પડધરીમાં સરકારી કોલેજના આચાર્ય, અધ્યાપકો સહિતનો સ્ટાફ રજા જાહેર કરી પિકનીકમાં ઉપડી ગયો
રાજકોટઃ જિલ્લાના પડધરીમાં આવેલી સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય, અધ્યાપકો અને સ્ટાફ ચિંતન શિબિરના બહાને ચાલુ દિવસે કોલેજમાં રજા જાહેર કરીને પિકનિકમાં ઉપડી ગયા હતા. હાલ પરીક્ષા નજીકમાં હોવાથી વિદ્યાર્થીઓ વિરોધ કરતા અને આ મામલો ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગમાં પહોંચતા હવે જવાબદારો સામે પગલાં લેવાશે કેમ તે અંગે ચર્ચા જાગી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]


