1. Home
  2. Tag "Visit"

મોરબી શહેર અને જિલ્લો બે દિવસ સ્વયંભૂ બંધ રહેશેઃ મુખ્યમંત્રીએ મોરબીની લીધી મુલાકાત

મોરબીઃ   જિલ્લા કલેકટર કચેરી ખાતે  ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિએશનના આગેવાનોની મીટિંગ હતી, જેમાં સર્વાનુમતે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બે દિવસનું સ્વયંભૂ લોકડાઉન  રાખવાનો નિર્ણય લેવામો આવ્યો હતો. એટલે કે, શનિવાર અને રવિવાર એમ બે દિવસ મોરબી શહેર અને જિલ્લામાં વેપાર ધંધા સંપૂર્ણ બંધ રહેશે અને આગામી સોમવારથી લઇને શુક્રવાર સુધી બજારો બપોરના 2 […]

ગુજરાતમાં કોરોનાના કેસ મુદ્દે મુખ્યમંત્રી રૂપાણી કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ પ્રતિદિન 3500થી વધુ નોંધાઈ રહ્યા છે.અને હજુ પણ કોરોનાના કેસો વધે તેવી શક્યતા છે રાજ્યમાં કાબુ બહાર ગયેલાં કોરોનાને લઈને રાજ્ય સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોરોનાના વધતા કેસને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંપર્કમાં છે. ત્યારે […]

બ્રિટન હવે ઇન્ડો-પેસિફિકની વધુ પ્રાધાન્ય આપશે, વધારશે પરમાણુ શસ્ત્રોની સંખ્યા

બ્રેક્ઝિટ બાદ બ્રિટનના પીએમ બોરિસ જોન્સનની પહેલી આંતરરાષ્ટ્રીય મુલાકાત ભારતની રહેશે યુરોપિયન સંઘમાંથી નોખા પડ્યા પછી હવે બ્રિટન પોતાની વિદેશ નીતિ નવેસરથી ઘડી રહ્યું છે નવી વિદેશ નીતિમાં ઇન્ડો પેસેફિક રિજનને વિશેષ મહત્વ અપાશે નવી દિલ્હી: બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી અલગ પડ્યા બાદ વડાપ્રધાન બોરિસ જોન્સનની પહેલી આંતરરાષ્ટ્રીય મુલાકાત ભારતની હશે. બ્રિટિશ પીએમ જોન્સન એપ્રિલના અંતમાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 5મી માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ નર્મદા નદીના કિનારે કેવડિયાના ટેન્ટ સિટી ખાતે આગામી તા. 3થી 6 માર્ચ સુધી રાષ્ટ્રીય ડી.જી.કોન્ફરન્સ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. તા. 5મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને રાત્રિ રોકાણ કરશે. તેમજ ડીજી કોન્ફરન્સના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયામાં ટેન્ટ સિટી ખાતે આગામી તા 3થી 6 […]

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતજી બે દિવસની રાજકોટની મુલાકાતે આવશે

અમદાવાદઃ આરએસએસના સરસંધચાલક મોહન ભાગવત તા. 23થી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ સંઘના કાર્યકરો તથા આગેવાનો સાથે મુલાકાત કરશે. બીજી તરફ મોહન ભાગવતજીની ગુજરાતની મુલાકાતને લઈને પોલીસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોહન ભાગવતજી તા. 23મીથી બે દિવસની રાજકોટની મુલાકાતે આવશે. તેઓ બે દિવસની મુલાકાતમાં પ્રચારકો […]

કોરોનાનું સંક્રમણ ઘટતા જેલમાં બંધ કેદીઓને મળી રાહત, પરિવારજનોને મળી શકશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટતા જનજીવન પહેલાની જેમ ફરીથી ધબકવા લાગ્યું છે. બીજી તરફ કોરોના મહામારીને પગલે રાજ્યની વિવિધ જેલોમાં બંધ કેદીઓને પરિવારજનોને મળવા ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે. જેથી હવે કેદીઓ તા. 1લી ફેબ્રુઆરીથી પોતાના પરિવારજનોની મુલાકાત લઈ શકશે. ગુજરાત રાજ્ય જેલોના વડા ડો. કે.એલ. રાવે જારી કરેલા પત્રમાં અનુસાર, […]

ડબલ્યુએચઓની ટીમ ગુજરાતની મુલાકાતે, વેક્સિનને લઈને માહિતી મેળવી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન ડબલ્યુએચઓની ટીમ ગુજરાતની મુલાકાતે આવી હોવાનું જાણવા મળે છે. તેમજ અમદાવાદની ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલ પહોંચી હતી. આ ઉપરાંત વેક્સિનને લઈને માહિતી મેળવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાલ કોરોના રસીકરણ ચાલી રહ્યું છે અને આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. કેન્દ્રના આદેશ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23મી જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળની મુલાકાતે

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આગામી એપ્રિલ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. બીજી તરફ ભાજપ દ્વારા બંગાળમાં ચૂંટણી પ્રચાર વધારે તેજ બનાવી દેવામાં આવ્યો છે. દરમિયાન તા. 23મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેમજ વિવિધ કેન્દ્રીય યોજનાઓનું ખાતમૂર્હુત કરશે. આ ઉપરાંત આગામી દિવસોમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ પશ્ચિમ બંગાળમાં ધામા નખીને […]

ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના આસામના પ્રવાસે, વિવિધ કાર્યક્રમમાં લેશે ભાગ

દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના પ્રવાસ પર અડધી રાત્રે ગૌહાટી પહોંચ્યાં હતા. ગૃહમંત્રી અમિત શાહના સ્વાગત માટે આસામના મુખ્યમંત્રી સબર્નિંદ સોનોવાલ જાતે એરપોર્ટ પર પહોંચ્યા હતા. શાહ બે દિવસ સુધી એટલે કે 26 અને 27 ડિસેમ્બરના રોજ ગૌહાટી અને ઇમ્ફાલમાં રહેશે. આ ઉપરાંત એક મેડિકલ કોલેજનો શિલાન્યાસ પણ કરશે. 27મી ડિસેમ્બરના રોજ અમિત શાહ […]

ભારત-ચીન વચ્ચે ચાલતા તણાવ વચ્ચે ભારતીય સેનાના પ્રમુખ એમએમ નરવણે લીધી બોર્ડરની મુલાકાત

નવી દિલ્લી: સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેએ એલ.ઓ.સી.ની મુલાકાત લીધી હતી અને સુરક્ષા મામલાની જાણકારી લીધી હતી. તેઓએ પેંગોગની ઝીલના દક્ષિણ કિનારે ‘ફાયર એન્ડ ફયુરી કાર્ય’ની અગ્રીમ ચોકીઓનું નીરીક્ષણ પણ કર્યું હતુ અને જવાનોનો જુસ્સો વધાર્યો હતો. સેનાના કમાન્ડરોને સેના ઓપરેશનની તૈયારીઓની જાણકારી આપી હતી. ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી સીમા વિવાદ ચાલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code