1. Home
  2. Tag "will be launched"

દિલ્હીમાં પ્રદૂષણ પર લાગશે બ્રેક! 1,000થી વધુ નવી ઈલેક્ટ્રિક બસો રસ્તાઓ પર લૉન્ચ કરવામાં આવશે

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં જાહેર પરિવહનને પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, દિલ્હી સરકાર આ મહિને 1,000 થી વધુ ઇલેક્ટ્રિક બસો સાથે રસ્તાઓ પર ઉતરવાની તૈયારીમાં છે. પરિવહન મંત્રી પંકજ કુમાર સિંહે આ માહિતી આપી હતી. સિંહે કહ્યું કે દિલ્હીનું ટ્રાન્સપોર્ટ સેક્ટર હાલમાં ₹235 કરોડની ખોટમાં ચાલી રહ્યું છે. “અમે શહેરમાં […]

તાપી-કરજણ લીફ્ટ યોજનાનું 92% કામ પૂર્ણ : ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે

અમદાવાદઃ જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, સુરત અને નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે સુવિધા પૂરી પાડવા રૂ. 651 કરોડના ખર્ચે નિર્માણધીન તાપી-કરજણ લિફ્ટ યોજનાનું 92% કામ પૂર્ણ થયું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરાશે. આજે વિધાનસભા ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી પટેલે ઉમેર્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ […]

ભારતની પહેલી ‘મેડ ઇન ઇન્ડિયા ચિપ’ ટૂંક સમયમાં લોન્ચ થશે

ભારત ટૂંક સમયમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જાહેરાત કરી છે કે દેશનો પહેલો ‘મેડ ઇન ઇન્ડિયા’ ચિપસેટ આ વર્ષે બજારમાં લોન્ચ કરવામાં આવશે. ભારતના ટેકનોલોજીકલ વિકાસ માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હશે. અત્યાર સુધી, ચીન, અમેરિકા, જાપાન અને વિયેતનામ જેવા દેશો ચિપ ઉત્પાદન […]

ISRO દ્વારા શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી 4:12 કલાકે PROBA-3 મિશન લોન્ચ કરાશે

બેંગ્લોરઃ આજરોજ ISRO દ્વારા PROBA-3 મિશન લોન્ચ કરવામાં આવશે. તો શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી 4:12 કલાકે PSLV-C59 રોકેટ લોન્ચ કરવામાં આવશે. PROBA-3 એ યુરોપિયન સ્પેસ એજન્સીનું એક મિશન છે. PROBA-3 મિશન સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે. PROBA-3 મિશન સૂર્યના વાતાવરણના સૌથી બહારના અને સૌથી ગરમ સ્તરનો અભ્યાસ કરશે. પ્રોબા-3 મિશન બે મુખ્ય અવકાશયાનથી લોન્ચ કરવામાં આવશે સૂર્યના […]

સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સિસ ‘પ્રગતિ-2024’નો શુભારંભ કરશે

ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સિસ (સીસીઆરએએસ) 28 મે, 2024ના રોજ નવી દિલ્હીના ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે “ફાર્મા રિસર્ચ ઇન આયુર્જ્ઞાન એન્ડ ટેક્નો ઇનોવેશન (પ્રગતિ -2024)”નું આયોજન કરી રહી છે. આ ઇન્ટરેક્ટિવ મીટિંગ સંશોધનની તકોની શોધ અને સીસીઆરએએસ અને આયુર્વેદ દવા ઉદ્યોગ વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપવા પર […]

ભારતીય નૌકાદળઃ બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો ‘ડિસ્ટ્રોયર અને ઉદયગીરી’ લોન્ચ કરાશે

મુંબઈઃ 17 મે 2022ના રોજ, રાષ્ટ્ર સ્વદેશી યુદ્ધ જહાજના નિર્માણના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ઘટનાનું સાક્ષી બનશે જ્યારે ભારતીય નૌકાદળ, સુરતના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો, એક પ્રોજેક્ટ 15B ડિસ્ટ્રોયર અને ઉદયગીરી, પ્રોજેક્ટ 17A ફ્રિગેટ મઝગાંવ ડોક્સ લિમિટેડ, મુંબઈ ખાતે એકસાથે લોન્ચ કરવામાં આવશે.  શ્રી રાજનાથ સિંહ, માનનીય રક્ષા મંત્રી બંને કાર્યક્રમોના મુખ્ય અતિથિ હશે. પ્રોજેક્ટ 15B […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code