વર્ષ 2022ના અંત સુધીમાં વૈશ્વિક સમાનતાના ભાવ સાથે આપણે કોરોનાથી છુટકારો મેળવી શકીશું: WHO
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. તેમજ ઓમિક્રોનના કેસમાં ઉછાડો આવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન વર્ષ 2022ના અંત સુધીમાં વૈશ્વિક સમાનતાના ભાવ સાથે આપણે કોરોનાથી છુટકારો મેળવી શકીશું. તેમ WHO પ્રમુખે જણાવ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ધેબ્રેયસસે કહ્યું છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીને હરાવવા માટે […]