1. Home
  2. ગુજરાતી
  3. 7 દોડતા ઘોડાનું ચિત્ર શા માટે દરેક ઓફીસ કે ઘરોની દિવાલો પર લગાવવામાં આવે છે, જાણો તેને શુભ માનવાના કારણો
7 દોડતા ઘોડાનું ચિત્ર શા માટે દરેક ઓફીસ કે ઘરોની દિવાલો પર લગાવવામાં આવે છે, જાણો તેને શુભ માનવાના કારણો

7 દોડતા ઘોડાનું ચિત્ર શા માટે દરેક ઓફીસ કે ઘરોની દિવાલો પર લગાવવામાં આવે છે, જાણો તેને શુભ માનવાના કારણો

0
Social Share
  • 7 દોડતા ઘોડા શક્તિનું પ્રતિક છે
  • આ ચિત્ર એક સકારાત્મક ઊર્જા લાવે છે
  • કહેવાય છે કે તે કામ ઘંઘામાં પ્રગતિનું પ્રતિક ગણાય છે

સામાન્ય રીતે ક્યારેત આપણાને મોટા ભાગની ઓફીસમાં ઘરમાં 7 ઘોડાની પેઈન્ડિંગ જોવા મળે છે, ત્યારે આપણા મનમાં વિચાર આવે છે કે દરેક જગ્યાએ આ પેઈન્ડિંગને શા માટે મહત્વ આપવામાં આવે છે.

કારણ કે આ 7 ધોડાના ચિત્રને શુભ માનવામાં આવે છે તેથી તે દરેક જગ્યાએ જોવા મળે છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર 7 દોડતા ઘોડાનો ફોટો લગાવવો ખૂબ જ શુભ છે, કહેવામાં આવી છે કે આ ફોટો લગાવવાથી તમારા કામમાં ગતિ આવે છે.

કારણ બીજુ એ છે કે દોડતા ઘોડા એ સફળતા, પ્રગતિ અને શક્તિનું પ્રતીક છે. ઘરમાં આવો ફોટો હોય તો સકારાત્મક ઊર્જાની સાથે પ્રગતિ લાવે છે. જો કે આ ફોટો યોગ્ય દિશામાં મૂકવામાં આવતો હોય છે.

વાસ્તુ પ્રમાણે જોવા જઈએ તો ઘોડા ગતિ અને શક્તિનું પ્રતિક છે. દોડતા 7 ઘોડાઓનું ચિત્ર સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે  દોડતા ઘોડા એ સફળતા, પ્રગતિ અને શક્તિનું પ્રતીક છે. ઘરમાં આવો ફોટો હોય તો સકારાત્મક ઊર્જાની સાથે પ્રગતિ લાવે છે. જો કે આ ફોટો યોગ્ય દિશામાં મૂકવામાં આવતો હોય છે.

વાસ્તુ પ્રમાણે જોવા જઈએ તો ઘોડા ગતિ અને શક્તિનું પ્રતિક છે. દોડતા 7 ઘોડાઓનું ચિત્ર સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે જે તમને દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને સફળતા અપાવે છે.
ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ઘોડાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન સૂર્યદેવ જે રથ પર સવારી કરે છે તે પણ 7 ઘોડાઓનો છે જે 7 દિવસનો છે. ઘોડા હંમેશા ચાલવાનો સંદેશ આપે છે, જે સફળતાની આશા આપે છે.

ઓ ફોટો એ રીતે મૂકવામાં આવે છે કે જેમાં ઘોડાઓ ઓફિસની અંદર મુખ હોવા જોઈએ અને ફોટો દક્ષિણની દિવાલ પર લગાવવો જોઈએ. આ ફોટોને ઘરમાં લગાવવાથી જલ્દી જ સારી નોકરી, નોકરીમાં પ્રમોશન અને સામાજિક પ્રતિષ્ઠા અને ધન લાભનો યોગ બને છે.તેમ માનવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code