1. Home
  2. Tag "VIRAMGAM"

સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારનાં 39 ગામોના ખેડૂતોને નર્મદાનું પાણી મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 402 કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેનાં કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ પ્રકારનાં વિકાસનાં કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ સાણંદ ખાતેથી કરાયું હતું. આ પ્રસંગે જનસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,  દેશના વડાપ્રધાન નરેન્દ્ર […]

વિરમગામ એપીએમસીમાં કપાસની ખરીદીમાં ખેડુતોના શોષણ સામે વિરોધ કરાયો

વિરમગામઃ શહેરના માર્કેટ યાર્ડ યાને એપીએમસીમાં માત્ર વિરમગામ તાલુકાના જ નહીં પણ માંડલ, દસાડા સહિત અન્ય તાલુકાના ખેડુતો પણ પોતાની ખેતપેદાશ વેચવા માટે આવતા હોય છે. ત્યારે ઘણીવાર ખેત પેદાશના ભાવ નક્કી કરવામાં વેપારીઓ દ્વારા ખેડુતોનું શોષણ થતું હોવાની ફરીયાદો ઉઠતી હોય છે. તાજેતરમાં વિરમગામ એપીએમસી સામે કપાસ- કાલાના ઉતારામાં વેપારીઓ દ્વારા વિરમગામ ઉપરાંત માંડલ […]

વિરમગામ APMCમાં મજુરીના દરમાં ઘટાડો કરાતાં શ્રમિકોએ દિવસભર ઊભા રહીને વિરોધ કર્યો

અમદાવાદઃ રાજ્યમાં વધતી જતી મોંઘવારીમાં કર્મચારીઓથી લઈને શ્રમિકો પણ પોતાના વેતન દરમાં વધારાની આશા રાખતા હોય છે. ત્યારે વિરમગામ એપીએમસીના સત્તાધિશોએ શ્રમિકોના મજુરી દરમાં ઘટાડો કરાતા શ્રમિકોમાં અસંતોષ ઊભો થયો છે. કેટલાક શ્રમિકોએ કામથી વેગળા રહીને દિવસભર ઊભા રહીને મજુરીના દર વધારવા માટે સૂંત્રો પણ પોકાર્યા હતા. હાલ માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક શરૂ […]

અમદાવાદ જિલ્લાના વિરમગામ અને સાણંદના 40 ગામોને સિંચાઈનું પાણીથી વંચિત, ખેડુતોમાં રોષ

અમદાવાદઃ રાજ્યમાં સિંચાઈ માટે સૌથી મોટો આધાર નર્મદા ડેમ પર છે. કેટલાક વિસ્તારોને તો નર્મદાના પાણી સિંચાઈ માટે મળતા નથી.અમદાવાદ જિલ્લાના વિરમગામ ,સાણંદ અને નળકાંઠા વિસ્તારના 40થી વધુ ગામો વર્ષો બાદ પણ સિંચાઈના પાણીથી વંચિત છે. અગાઉ આ ગામોમાં સિંચાઈ માટે ખેડુત આંદોલન થયુ હતુ. હજુ પણ આ પ્રશ્ન હલ ન થતા હવે આગામી વિધાનસભા […]

વિરમગામ નજીક ટેન્કર પલટી જતાં લોકો વાસણો લઈને સોયાબીન તેલ ભરવા દોડી આવ્યા

વિરમગામઃ અમદાવાદ-વિરગામ હાઈવે પર કાચુ તેલ ભરેલું ટેન્કર પલટી પાઈ જતાં આજુબાજુના રોડ સાઈડના ખાડાંમાં સોયાબીન ભરેલા તેલના ખાબોચીયા ભરાયા હતા. તેલ ભરેલું ટેન્કર પલટી ગયાની જાણ થતાં આજુબાજુના ગામડાંના લોકો હાથમાં વાસણો લઈને તેલ ભરવા પહોંચી ગયા હતા. સૂત્રોના જમાવ્યા મુજબ  કંડલા પોર્ટથી કાચું સોયાબીન તેલ ભરેલું ટેન્કર ઇન્દોર જઈ રહ્યું હતું. ટેન્કર  વિરમગામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code