1. Home
  2. ગુજરાતી
  3. હોલીવુડ

હોલીવુડ

Oscars 2024 Winners List: ઓપનહાઈમર બની બેસ્ટ ફિલ્મ, જુઓ ઑસ્કર વિજેતાઓની આખી યાદી

નવી દિલ્હી: 96મા ઓસ્કર એવોર્ડ્સના વિજેતાઓની ઘોષણા થઈ ચુકી છે. લૉસ એન્જિલિસના ડોલ્બી થિયેટરમાં આ કાર્યક્રમનું આયોજન થયું અને તમામ કેટેગરીઝના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ઓપેનહાઈમરને સૌથી વધુ 13 નોમિનેશન્સ મળ્યા હતા. જો કે તેને એવોર્ડ માત્ર સાત કેટેગરીઝમાં મળ્યા છે. તો પુઅર થિંગ્સને ચાર એવોર્ડ મળ્યા છે. […]

BAFTA એવોર્ડ્સ 2024: ઓપનહેમરને શ્રેષ્ઠ ફિલ્મનો ઍવોર્ડ મળ્યો

નવી દિલ્હીઃ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં રવિવારે 77મો બાફ્ટા એવોર્ડ 2024 સમારોહ સફળતાપૂર્વક પૂર્ણ થયો. લગભગ ચાર કલાક સુધી ચાલેલા આ સમારોહમાં ગત વર્ષની શ્રેષ્ઠ ફિલ્મો અને કલાકારોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. ઓપેનહાઇમરે એવોર્ડ સમારંભમાં પોતાનું આકર્ષણ ચાલુ રાખ્યું અને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો. ઓપેનહાઇમરે ઘણા ઇન્ટરનેશનલ એવોર્ડ સમારોહમાં પોતાની જગ્યા બનાવી છે અને હવે […]

‘સ્પીડ રેસર’ એક્ટર ઓલીવર અને બે પુત્રીઓ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ, હોલીવુડમાં શોકનો મોહોલ

નવી દિલ્હીઃ હોલીવુડમાંથી એક દુઃખ સમાચાર આવી રહ્યા છે. જર્મનીમાં જન્મેલા હોલીવુડ એક્ટર ક્રિશ્ચિયન ઓલીવર અને તેમની બે પુત્રીઓનું મોત થયાં છે. સ્થાનિક પોલીસના રિપોર્ટ અનુસાર એક્ટરનું વિમાન ઉડાન ભર્યા પછી કેરબિયન સમુદ્રમાં ક્રેશ થયું હતુ. રોયલ સેન્ટ વિસેન્ટ અને ગ્રેનેડાઈન્સ પોલીસ ફોર્સએ એક નિવેદનમાં એક પ્રાઈવેટ સિંગલ એન્જિનવાળા એરક્રાફ્ટમાં ઓલીવરના મૃત્યુની પૃષ્ટી કરી છે. […]

અનુરાગ ઠાકુરની મોટી જાહેરાત,હોલીવુડ એક્ટર માઈકલ ડગલસને મળશે સત્યજીત રે એક્સીલેન્સ એવોર્ડ

મુંબઈ: માઈકલ ડગલસને IFFI ગોવા ખાતે સત્યજીત રે એક્સીલેન્સ ઇન ફિલ્મ લાઈફ ટાઈમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ભારતના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે જાહેરાત કરી હતી કે, હોલીવુડ અભિનેતા માઈકલ ડગલસને ગોવાના 54મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત સત્યજીત રે એક્સીલેન્સ ઇન ફિલ્મ લાઈફટાઈમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેણે તેના x અકાઉન્ટ પર આ […]

અભિનેતા અક્ષય કુમારની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘OMG 2’ નું નવું સોંગ ‘હર હર મહાદેવ’ રિલીઝ

મુંબઈઃ- બોલિવૂડ એક્શન હિરો અક્ષય કુમારની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ઓએમજી 2 ખૂબ જ ચર્ચામાં છે, બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ઓહ માય ગોડ-2’ માટે સતત ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મના નિર્માતાઓએ થોડા દિવસો પહેલા ફિલ્મનું ટીઝર અને પહેલું ગીત રિલીઝ કર્યું હતું, જેને જોયા બાદ ચાહકો ‘OMG 2’ને લઈને ખૂબ […]

ગૂગલે ઇંગ્લિશ અભિનેતા એલન રિકમેન માટે બનાવ્યું ખાસ ડૂડલ

આજે 30 એપ્રિલના રોજ ગૂગલે અંગ્રેજી અભિનેતા એલન રિકમેન માટે એક ખાસ ડૂડલ બનાવ્યું છે. બ્રોડવે પ્લે ‘લેસ લાયસન્સ ડેન્જરસ’માં તેના આઇકોનિક અભિનયના 36 વર્ષ પૂરા કરવા માટે એલનને એક ડૂડલ સમર્પિત કરવામાં આવ્યું છે. આ પ્લે માટે તેને ટોની નોમિનેશન મળ્યું, જે તેની કારકિર્દીની શરૂઆત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રખ્યાત હેરી પોટર સિરીઝમાં […]

વિદેશમાં ફરી વાગ્યો પ્રિયંકા ચોપડાનો ડંકો,આ મામલામાં તેને કાઈલી-સેલેનાને આપી મ્હાત

મુંબઈ:પ્રિયંકા ચોપડાએ બોલીવૂડ ઇન્ડસ્ટ્રીને કેટલીક સુપરહીટ ફિલ્મો આપી છે.આ સાથે એક્ટ્રેસ હોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવતી ગ્લોબલ આઇકોન બની ચુકી છે. એક્ટિંગની સાથે પ્રિયંકાએ સીંગીગમાં પણ પોતાનો હાથ અજમાવ્યો.આ સિવાય તે એક લેખક અને સકસેસફૂલ બિઝનેસવુમેન પણ છે. રિહાન્નાની કોસ્મેટિક પ્રોડક્ટ ‘રિહાન્ના ફેન્ટી બ્યૂટી’ એ 477.2 મિલિયન પાઉન્ડ સાથે 2023ની સૌથી ધનિક સેલિબ્રિટી બ્યુટી બ્રાન્ડ્સની Cosmetifyની […]

હોલિવૂડની ફિલ્મ ‘અવતારે’ ભારતીય સિનેમાઘરોમાં મચાવી ઘૂમ- રિલીઝના 2 દિવસમાં જ100 કરોડને પાર કરી કમાણી

હિન્દી સિનેમાઘરોમાં ફિલ્મ અવતારે બાજી મારી રિલીઝના બે દિવસમાં જ 100કરોડનું કલેક્શન મુંબઈઃ- હોલિવૂડની ફિલ્મ અવતાર ધ વે ઓફ વોટર’ 16 ડિસેમ્બરના રોઝ રિલીઝ થી ચૂકી છે હોલિવૂડની ફિલ્મએ ભારતીય સિનેમાઘરોમાં ધમાલ મચાવી છે,આ ફિલ્મ રિલીઝ થયાના પહેલા જ એડવાન્સ બૂકિંગમાં ઘૂમ મચાવી ચૂકી છે ત્યારે રિલીઝના માત્ર 3 દિવસમાં જ ફિલ્મની કમાણી 100 કરોડ […]

અવતાર 2 ની રિલીઝ પહેલા જેમ્સ કેમરોન કોરોના પોઝિટિવ 

મુંબઈ:અવતારઃ ધ વે ઓફ વોટરના ડિરેક્ટર જેમ્સ કેમરોન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.પીઢ દિગ્દર્શક હાલમાં આઈસોલેશનમાં છે.કોવિડ પોઝિટિવ હોવાને કારણે જેમ્સ કેમેરોન યુએસએના લોસ એન્જલસમાં અવતાર 2 ના પ્રીમિયરમાં હાજરી આપી શકશે નહીં.જેમ્સ કેમરોને પોતે એક ઈવેન્ટ દરમિયાન આ અંગેની જાણકારી આપી હતી.કેમેરોન વર્ચ્યુઅલ ઇવેન્ટમાં હાજરી આપી હતી. જેમ્સ કેમેરોન છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વભરમાં તેની […]

શું તમે 26/11 એ મુંબઈમાં થયેલા હુમલા પર બનેલી આ ફિલ્મો જોઈ છે?

મુંબઈ: ચૌદ વર્ષ વીતી ગયા હોવા છતાં, 26/11ના મુંબઈના આતંકવાદી હુમલામાં બચી ગયેલા લોકો અને તેમના પરિવારોના મન અને હૃદય પર પડેલા કારમા ઘા હજીયે તેમને પીડે છે. 26 નવેમ્બર, 2008 ના રોજ શરૂ થયેલા આ ભયાનક હુમલાઓ ચાર દિવસ સુધી ચાલ્યા હતા,  જેમાં 166 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code