1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. એસ્ટ્રો સાયન્સ

એસ્ટ્રો સાયન્સ

ઘરમાં સાત ઘોડાની પેઈન્ટિંગ શું બતાવે છે? જાણો

તમે ઘણા બધા લોકોના ઘરમાં સાત ઘોડાનું પેઈન્ટિંગ જોયું હશે તો ક્યારે કોઈ દુકાન કે કોઈ ઓફિસમાં પણ જોયું હશે. આની પાછળ કેટલાક કારણો પણ છે જેના વિશે કેટલાક લોકોને જાણ છે અને કેટલાક લોકોને નથી. 7 નંબરનું વિશેષ મહત્વ છે. તે એક ભાગ્યશાળી નંબર છે, અને સાત નંબર અત્યંત શુદ્ધ અને પવિત્ર હોવા વિશે […]

ઘરમાં લગાવેલ આ છોડ બદલશે તમારું ભાગ્ય,પૈસાની સાથે સકારાત્મક ઉર્જા પણ આવશે

દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ ઘરને શણગારે છે, કેટલાક કૃત્રિમ વસ્તુઓથી અને કેટલાક વૃક્ષો અને છોડથી. ઘરમાં લગાવેલા વૃક્ષો અને છોડ માત્ર સુંદરતા જ નથી વધારતા, પરંતુ ઘરમાં સકારાત્મકતા પણ લાવે છે. આ છોડ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ વધે છે. વાસ્તુ માન્યતાઓ અનુસાર આજે અમે તમને એક એવા છોડ વિશે જણાવીશું જે તમારું ભાગ્ય બદલી […]

ઘરમાં વાસ્તુ પ્રમાણે દરેક વસ્તુઓને રાખો,જાણી લો મહત્વની માહિતી

દરેક લોકો ઈચ્છે છે કે જ્યારે પણ તે લોકો ઘર બનાવે ત્યારે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ કે નુક્સાનનો સામનો ન કરવો પડે, આ પ્રકારની તકલીફોથી બચવા માટે કેટલાક લોકો વાસ્તુ પ્રમાણે ચાલતા હોય છે વાસ્તુશાસ્ત્રને અનુસરતા હોય છે પણ અન્ય તરફ કેટલાક લોકો એવા પણ છે કે જે લોકો આ વાતોમાં માનતા નથી અને […]

પંચમુખી હનુમાનજીનું ચિત્ર ઘરમાંથી દૂર કરશે નકારાત્મક ઉર્જા,વાસ કરશે સુખ-સમૃદ્ધિ

કોઈપણ સામાન રાખવા કે કોઈ બાંધકામ કરાવવા માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આપણું આખું ઘર પાંચ તત્વોથી બનેલું છે અને દરેક વસ્તુ માટે યોગ્ય દિશા છે. પરંતુ તેમ છતાં ઘરના નિર્માણમાં અજાણતા કેટલીક એવી ભૂલો થઈ જાય છે, જેના કારણે વાસ્તુ દોષ થઈ શકે છે. તો ચાલો જાણીએ ઘરમાંથી […]

આ દિવસે થશે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ,જાણો ભારતમાં ક્યાં દેખાશે અને કેટલી અસર રહેશે

દિલ્હી : વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ વૈશાખ અમાવસ્યાના દિવસે થવા જઈ રહ્યું છે. આ વખતે સૂર્યગ્રહણ 20 એપ્રિલે થશે. આ સૂર્યગ્રહણ સવારે 7.04 થી શરૂ થશે અને બપોરે 12.29 સુધી ચાલશે. જ્યોતિષના મતે સૂર્યગ્રહણ ન તો ભારતમાં દેખાશે અને ન તો ભારતમાં રહેતા લોકો પર તેની કોઈ અસર પડશે. આ વખતેનું સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ બનવાનું […]

ઘરમાં કોઈની ખરાબ નજર લાગવાના આ છે સંકેત,ઘર-પરિવારને આ રીતે બુરાઈથી બચાવો

ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ, સુખ-સમૃદ્ધિ અને શાંતિ વધારવા માટે સકારાત્મક ઉર્જાનો સંચાર વધારવો પણ જરૂરી છે. તમે ઘરના વાતાવરણમાં કેવી રીતે રહો છો તેની તમારા જીવન પર ઊંડી અસર પડે છે. બીજી તરફ જો આપણે વાસ્તુશાસ્ત્રમાં માનીએ તો ઘરમાં પડેલી વસ્તુઓનો જીવનમાં ખૂબ જ ઊંડો પ્રભાવ પડે છે. ઘણી વખત ઘરમાં ખૂબ જ તણાવ અને […]

આ દિશામાં માટીનો ઘડો રાખવામાં આવે તો ઘરમાંથી પૈસાની તંગી થઈ જાય છે દૂર

ઉનાળાની ઋતુ આવી ગઈ છે, આ ઋતુમાં ઘણા લોકો માટીના ઘડામાંથી પાણી પીવે છે. આ ઘડાનું પાણી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બીજી તરફ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માટીનું વાસણ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘરની બહાર નીકળતી વખતે પાણીથી ભરેલો ઘડો દેખાય તો […]

હનુમાન જયંતિ પર ન કરો આ ભૂલો,પરિણામ આવશે અશુભ

હનુમાન જયંતિનો તહેવાર આવવાનો છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. હનુમાન જયંતિ બજરંગબલીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 એપ્રિલ ગુરુવારે ઉજવવામાં આવશે. હનુમાન જયંતિ પર બજરંગબલીની પૂજા કરવાથી જીવનના સૌથી મોટા સંકટ દૂર થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન જયંતિના દિવસે કેટલીક ભૂલોથી […]

આવી જગ્યા પર વધારે સમય ન રહેવું જોઈએ,માતા લક્ષ્મીને નથી પસંદ

આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં માતા લક્ષ્‍મીના સ્વભાવને ચંચળ ગણાવ્યો છે અને કટોકટીના સમયે ધન સંચય કરવાના મહત્વ વિશે પણ વિગતવાર ચર્ચા કરી છે. આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, એવી જગ્યા વિલંબ કર્યા વિના છોડી દેવી જોઈએ જ્યાં માણસનું સન્માન હોય, આજીવિકાના સંસાધન ન હોય, મૈત્રીપૂર્ણ મિત્રો અને સંબંધીઓ ન હોય કારણ કે આવી જગ્યા ક્યારેય યોગ્ય […]

ઘરમાં આવશે Positive Energy,પૂજા રૂમ સાથે જોડાયેલા આ વાસ્તુ નિયમોની ન કરો અવગણના

ઘરનું સૌથી પવિત્ર સ્થાન મંદિર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેનાથી સંબંધિત નિયમોનું પાલન કરવું વધુ જરૂરી બની જાય છે. વાસ્તુશાસ્ત્રમાં આને લગતા કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા માટે આ વાસ્તુ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય પૂજા ખંડ કઈ દિશામાં હોવો જોઈએ તે પણ આ શાસ્ત્રમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code