વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના પાણી રોકવા ઉપરવાસમાં ચેકડેમો બનાવાશે
પાવાગઢ-હાલોલનું પાણી વિશ્વામિત્રીમાં ભળી શહેરમાં પ્રવેશે છે પાવાગઢથી વડોદરા વચ્ચેનાં નાનાં તળાવો ઊંડાં કરી કાંસ બનાવાશે વિશ્વામિત્રીના 14 અને સૂર્યા નદી પર બનાવેલા 9 ચેકડેમો જર્જરિત વડોદરીઃ શહેરમાં ગત ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીના પૂરના પાણી શહેરમાં ઘૂંસી ગયા હતા. અને ભારે નુકસા વેઠવું પડ્યું હતું. તત્કાલિન સમયે તંત્ર સામે લોકોમાં ભારે વિરોધ જાગ્યો હતો. આ […]