ગુજરાતમાં દિવાળી બાદ બાળકોને કોરોનાની વેક્સિન આપવાનો પ્રારંભ કરાશે
અમદાવાદઃ ગુજરાતભરમાં હાલ કોરોનાના કેસો નિયંત્રણમાં આવી રહ્યા છે. એટલે કે ખૂબજ ઓછા કેસ નોંધાય રહ્યા છે. અમદાવાદમાં તો મંગળવારે માત્ર ત્રણ કેસ નોંધાયા હતા. સરકારે હજુપણ લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપિલ કરી છે. બીજીબાજુ વેક્સિનેશન ઝૂંબેશને સઘન બનાવવામાં આવી છે. કેટલાક જિલ્લાઓએ 100 ટકા વેક્સિનેશનનો ટાર્ગેટ પુરો પણ કરી દીધો છે. કોરોનાના સંભવિત […]