કેદારનાથ: ટેકનિકલ ખામીને કારણે હેલિકોપ્ટર એમ્બ્યુલન્સનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
નવી દિલ્હીઃ ઋષિકેશ એઈમ્સથી કેદારનાથ હેલિપેડ તરફ આવી રહેલી સંજીવની હેલી એમ્બ્યુલન્સનું શનિવારે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. હેલિકોપ્ટરમાં બે ડોક્ટરો પણ સવાર હતા. સારી વાત એ છે કે આમાં કોઈને નુકસાન થયું નથી, હેલિકોપ્ટર સવારો સંપૂર્ણપણે સુરક્ષિત છે. નોડલ ઓફિસર રાહુલ ચૌબેએ જણાવ્યું હતું કે કેદારનાથ ધામ ખાતે એક દર્દીને બચાવવા માટે પહોંચેલી સંજીવની હેલી એમ્બ્યુલન્સનું […]