1. Home
  2. Tag "Visakhapatnam"

ભારતીય નૌકાદળની સૌથી મોટી સૈન્ય કવાયત ‘મિલન’નો વિશાખાપટ્ટનમમાં પ્રારંભ

બેંગ્લોરઃ મિલાન કવાયતની 12મી આવૃત્તિ આજથી આ મહિનાની 27મી તારીખ સુધી વિશાખાપટ્ટનમમાં યોજાવાની છે, જેમાં 50 થી વધુ રાષ્ટ્રોની ભાગીદારી છે. “સુરક્ષિત મેરીટાઇમ ફ્યુચર માટે ફોર્જિંગ નેવલ એલાયન્સિસ” થીમ આધારિત આ કવાયતનો હેતુ સહભાગી નૌકાદળો વચ્ચે સહયોગને મજબૂત કરવાનો છે. દરિયાઈ કવાયતમાં એક મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના 15 જહાજો, ભારતીય નૌકાદળના લગભગ […]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વિશાખાપટ્ટનમમાં બીજી વનડે રમાશે

મુંબઈ:ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 19 માર્ચ એટલે કે આજે ફરી ત્રણ મેચની વનડે સિરીઝમાં ટકરાશે. આ પહેલા 17 માર્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સિરીઝની પ્રથમ વનડેમાં 5 વિકેટે હરાવ્યું હતું. હવે ઓસ્ટ્રેલિયાએ આજની મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. જો કાંગારૂ ટીમ આ મેચ પણ હારી જશે તો વનડે ટ્રોફી પણ તેમના હાથમાંથી જતી રહેશે. […]

આંધ્રપ્રદેશની નવી રાજધાની બનશે વિશાખાપટ્ટનમ, સીએમ જગન મોહન રેડ્ડીની જાહેરાત

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશની નવી રાજધાની હવે વિશાખાપટ્ટનમ બનશે. મુખ્યમંત્રી જગન રેડ્ડીએ નવી રાજધાનીના નામની જાહેરાત કરી છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ કહ્યું કે રાજ્યની રાજધાની વિશાખાપટ્ટનમમાં શિફ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રી રેડ્ડીએ કહ્યું કે તેઓ તેમની ઓફિસ વિશાખાપટ્ટનમ શિફ્ટ કરશે. 23 એપ્રિલ, 2015ના રોજ, આંધ્ર સરકારે અમરાવતીને તેની રાજધાની જાહેર કરી હતી. બાદમાં 2020માં, […]

સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને PM લીલી ઝંડી આપશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી જાન્યુઆરીના રોજ સવારે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન ભારતીય રેલ્વે દ્વારા રજૂ કરવામાં આવનાર આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે અને તે લગભગ 700 કિમીનું અંતર આવરી લેતી તેલુગુ ભાષી રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડતી પ્રથમ ટ્રેન હશે. તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને […]

ભારતીય નૌસેના વધારે મજબૂત,આઈએનએસ વેલા અને વિશાખાપટ્ટનમને દળમાં સામેલ કરાયા

ભારતીય નૌસેના વધારે મજબૂત આઈએનએસ વેલા અને વિશાખાપટ્ટનમ દળમાં સામેલ પ્રશાંત મહાસાગરમાં ભારતનું દમ વધ્યું ચેન્નાઈ : દિવસે ને દિવસે વધતા જતા પડકારની સામે ભારતીય સેના પણ વધારે મજબૂત બનતી જાય છે. પ્રશાંત મહાસાગરમાં ચીનની ઘુસણખોરીને રોકવા માટે અને પોતાનું પ્રભૂત્વ જમાવી રાખવા માટે ભારતીય નેવીની તાકાતમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જાણકારી અનુસાર દેશના […]

વિશાખાપટ્ટનમમાં ગુજરાતી ભવનને સરકારની 40 લાખની સહાય

  ગાંધીનગરઃ  ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓએ રચેલી સંસ્થાઓને ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે આર્થિક સહાય આપવાની યોજના અંતર્ગત વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) ખાતેના ગુજરાતી સમાજની રજૂઆતને ધ્યાને લઈ વિશાખાપટ્ટનમમાં ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂ. 40 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. તેમ રાજ્યના બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના પ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code