Site icon Revoi.in

પનીરની આ વાનગી બ્રેકફાસ્ટથી લઈને લંચ અને ડિનર માટે પરફેક્ટ ઓપ્શન

Social Share

પનીર ભુર્જી એક એવી ડિશ છે, જે નાસ્તાથી લઈ લંચ કે ડિનરમાં સમળતાથી તૈયાર કરી શકાય છે. તમે ઈચ્છો તો રોટલી સાથે ખાઈ શકો કે બ્રેડની મદદથી તેના ટોસ્ટ તૈયાર કરો. તેને બનાવવું સરળ તો જ સાથે બાળકોથી લઈ મોટા લોકોને પણ ખૂબ પસંદ આવે છે. તેને વધારે હેલ્ધી બનાવવા માટે તેમાં તમે અલગ અલગ પ્રકારની શાકભાજી ઉમેરી શકો છો.

પનીર ભુર્જી બનાવવા માટે સામગ્રી

પનીર ભુર્જી બનાવવાની રીત