક્સપોનું ગુજરાત બનશે યજમાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતેથી કરી જાહેરાત વર્ષ 2022માં તા. 10 થી 13 માર્ચ દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે એક્સપો નવી દિલ્હી: ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષ ડિફેન્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ડિફેન્સ એક્સપોના વર્ષ 2022માં યોજાનારા 12માં સંસ્કરણનું યજમાન ગુજરાત […]

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 65મો જન્મ દિવસ

ગુજરાતના મુખ્યમંત્રીનો જન્મદિવસ 66 વર્ષમાં કર્યો પ્રવેશ સીએમ પોતાના વતન રાજકોટમાં રહેશે હાજર રાજકોટ : ગુજરાતના મુખ્યમંત્રી આજે પોતાના જન્મદિવસ નિમિતે રાજકોટમાં હાજર રહેવાના છે. પોતાના વતન રાજકોટમાં મુખ્યમંત્રી વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. 2 ઓગસ્ટ એટલે કે આજે વિજય રૂપાણી પોતાના જીવનના 65 વર્ષ પૂરા કરી 66માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. વિજય રૂપાણીનો જન્મ […]

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમોની નવ દિવસ સુધી ઊજવણી કરાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી 7મી ઓગસ્ટે તેમના શાસનના પાંચ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે આ પાંચ વર્ષની ઊજવણી માટે કેબિનેટ કક્ષા ની મંત્રીઓની કમિટી રચવામાં આવી છે, પહેલી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ એટલે કે નવ દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરશે. જેમાં મહિલા, યુવાનો ,ખેડૂતો , આદિવાસી, શિક્ષણ, વિકાસ, ગરીબી નિર્મૂલન જેવી અલગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code