કમુરતા ઉતરતાની સાથે જ 19મી એપ્રિલથી લગ્નગાળાનો થશે પ્રારંભ, લગ્નો માટે 28 શુભમુહૂર્તો
અમદાવાદ, 15 એપ્રિલ 2026: The wedding season will begin from April 19th as soon as the moon sets કમુરતા ઉતરતાની સાથે 19મી એપ્રિલથી લગ્નગાળાની સીઝન શરૂ થશે. લગ્નો માટે અગાઉથી પાર્ટી પ્લોટ્સ, કેટરીંગ, કર્મકાંડી પંડિતો, કેટરિંગ સહિતના બુકિંગ થઈ ગયા છે. 19મી એપ્રિલે અખાત્રિજનો દિન વણજોયું મુહૂર્ત ગણાતું હોવાથી અનેક લગ્નો યોજાશે. આ ઉપરાંત વાસ્તુ […]


