1. Home
  2. ગુજરાતી
  3. એક્ટર સિદ્ધાર્થ શુક્લા માટે આજે સાંજે 5 વાગ્યે પરિવારે પ્રેયર મીટનું આયોજન કર્યુંઃ- ફેન્સ પણ ઝૂમ લિંકથી આ મીટમાં જોડાઈ શકશે
એક્ટર સિદ્ધાર્થ શુક્લા માટે આજે સાંજે 5 વાગ્યે પરિવારે પ્રેયર મીટનું આયોજન કર્યુંઃ- ફેન્સ પણ ઝૂમ લિંકથી આ મીટમાં જોડાઈ શકશે

એક્ટર સિદ્ધાર્થ શુક્લા માટે આજે સાંજે 5 વાગ્યે પરિવારે પ્રેયર મીટનું આયોજન કર્યુંઃ- ફેન્સ પણ ઝૂમ લિંકથી આ મીટમાં જોડાઈ શકશે

0
Social Share
  • સિદ્ધાર્થ શુક્લાના પરિવારે પ્રાર્થમા મીડનું આયોજન કર્યુંટ
  • આજે સાંજે 6 વાગ્યે આ સભામાં ફએન્સ લોકો પણ જોડાઈ શકશે
  • ચાહકો માટે ઓનલાઈન સભાનું આયોજન કરવામાં આવ્યું છે

મુંબઈઃ મનોરંજન જગતની જાણીતી હસ્તી સિદ્ધાર્થ શુક્લની અચાનક વિદાયથી તેના ચાહકો ખૂબ દુખી છે, માત્ર 40 વર્ષની વયે દુનિયાને તેમણે અલવિદા કહ્યું ,હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું , તેમના આ દુખથી હજી પણ ઘણા લોકો આઘાતમાં જીવી રહ્યા છે.

અનેક લોકો તેમજ પોતાના પરિવાર માટે આ સ્વીકારવું સહેલું નથી કે સિદ્ધાર્થ હવે આ દુનિયામાં નથી. દિવંગત અભિનેતાની માતા રીટા શુક્લા અને બે બહેનો નીતુ અને પ્રીતિ છે. સિદ્ધાર્થના પરિવારના સભ્યોએઆજ રોજ એટલે કે  6 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 કલાકે એક પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે.

આ બાબતને લઈને અભિનેતા કરણવીર બોહરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે.

https://www.instagram.com/karanvirbohra/?utm_source=ig_embed&ig_rid=5dbfe4cb-95cf-4195-a1db-8f400a3b8fc9

સિદ્ધાર્થના ચાહકો માટે, પરિવારે આ પ્રાર્થના સભાને ઓનલાઈન રાખવાનો નિર્ણય કર્યો છે. ચાહકો ઝૂમ લિંકમાં જોડાઈ શકે છે અને અભિનેતાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી શકે છે. આ દરમિયાન ખાસ મેડિટેશન અને પ્રાર્થનાસભા હશે. બ્રહ્માકુમારી યોગિની દીદી દ્વારા પ્રાર્થના સભા કરવામાં આવશે.

કરણવીરે પોસ્ટ શેર કરતાની સાથે કેપ્શનમાં લખ્યું- ‘આજે સાંજે 5 વાગ્યે અમારા મિત્ર સિદ્ધાર્થ શુક્લા માટે આવો, જેની માતા રીટા, બહેનો નીતુ-પ્રીતિ અને બ્રહ્માકુમારી દ્રારા આયોજીત છે.’ આ સાથે, કરણવીરે ઝૂમ લિંક પણ શેર કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code