1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

કાશ્મીર બોર્ડર નજીકથી 5 કિલો હેરોઈનનો જથ્થો ઝડપાયો, પાકિસ્તાનથી મોકલાયાની આશંકા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં અંતિમ શ્વાસ લઈ રહેલા આતંકવાદને જીવંત રાખવા માટે પાકિસ્તાન ફરી એકવાર માદક પદાર્થોની હેરફેર દ્વારા નાપાક હરકત કરી રહ્યો છે. પરંતુ ભારતીય સુરક્ષા દળોએ તેની આ કોશિશને ફરી નિષ્ફળ બનાવી છે. વહેલી સવારે જમ્મુ વિભાગના આરએસપુરા સેક્ટરમાં સુરક્ષા દળોએ પાંચ કિલો હેરોઈન ઝડપી પાડ્યું હતું. મળતી માહિતી મુજબ, ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પાસે […]

ગુજરાત સહિત 12 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીપંચ SIRની પ્રક્રિયા કરશે

નવી દિલ્હીઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે અને ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવુ આયોજન કર્યું છે. દરમિયાન હવે બિહારની જેમ જ દેશના 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારએ જણાવ્યું હતું કે, એસઆઈઆરને બીજા તબક્કાની મતદાર યાદીના અપડેશન, નવા […]

ડિજિટલ એરેસ્ટ મુદ્દે સુપ્રીમનું આકરુ વલણ, CBI ને સોંપાશે તપાસ

તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશનો સુપ્રીમ કોર્ટે પાઠવી નોટીસ ડિજીટલ એરેસ્ટને લઈને ફરિયાદો અંગે સુપ્રીમ કોર્ટે માંગી વિગતો નવી દિલ્હી: દેશમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ એરેસ્ટ કૌભાંડો મામલે સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારી છે અને આ કૌભાંડોના સંદર્ભમાં નોંધાયેલા ફરિયાદની વિગત રજૂ કરવા […]

IPS અધિકારીઓએ AI સહિતની નવી ટેકનોલોજી અપનાવવી જોઈએઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતીય પોલીસ સેવાના 77મી રાષ્ટ્રીય રાઇફલ્સ (2024 બેચ)ના પ્રોબેશનરી અધિકારીઓએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. પ્રોબેશનરી અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે. આપણા આર્થિક વિકાસને ટકાવી રાખવા અને વેગ આપવા માટે આપણને મોટા પાયે જાહેર અને ખાનગી રોકાણની જરૂર […]

છત્તીસગઢના કાંકેરમાં 21 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હીઃ દેશમાં નક્સલવાદને નાથવા માટે સુરક્ષા દળોએ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી નક્સલવાદીઓ હથિયાર હેઠા મુકીને સામાન્ય પ્રવાહમાં જોડાવવા માટે આગળ આવી રહ્યાં છે. દરમિયાન છત્તીસગઢના કાંકેર જિલ્લામાં 21 નક્સલવાદીઓએ શસ્ત્રો સાથે શરણઆગતિ સ્વિકારી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં 21 નક્સલીઓના શસ્ત્રો સાથે શરણાગતિને […]

દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સુર્યકાંતની ભલામણ, CJI ગવઈએ મોકલ્યો પ્રસ્તાવ

નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈએ કેન્દ્રના કાયદા મંત્રાલયને જસ્ટિસ સુર્યકાંતના નામની ભલામણ કરી છે, જે આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે નિયુક્ત થવાના છે. હાલના મુખ્ય ન્યાયાધીશ ગવઈ 23 નવેમ્બરએ નિવૃત્ત થવાના છે. સિનિયોરિટી અનુસાર સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સુર્યકાંત હાલના મુખ્ય ન્યાયાધીશ બાદ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. નિયુક્તિ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેઓ […]

દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે 20 ગોલ્ડ મેડલ જીત્યા

નવી દિલ્હીઃ ભારતે 2025 માં ચોથી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું, કુલ 20 ગોલ્ડ મેડલ અને 58 મેડલ જીત્યા. આ ઇવેન્ટ 24 થી 26 ઓક્ટોબર દરમિયાન રાંચીના બિરસા મુંડા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. શ્રીલંકા પ્રભાવશાળી 16 ગોલ્ડ મેડલ અને કુલ 40 મેડલ સાથે બીજા સ્થાને રહ્યું. નેપાળ 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે […]

ટ્રમ્પ જાપાનમાં નવા ચૂંટાયેલા પીએમ તાકાઈચી સાથે મુલાકાત કરશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છ દિવસના એશિયાઈ પ્રવાસ પર છે. મલેશિયામાં આસિયાન સમિટમાં હાજરી આપ્યા બાદ, તેઓ બીજા તબક્કા માટે જાપાન રવાના થયા છે, વ્હાઇટ હાઉસે જાહેરાત કરી. જાપાન રવાના થતા પહેલા, યુએસ રાષ્ટ્રપતિએ ટ્રુથ સોશિયલ પર લખ્યું, “હમણાં જ મલેશિયા છોડી દીધું, એક મહાન અને ગતિશીલ દેશ. એક મુખ્ય વેપાર અને દુર્લભ પૃથ્વી કરાર પર […]

ઇન્ડિયા મેરીટાઇમ વીક-2025 માં અદાણી પોર્ટ્સ ભારતની બ્લુ ઇકોનોમીનું પથપ્રદર્શક

ભારતના સૌથી મોટા પોર્ટ ડેવલપર અને ઓપરેટર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) અદ્યતન ટેકનોલોજી અને આત્મનિર્ભરતા સાથે દરિયાઇ વેપારના ટકાઉ ભવિષ્યને વેગ આપી રહ્યું છે. 27-31 ઓક્ટોબર દરમિયાન મુંબઈના બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજીત ઇન્ડિયા મેરીટાઇમ વીક (IMW) 2025 ભારતના દરિયાઇ પુનરુત્થાનના વિઝન સાથે આગળ વધી રહ્યું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ […]

ઈજાગ્રસ્ત શ્રેયસ અય્યરને આંતરિક રક્તસ્ત્રાવની ફરિયાદ બાદ ICUમાં ખસેડાયો

નવી દિલ્હીઃ ભારતીય વનડે ટીમના ઉપકપ્તાન શ્રેયસ અય્યરને સિડનીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ અય્યરને આંતરિક રક્તસ્ત્રાવ (ઇન્ટરનલ બ્લીડિંગ)ની ફરિયાદ છે, જેના કારણે તેમને હોસ્પિટલના ICU વિભાગમાં રાખવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, તેમને 5 થી 7 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય તેમની રીકવરીની ગતિ પર આધારિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code