ગાંધીનગરમાં સેકટર-1થી 30 અને સાત ગામોમાં પુરતા પ્રેશરથી પાણી ન મળતા રહિશોને પડતી મુશ્કેલી
ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પુરા ફોર્સથી પાણી આવતું નહોવાની ફરિયાદો ઊઠી છે. શહેરના સેક્ટર-1થી 30 અને મર્જ કરાયેલા સાત ગામમાં પાણી આપવા માટે દરરોજની 59 એમએલડી પાણીની જરૂરીયાત ઉભી થાય છે. જ્યારે તેની સામે પાણી પુરવઠા બોર્ડ દ્વારા માત્ર 46 એમએલડી પાણી આપવામાં આવે છે. આથી પાણીનો પુરવઠો જ છ એમએલડી જેટલો […]