1. Home
  2. Tag "world"

દુનિયામાં માદક દ્રવ્યોની બદી વધી, ડ્રગ્સની દાણચોરીનો આંકડો 650 અરબ ડોલર ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના અધ્યક્ષ સંજય કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ડ્રગની દાણચોરીનું કદ $650 બિલિયન સુધી પહોંચી ગયું છે. આ વૈશ્વિક સ્તરે કુલ ગેરકાયદે અર્થતંત્રના 30 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે, જેની વિનાશક અસર થઈ રહી છે. આનો સામનો કરવા માટે, આંતરરાષ્ટ્રીય કસ્ટમ સત્તાવાળાઓએ અદ્યતન તકનીકો અને માહિતી […]

મહાત્મા ગાંધી સંઘર્ષ અને હિંસાથી ઘેરાયેલી આજની દુનિયામાં કૂટનીતિ માટે પ્રેરણાના સ્ત્રોતઃ ડો.એસજયશંકર

નવી દિલ્હીઃ દેશના વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર વિયેતનામની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે છે દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિયેતનામના હો ચી મિન્હ શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી સંઘર્ષ અને હિંસાથી ઘેરાયેલી આજની દુનિયામાં કૂટનીતિ માટે પ્રેરણાના સ્ત્રોત છે. તેમણે કહ્યું હતું કે, સંયુક્ત […]

ભારત વિશ્વમાં એક ચમકતું સ્થાન,વિકાસ અને નવીનતાનું ‘પાવરહાઉસ’: PM મોદી

GDP ગ્રોથનું અનુમાન 0.2 ટકા વધારીને 6.3 ટકા પીએમ મોદીએ સોશિયલ મીડિયા ‘X’ પર કહી આ વાત  2023 અને 2024માં તે 6.3 ટકા રહેવાનો અંદાજ દિલ્હી: વૈશ્વિક અર્થવ્યવસ્થા પરની ચિંતાઓ વચ્ચે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા ભારતમાં મજબૂત આર્થિક વૃદ્ધિની આગાહી સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે, દેશ વિશ્વમાં એક ચમકતું સ્થાન […]

G20એ ભારતને વિશ્વ માટે અને વિશ્વને ભારત માટે તૈયાર કરવામાં યોગદાન આપ્યુઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીમાં આયોજીત જી 20ની બેઠકમાં ઘોષણાપત્રને મંજુરી આપવામાં આવી છે. જેને લઈને ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, ખાદ્ય સુરક્ષા, પૌષણ અને પ્રોદ્યોગિકીની પરિવર્તનકારી ભૂમિકાને ધ્યાનમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. એક ભાવી ગઠબંધન અંગે પણ વિસ્તારથી દર્શાવવામાં આવ્યું છે. જી20 ઘોષણાપત્રમાં પરિવર્તન, ડિજીટલ સાર્વજનિક બુનિયાદી જરુરીયાતને ધ્યાનમાં રાખવાની […]

વિશ્વના ઘણા દેશોએ ડિજિટલ ક્ષેત્રમાં ભારતના યોગદાનની પ્રશંસા કરીઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે નવી દિલ્હીમાં યોજાનારી 18મી G-20 સમિટને તેના નિષ્કર્ષ અને ઉકેલો, વિભાવનાઓ અને સળગતા મુદ્દાઓને ઉકેલવા સંબંધિત ક્રિયાઓ માટે યાદ કરવામાં આવશે. જી-20 સમિટમાં રશિયા અને ચીનના રાષ્ટ્રપતિઓ ન આવવાના સમાચારના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે કયા દેશો કયા સ્તરે હાજરી આપે છે તેના પર ધ્યાન કેન્દ્રિત […]

ભારત બનશે વિશ્વ માટે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો આધાર,2031 સુધીમાં હાંસિલ કરી શકે છે આ સિદ્ધિ

મુંબઈ: જો ભારત આગામી સાત વર્ષ માટે સરેરાશ 6.7 ટકાના દરે વૃદ્ધિ પામે છે, તો તેની અર્થવ્યવસ્થા વર્ષ 2031 સુધીમાં 6,700 અરબ ડોલરની થઈ જશે,જે હાલમાં 3,400 અરબ ડોલર છે. S&P ગ્લોબલ રેટિંગ્સે તેના એક રિપોર્ટમાં આ શક્યતા વ્યક્ત કરી છે.નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 7.2 ટકા હતો. S&P ગ્લોબલે […]

ભારતે વિશ્વને બતાવ્યું છે કે ટેક્નોલોજી અને પરંપરાઓ સાથે મળીને ચાલી શકે છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (2022 બેચ)ના પ્રોબેશનર્સ અને ઇન્ડિયન ડિફેન્સ એસ્ટેટ સર્વિસ (2018 અને 2022 બેચ)ના ઓફિસર્સ/ઓફિસર ટ્રેઇનીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત લીધી હતી. અધિકારીઓને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, સિવિલ સર્વન્ટ્સ તરીકેની તેમની યાત્રા એવા સમયે શરૂ થઈ છે જ્યારે ભારત વૈશ્વિક સ્તરે નેતૃત્વની ભૂમિકા પ્રાપ્ત […]

ભારત આખી દુનિયામાં એક ખૂબ જ મોટા રોકાણ બજાર તરીકે ઉભરી આવ્યું

ભારત વિશ્વનું સૌથી મોટું રોકાણ બજાર (ભારતમાં રોકાણ) બની ગયું છે. ભારત અને ભારતીયો માટે આ ખૂબ જ ખુશી અને ગર્વની વાત છે. ઇન્વેસ્કો ગ્લોબલ સોવરીન એસેટ મેનેજમેન્ટના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2023માં ભારત આખી દુનિયામાં એક ખૂબ જ મોટા રોકાણ બજાર તરીકે ઉભરી આવ્યું છે અને આ […]

ચંદ્રયાન-3 વિશ્વ માટે ચંદ્ર પર નવી સંભાવનાઓના દ્વાર ખોલશેઃ ડો.જિતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ ભારતનું સૌથી મોટું મિશન ચંદ્રયાન-3 14 જુલાઈ શુક્રવારે લોંચ થવાનું છે. આ અંગે ખુશ વ્યક્ત કરતા કેન્દ્રીય પરમાણુ ઉર્જા અને અંતરિક્ષ રાજ્યમંત્રી ડો.જિતેન્દ્રસિંહે કહ્યું છે કે ચંદ્રયાન-3 વિશ્વ માટે ચંદ્ર પર નવી સંભાવનાઓના દ્વાર ખોલશે. ચંદ્રયાન-3ને શુક્રવારે શ્રીહરિકોટાથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી છોડવામાં આવશે.ડો.જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે ભારતનું પહેલું મિશન ચંદ્રયાન-1ની સફળતાઓ […]

પીએમ મોદી ફરીથી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા,બાઈડેન-સુનક પાછળ રહ્યા

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના નેતાઓમાં લોકપ્રિયતાના મામલામાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ થયા છે. PM મોદી 76 ટકાના પ્રભાવશાળી મંજૂરી રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકેનું ગૌરવ જાળવી રાખે છે. યુએસ સ્થિત કન્સલ્ટિંગ ફર્મ મોર્નિંગ કન્સલ્ટનું તાજેતરમાં જાહેર કરાયેલ ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ બહાર પાડવામાં આવ્યું છે જેમાં પીએમ મોદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code