1. Home
  2. Tag "wasim rizvi"

શિયા વકફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ હિન્દુ ધર્મ અપનાવ્યાં બાદ સોશિયલ મીડિયામાં છવાયાં

દિલ્હીઃ દાસના દેવી મંદિરમાં સનાતન ધર્મ અપનાવનારા શિયા વકફ બોર્ડના પૂર્વ ચેરમેન જિતેન્દ્ર નારાયણસિંહ ત્યાગી (પહેલા વસીમ રિઝવી) ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં છવાયેલા છે. એક તરખ ટ્વીટર ઉપર તેમનું નામ ટ્રેન્ડ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં વિવિધ પ્રતિક્રિયાઓ મળી રહી છે. જિતેન્દ્ર નારાયણ ત્યાગી ટ્વિટર ઉપર દિવસભર સક્રિય રહે છે. સનાતન ધર્મ સ્વિકારવા પર તેમણે […]

મદરસાઓ બંધ નહીં થાય, તો ભારતના 50%થી વધુ મુસ્લિમો બની જશે ISISના ટેકેદાર!

ઉત્તરપ્રદેશ સેન્ટ્રલ શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ ફરી એકવાર મદરસાઓને બંધ કરાવવાની માગણીનો પુનરોચ્ચાર કર્યો છે. વડાપ્રધાન મોદીને પત્ર લખીને રિઝવીએ પ્રાથમિક મદરસાઓને બંધ કરવાની માગણી કરી છે. વસીમ રિઝવીએ પોતાના પત્રમાં લખ્યું છે કે મદરસાઓમાં બાળકોને બાકીના બાળકોથી અલગ કટ્ટરવાદી વિચારધારા હેઠળ તૈયાર કરવામાં આવે છે. જો પ્રાથમિક મદરસાઓને બંધ કરવામાં નહીં આવે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code