1. Home
  2. Tag "Vijay Rupani"

વલસાડ જિલ્લામાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા કરાતા ધર્મ પરિવર્તન સામે મુખ્યમંત્રીને રજુઆત

વલસાડ : ગુજરાતમાં ધર્માંતરણ સામેનો કાયદો કડક હોવા છતાં ઘણી વખત લાલચ આપીને ધર્માંત્તરણ કરાતું હોવાના કિસ્સા નોંધાતા હોય છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધર્માંતરણની પ્રવૃત્તિઓ વધી હોવાના સનસનીખેજ આક્ષેપો ઉઠી રહ્યાં છે. વલસાડ જિલ્લા સહકાર ભારતી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આ મામલે લેખિત રજૂઆત કરી હતી. વલસાડ જિલ્લાના ધરમપુર […]

કોરોનાને નાબુદ કરવા દેશનો દરેક યુવાન રસીકરણ કરાવે તે આવશ્યક: CM રૂપાણી

ગુજરાતમાં 1મેથી રસીકરણ સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પ્રજાજોગ સંબોધન દરેક નાગરિકનું રસીકરણ થાય એ જ સમયની માંગ છે: CM રૂપાણી રસીકરણના ત્રણ તબક્કામાં કુલ વસ્તીનાં 1 કરોડ 20 લાખ લોકોનું વેક્સિનેશન થયું છે ગાંધીનગર: ગુજરાતમાં 1મેથી શરૂ થઇ રહેલા રસીકરણ સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રજાજોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દરેક નાગરિકનું […]

ગાંધીનગરના કોલવડામાં પ્રતિ મીનીટ 280 લિટર ઉત્પાદન કરતો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો

ગાંધીનગર :  પાટનગર ગાંધીનગરમાં ઓક્સિજનની સમસ્યા  પણ દૂર થઈ છે. શહેર નજીકના કોલવડા આયુર્વેદિક હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટનો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આજે શુભઆરંભ કરાયો છે. કોલવડા આયુર્વેદિક ઓક્સિજન પ્લાન્ટમાં પ્રતિ મિનિટ 280 લિટર ઓક્સિજનનું ઉત્પાદન થશે. રૂપિયા 55 લાખના ખર્ચે તૈયાર થયેલા ઓક્સિજન પ્લાન્ટ 200 કોરોના પોઝિટિવ દર્દીઓને લાભ મળશે. સાથે […]

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

સિવિલ હોસ્પિટલ ખાતે લીધો પ્રથમ ડોઝ વધુમાં વધુ રસી લેવા લોકોને કરી અપીલ અમદાવાદ:દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે હવે ગુજરાતના સીએમ પણ રસી લેવા જઈ રહ્યા છે.સૌથી વધારે કોરોના ગ્રસ્ત રાજ્યમાં ગુજરાત પણ સામેલ છે.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાની વેક્સીન લઈને અન્ય ગુજરાત પ્રજાઓને વેક્સીન લેવાનો પ્રોત્સાહન  આપ્યું છે .ગુજરાત માં પણ […]

કોરોનાને લઈને રાજ્ય સરકાર એક્શનમાં -તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ સહીત ઓફીસોમાં 50 ટકા કર્મીઓ જ રહેશે હાજર

રાજ્ય સરકાર એક્શનમાં ઓફીસો 50 ટકા કર્મીઓ સાથે ચાલુ રહેશે જાહેર મેળાવડાઓ અને તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ અમદાવાદ -સમગ્ર રાજ્યમાં કોરોના વકરી રહ્યો છે, કોરોનાથી થતો મૃત્યુની સંખ્યા વધતી જોવા મળી રહી છે, ત્યારે હવે રાજ્ય સરકારે એક મહત્વની જાહેરાત કરી હતી, કોરોનાના વધતા વ્યાપને લઈને સીએમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનેક જાહેર કાર્યક્રમો સહીત તહેવારોની […]

ગુજરાત બજેટ-2021 : પેપરનો અંદાજે 80 ટકા જેટલો વપરાશ ઘટશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 3 માર્ચના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. દરમિયાન આજે ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. જેથી હવે ગુજરાતની જનતા ઘરે બેઠા-બેઠા બજેટ જોઈ શકશે. દર વર્ષ બજેટમાં 55 લાખથી વધારે પેપરનો ઉપયોગ થયો હતો. પરંતુ ટેકનોલોજીના કારણે પેપરનો વપરાશ ઘટશે અને આ બજેટમાં અંદાજે 80 ટકા […]

કોર્પોરેશન ચૂંટણીઃ અમિત શાહ અને વિજય રૂપાણી સહિતના મહાનુભાવો કરશે મતદાન

અમદાવાદઃ આવતીકાલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન યોજાશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપ અને કોંગ્રેસના સિનિયર નેતાઓ સહિતના મહાનુભાવો મતદાન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. તેઓ ચૂંટણીપંચની ગાઈડલાઈન અનુસાર મતદાન કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા સબઝોનલ ઓફિસમાં […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે વિધાનસભામાં 3 માર્ચના રોજ બજેટ રજૂ કરાશે

અમદાવાદઃ આગામી દિવસોમાં વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું હોવાથી સરકાર દ્વારા તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે તા. 2 માર્ચના બદલે નાણાંમંત્રી નીતિન પટેલ હવે 3 માર્ચના રોજ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં તા. 28મી માર્ચના રોજ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. તેમજ […]

વર્ષ 2021ના પ્રથમ દિવસે સીએમ રૂપાણી રાજ્યના 5 બસ સ્ટેશનનું કરશે ઇ-લોકાર્પણ

ગુજરાતની જનતાને પરિવહનની શ્રેષ્ઠ સુવિધા આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્વ રાજ્યમાં નવનિર્મિત 5 બસ સ્ટેશન-1 ડેપો-વર્કશોપનું સીએમ વિજય રૂપાણી કરશે ઇ-લોકાર્પણ રાજ્યમાં તૈયાર થનારા નવા 10 બસ સ્ટેશનોનું પણ સીએમ રૂપાણી ઇ-ખાતમુહૂર્ત કરશે ગાંધીનગર: ગુજરાતની જનતાને પરિવહનની શ્રેષ્ઠ સુવિધા અને સેવાઓ આપવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્વ છે ત્યારે રાજ્યમાં નવનિર્મિત 5 બસ સ્ટેશન અને 1 ડેપો-વર્કશોપનું […]

સીએમ રૂપાણીનો આશાવાદ: કેન્દ્રનું 2024 સુધી ઘરે ઘરે નળથી જળ પહોંચાડવાનું લક્ષ્ય ગુજરાત 2022માં પૂર્ણ કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 76 કરોડના બુધેલ-બોરડા પાઇપલાઇનનું કર્યું ખાતમુહૂર્ત ભવિષ્યમાં સોમનાથ મંદિર પરિસરમાં પીવાનું શુદ્વ પાણી આ વોટર ગ્રીડથી પહોંચશે ઘરે ઘરે નળથી જળ પહોંચાડવાનું લક્ષ્યાંક આપણે વર્ષ 2022માં જ પુર્ણ કરીશું: સીએમ રૂપાણી ભાવનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રૂ.376 કરોડના ખર્ચે બુધેલથી બોરડા બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code