1. Home
  2. Tag "Youth"

ભારતની કુશળતા અને કોરિયાની હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ ભાગીદારી યુવાનો માટે તકો ઊભી કરી શકે છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ભારતનું કૌશલ્ય અને કોરિયાની હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ ભાગીદારી બંને દેશોના યુવાનો માટે અસંખ્ય તકો ઊભી કરી શકે છે. રાષ્ટ્રપતિ ભવનમાં કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગનું સ્વાગત કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત અને કોરિયાએ ગ્રીન અને ક્લીન એનર્જી તેમજ અન્ય ક્લાઇમેટ ટેકનોલોજીમાં સહયોગ માટે તકો શોધવી […]

મુખ્યમંત્રી યુવા ઉદ્યોગ વિકાસ અભિયાન હેઠળ, યુવાનોને વ્યવસાય શરૂ કરવા માટે 5 લાખની લોન મળશે

બારાબંકી, 09 એપ્રિલ 2026: બેરોજગાર યુવાનો માટે સારા સમાચાર છે. મુખ્યમંત્રી યુવા ઉદ્યોગસાહસિક વિકાસ અભિયાન હેઠળ, તમારો પોતાનો ઉદ્યોગ અથવા સેવા આધારિત વ્યવસાય શરૂ કરવા માટે પાંચ લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન ઉપલબ્ધ થશે. સરકાર પ્રોજેક્ટ ખર્ચ પર 10 ટકા સબસિડી પણ આપશે. અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ વખતે, 1,800 યુવાનોને રોજગાર આપવાનું […]

યુવાનોમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવામાં મુદ્રા યોજના ફાયદાકારક સાબિત થઈ છે: પ્રધાનમંત્રી મોદી

નવી દિલ્હી, 08 એપ્રિલ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) યુવાનોમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. 2015 માં શરૂ થયેલી આ યોજના આજે 11 વર્ષ પૂર્ણ કરી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ કહ્યું કે આ યોજનાની સફળતાએ સાબિત કર્યું છે કે જ્યારે લોકોને યોગ્ય તકો […]

યુપી, દિલ્હી અને મુંબઈના યુવાનોને ટેલિગ્રામ દ્વારા કટ્ટરપંથી બનાવવાનું ખતરનાક નેટવર્ક ઝડપાયું

લખનૌ, 7 એપ્રિલ 2026: દેશમાં એક મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ કરતા ઉત્તર પ્રદેશ એટીએસએ ખતરનાક ખુલાસા કર્યા છે. ધરપકડ કરાયેલ શંકાસ્પદ આતંકી સાકિબ ટેલિગ્રામ ગ્રુપ દ્વારા યુપી સહિત દિલ્હી, હરિયાણા અને મુંબઈના યુવાનોને જોડીને તેમનું બ્રેઈનવોશ કરી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. સાકિબે એક ડઝનથી વધુ એવા ગ્રુપ બનાવ્યા હતા જેમાં કટ્ટરપંથી વીડિયો અને ભડકાઉ […]

સ્માર્ટફોનનો અતિરેક નોતરે છે ફૂડ એડિક્શન, યુવાનોમાં ખાનપાનની ગંભીર બીમારીઓ વધી

એક સમયે માત્ર વાતચીત માટે વપરાતો મોબાઈલ ફોન આજે જીવનનું અનિવાર્ય અંગ બની ગયો છે, પરંતુ તેની લત હવે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટડી વગાડી રહી છે. તાજેતરના એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ મુજબ, સ્માર્ટફોન પર કલાકો વિતાવતા લોકોમાં ‘ફૂડ એડિક્શન’ (ખાવાની લત) અને ખાનપાનને લગતી ગંભીર વિકૃતિઓ જોવા મળી રહી છે. ફોનનો વધુ પડતો […]

યુવાનો અને બાળકોમાં મોબાઈલ ફોનની વધતી આદતનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો

નવી દિલ્હી, 27 માર્ચ 2026: દેશના યુવાધનને અજગરભરડો લઈ રહેલા ડિજિટલ વ્યસન અંગે શુક્રવારે રાજ્યસભામાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા દાવો કર્યો હતો કે, મોબાઈલ અને સ્ક્રીન એડિક્શનને કારણે દેશમાં દર વર્ષે અંદાજે 20 હજાર બાળકો આત્મહત્યા કરી રહ્યા છે. તેમણે સરકારને આ સંકટ સામે […]

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુનું મોત, ટોળાએ યુવાન પર કર્યો હતો હુમલો

નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા કરવામાં આવી છે. 31 ડિસેમ્બરે શરિયતપુર જિલ્લામાં વેપારી ખોકન ચંદ્ર દાસ પર હુમલો થયો હતો. 50 વર્ષીય ખોકન ચંદ્ર દાસ ત્રણ દિવસથી પોતાના જીવન માટે લડી રહ્યા હતા, પરંતુ આજે શનિવાર, 3 જાન્યુઆરીના રોજ આ હિન્દુ વેપારીનું અવસાન થયું. બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં એક હિન્દુ વેપારી […]

ભારતને બુદ્ધિમત્તાના યુગનું નેતૃત્વ લેવા યુવાધનને ગૌતમ અદાણીની હાકલ

મહારાષ્ટ્રના બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે શરદ પવાર સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (CoE-AI) ખુલ્લું મૂકતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ દેશના યુવાધનને બુદ્ધિના યુગમાં આગળ વધવા આહવાન કરી તેની આગેવાની સંભાળવા અનુરોધ કર્યો હતો. ભારત એક નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે ત્યારે ટેકનોલોજી, પ્રતિભા અને રાષ્ટ્રીય હેતુને એકસાથે સાંકળીને આગળ વધવાની વર્તમાન સમયની માંગ […]

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને યુનિટી માર્ચના સમાપન સમારોહમાં 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા યુવાઓને સાથે મળીને કામ કરવા હાકલ કરી

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે યુવાનોને જાગૃત થવા અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરવા માટે જોરદાર હાકલ કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર@150 રાષ્ટ્રીય પદયાત્રાના સમાપન સમારોહને સંબોધતા, ઉપરાષ્ટ્રપતિએ યુવાનોને દેશની પ્રગતિનું એન્જિન ગણાવ્યું અને ભાર મૂક્યો કે ભારતની મોટી યુવા વસ્તી એક મુખ્ય રાષ્ટ્રીય શક્તિ […]

“જાતિ કે ધર્મના આધારે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ,” વાયુસેનાના વડાની યુવાનોને ખાસ અપીલ

ગાંધીનગર: વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે ગુરુવારે યુવાનોને ભારતનું ખોવાયેલું ગૌરવ પાછું લાવવા, તેને ભૂતકાળની જેમ એક મહાન દેશ બનાવવા અને જાતિ કે ધર્મના આધારે ભેદભાવ ટાળવા વિનંતી કરી. એકબીજાની લાગણીઓનો આદર કરો: વાયુસેના પ્રમુખ કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું, “આપણે આ દેશને મહાન બનાવવો પડશે. આપણે એક સમયે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code