ગુજરાત હાઈકોર્ટમાં આયુર્વેદ ડોક્ટરોએ એલોપેથી પ્રેક્ટિસની માગ સાથે કરી રિટ
અમદાવાદ, 16 એપ્રિલ 2026: Ayurveda doctors file writ in Gujarat High રાજ્યના આયુર્વેદિક તબીબોએ આધુનિક તબીબી પધ્ધતિ એટલે કે એલોપેથી દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવાના અધિકારની માગણી સાથે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આયુર્વેદિક ડોક્ટરોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશનમાં સરકારના જૂના નિયમોમાં સુધારો કરવાની માગ કરવામાં આવી છે, જેથી તેઓ પ્રાથમિક સારવારમાં […]


