મનસુખ માંડવિયાએ 76મી વિશ્વ આરોગ્ય સભામાં સંબોધન કર્યું
દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ અને વિશ્વ આરોગ્ય સંગઠન તેમજ દુનિયાભરના આરોગ્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં ‘સૌના માટે સ્વાસ્થ્ય’ થીમને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવેલી વિશ્વ આરોગ્ય સભાના 76મા સત્રમાં સંબોધન આપ્યું હતું. ડૉ. માંડવિયાએ આરોગ્ય કટોકટી બાબતે સજ્જતા, તબીબી પ્રતિરોધકની સુલભતા અને ડિજિટલ આરોગ્ય બાબતે G20 ભારતની આરોગ્ય […]