1. Home
  2. Tag "WATER PROBLEM"

રાજકોટમાં ટેન્કર રાજઃ પાઈપલાઈનની સુવિધા વિહોણા 6 વોર્ડમાં ટેન્કર મારફતે પાણીનું વિતરણ

અમદાવાદઃ ગુજરાતમાં ટેન્કર રાજ પૂર્ણ થઈ ગયાના ભાજપ સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન  સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટમાં હજુ ટેન્‍કર અને ટ્રેકટર મારફત પાણી વિતરણ કરવામાં આવી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં પાઇપ લાઇનની સુવિધા વિહોણા 6 વોર્ડના વિવિધ વિસ્તારમાં વાર્ષિક રૂ. 6.50 કરોડના ખર્ચે ટેન્કર અને ટ્રેકટર મારફતે પુરુ પાડવામાં આવે […]

સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના 15 ગામોને 10 દિવસથી નર્મદાનું પાણી મળતું નથી તંત્રની નિષ્કિયતા

સુરેન્દ્રનગરઃ જિલ્લામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થતી હોવા છતાં અનેક ગામડાઓમાં પીવાના પાણી વિકટ સમસ્યા ઊભી થઈ હતી. અને ઘણાબધા ગામડાં હજુ પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં પાણી પુરવઠા વિભાગની નિષ્ક્રિયતાને કારણે જ છતાં પાણીએ લોકોને હાડમારી ભોગવવાનો વારો આવી રહ્યો છે. રણના કાંઠા વિસ્તારના ગામોમાં તો ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી […]

કચ્છના નાન રણમાં મીઠું પકવતા અગરિયાઓ તંત્રના વાંકે પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે

સુરેન્દ્રનગરઃ સરકારી તંત્રના વાંકે કચ્છના નાના રણમાં અગરિયાઓ અને તેના પરિવારો પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કચ્છના નાના રણમાં મીઠું પકવતા 2000 અગરિયા પરિવારોને આકરા ઉનાળાની 45 ડીગ્રી આગ ઓકતી ગરમીમાં 20 દિવસે એક વખત પીવાનું પાણી ટેન્કર દ્વારા મળે છે. સોફ્ટવેરની ખામીના કારણે રણમાં પીવાનું પાણી પુરૂ પાડતી એજન્સીને બિલ ન […]

મહેસાણાના 41 ગામમાં પાણીની વિકટ સમસ્યા, ‘પાણી નહીં તો વોટ નહીં’ની ચીમકી

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના અનેક ગામમાં પાણીની વિક્ટ સમસ્યા સર્જાઈ છે. સતલાસણા તાલુકાના 41 ગામમાં પાણીની છેલ્લા એકાદ મહિનાથી પાણીની સમસ્યા ઉભી થઈ છે. જેથી ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ છે અને વિશાળ બાઈક રેલી યોજીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાણી નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સતલાસણા તાલુકાના 41 ગામમાં […]

સુરતઃ રાંદેર અને કતારગામના વિસ્તારમાં પાણીની જરૂરિયાતને પહોંચી મનપાનું વિશેષ આયોજન

અમદાવાદઃ સુરતના રાંદેર અને કતાર ગામ ઝોનમાં પાણીની સમસ્યાના કાયમી ઉદેલ માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બંને ઝોનના અનેક વિસ્તારોમાં ટ્રીટેડ પાણીના જથ્થાના આયોજનના ભાગરૂપે વરિયાવ ખાતે ઈન્ટેકવેલ તથા જહાંગીરપુરા સબસ્ટેશન માટે ઉપલબ્ધ જગ્યામાં વોટર ટ્રીય પ્લાન્ટ, બુસ્ટર હાઉસ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, રો-વોટર ટ્રાન્સમિશન લાઈન બનાવવાનું મનપાએ નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટ પાછળ […]

દાંતા તાલુકાના 40 ગામોમાં પાણીના તળ ઊંડા જતાં હેડપમ્પો બંધ પડ્યા, ગ્રામજનો ટેન્કરોને સહારે

પાલનપુરઃ  જિલ્લાના દાંતા તાલુકાના 286 ગામો પેકી 40 જેટલા ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે.. અંતરિયાળ ગામોમાં જ્યા હેન્ડપંપ આધારિત સુવિધા હતી ત્યાં સમસ્યાના પગલે ટેન્કર દ્વારા પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. પ્રતિ દિન 75 જેટલા ટેન્કરના ફેરા દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો હોવાનુ પાણી પુરવઠાના અધિકારીએ દાવો કર્યો હતો. […]

ટેન્કરથી અગરિયાઓ માટે પાણી મોકલાય છે, પણ ટેન્કચાલકો પાણી ન પહોંચાડીને રોકડી કરી લે છે

મોરબીઃ ઉનાળાની અસહ્ય ગરમીએ સૌને અકળાવી મુક્યા છે. ત્યારે જિલ્લામાં પાણીની સમસ્યા ઠેર ઠેર જોવા મળે છે. જેમાં હળવદના રણકાંઠા વિસ્તારમાં અંતરિયાળ વસવાટ કરી મીઠું પકવતા અગરિયાઓની હાલત સૌથી વધુ કફોડી બની છે. સરકારી ચોપડે તંત્ર દ્વારા ટેન્કર દોડતા કરાયા છે, પરંતુ અગરિયાઓ પાસે રૂપિયા 200 – 200ની માંગણી કરી ટેન્કર ચાલકો છેલ્લા દસેક દિવસથી […]

રાજકોટ શહેરની પાણીની સમસ્યા હલ કરવા માટે નવા ડેમનું નિર્માણ કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રનાં પાટનગર સમા રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા એ કાયમી સમસ્યા બની ચૂકી છે. જેમાં ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ ડંકીઓના દારોમાં પાણીના તળ ડૂકી જતાં અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ શરુ થઇ જાય છે. શહેરને હાલ નર્મદા, ભાદર, આજી અને ન્યારી-1 ડેમમાંથી પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે ભવિષ્યમાં પાણીની જરૂરિયોને ધ્યાનમાં રાખીને શહેરની […]

ચોટીલા તાલુકાનાં 5 ગામોના લોકો પાણી માટે વલખાં મારે છે, 300 માલધારીઓએ કરી હિજરત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ઉનાળો વધુ આકરો બની રહ્યો છે. સાથે અનેક ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જિલ્લાના ચોટીલા તાલુકામાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા સર્જાતાં પાંચથી વધુ ગામોના 300થી વધુ પરિવારો એક હજારથી વધુ પશુઓ સાથે ગામ છોડી સામૂહિક હિજરત કરવા મજબૂર બન્યા છે. હાલમાં આ ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને […]

અમદાવાદના શહેરના વિકસિત વિસ્તારોમાં પાણીની સમસ્યા દુર કરવા રૂ.168 કરોડ યોજનાને મંજુરી

ગાંધીનગર : મુખ્યમંત્રીએ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં પીવાના પાણી વિતરણ માટે  168.73 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત  ભૂપેન્દ્ર પટેલે અનુમતી આપી છે. જેમાં જાસપૂર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટના કમ્પાઉન્ડમાં પમ્પ હાઉસ સાથે નવો 200 એમ.એલ.ડી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ માટે અંદાજે રૂ. 85.64 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જાસપૂર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી એસ.પી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code