1. Home
  2. Tag "WATER PROBLEM"

સુરતઃ રાંદેર અને કતારગામના વિસ્તારમાં પાણીની જરૂરિયાતને પહોંચી મનપાનું વિશેષ આયોજન

અમદાવાદઃ સુરતના રાંદેર અને કતાર ગામ ઝોનમાં પાણીની સમસ્યાના કાયમી ઉદેલ માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બંને ઝોનના અનેક વિસ્તારોમાં ટ્રીટેડ પાણીના જથ્થાના આયોજનના ભાગરૂપે વરિયાવ ખાતે ઈન્ટેકવેલ તથા જહાંગીરપુરા સબસ્ટેશન માટે ઉપલબ્ધ જગ્યામાં વોટર ટ્રીય પ્લાન્ટ, બુસ્ટર હાઉસ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, રો-વોટર ટ્રાન્સમિશન લાઈન બનાવવાનું મનપાએ નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટ પાછળ […]

દાંતા તાલુકાના 40 ગામોમાં પાણીના તળ ઊંડા જતાં હેડપમ્પો બંધ પડ્યા, ગ્રામજનો ટેન્કરોને સહારે

પાલનપુરઃ  જિલ્લાના દાંતા તાલુકાના 286 ગામો પેકી 40 જેટલા ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે.. અંતરિયાળ ગામોમાં જ્યા હેન્ડપંપ આધારિત સુવિધા હતી ત્યાં સમસ્યાના પગલે ટેન્કર દ્વારા પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. પ્રતિ દિન 75 જેટલા ટેન્કરના ફેરા દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો હોવાનુ પાણી પુરવઠાના અધિકારીએ દાવો કર્યો હતો. […]

ટેન્કરથી અગરિયાઓ માટે પાણી મોકલાય છે, પણ ટેન્કચાલકો પાણી ન પહોંચાડીને રોકડી કરી લે છે

મોરબીઃ ઉનાળાની અસહ્ય ગરમીએ સૌને અકળાવી મુક્યા છે. ત્યારે જિલ્લામાં પાણીની સમસ્યા ઠેર ઠેર જોવા મળે છે. જેમાં હળવદના રણકાંઠા વિસ્તારમાં અંતરિયાળ વસવાટ કરી મીઠું પકવતા અગરિયાઓની હાલત સૌથી વધુ કફોડી બની છે. સરકારી ચોપડે તંત્ર દ્વારા ટેન્કર દોડતા કરાયા છે, પરંતુ અગરિયાઓ પાસે રૂપિયા 200 – 200ની માંગણી કરી ટેન્કર ચાલકો છેલ્લા દસેક દિવસથી […]

રાજકોટ શહેરની પાણીની સમસ્યા હલ કરવા માટે નવા ડેમનું નિર્માણ કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રનાં પાટનગર સમા રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા એ કાયમી સમસ્યા બની ચૂકી છે. જેમાં ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ ડંકીઓના દારોમાં પાણીના તળ ડૂકી જતાં અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ શરુ થઇ જાય છે. શહેરને હાલ નર્મદા, ભાદર, આજી અને ન્યારી-1 ડેમમાંથી પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે ભવિષ્યમાં પાણીની જરૂરિયોને ધ્યાનમાં રાખીને શહેરની […]

ચોટીલા તાલુકાનાં 5 ગામોના લોકો પાણી માટે વલખાં મારે છે, 300 માલધારીઓએ કરી હિજરત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ઉનાળો વધુ આકરો બની રહ્યો છે. સાથે અનેક ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જિલ્લાના ચોટીલા તાલુકામાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા સર્જાતાં પાંચથી વધુ ગામોના 300થી વધુ પરિવારો એક હજારથી વધુ પશુઓ સાથે ગામ છોડી સામૂહિક હિજરત કરવા મજબૂર બન્યા છે. હાલમાં આ ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને […]

અમદાવાદના શહેરના વિકસિત વિસ્તારોમાં પાણીની સમસ્યા દુર કરવા રૂ.168 કરોડ યોજનાને મંજુરી

ગાંધીનગર : મુખ્યમંત્રીએ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં પીવાના પાણી વિતરણ માટે  168.73 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત  ભૂપેન્દ્ર પટેલે અનુમતી આપી છે. જેમાં જાસપૂર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટના કમ્પાઉન્ડમાં પમ્પ હાઉસ સાથે નવો 200 એમ.એલ.ડી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ માટે અંદાજે રૂ. 85.64 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જાસપૂર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી એસ.પી […]

બનાસકાંઠાના તમામ ડેમના તળિયા દેખાયાઃ પાણીની સમસ્યા સર્જાવાના એંધાણ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. બીજી તરફ જળાશયોમાં પણ પાણીનો જથ્થો ઝડપથી ઉપયોગ થઈ રહ્યો છે. અનેક જિલ્લાના જળાશયોમાં નહીવત પાણીનો જથ્થો બચ્યો છે. રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠામાં તમામ ડેમના તળિયા દેખાઈ રહ્યાં છે. બીજી તરફ વરસાદ ખેંચાતા ખેડૂતોને પાણી માટે વલખા મારવાના દિવસો આવ્યાં છે. જો હવે વરસાદ વધારે ખેંચાશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code