1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

નવસારીઃ રૂ.3 કરોડથી વધુના સાયબર ફ્રોડના કેસમાં 35 આરોપીની અટકાયત

સુરતઃ નવસારી પોલીસે સૌથી મોટું સાયબર ફ્રોડ વિરોધી ઓપરેશન પાર પાડયું છે. નવસારી જિલ્લામાં વધતા સાયબર ફ્રોડના કેસોને ધ્યાનમાં રાખી નવસારી પોલીસ દ્વારા “ ઓપરેશન સાઇબર સ્ટોર્મ ” હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના વિવિધ સ્થળોએ તપાસ કરીને 35 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાતના 7 જીલ્લામાં સુરત, ભાવનગર, રાજકોટ, અમદાવાદ, […]

પાકિસ્તાનમાં ધરા ધ્રુજી, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 નોંધાઈ

પાકિસ્તાનમાં ભૂકંપનો અનુભવ થયો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 નોંધાઈ. સવારે લગભગ 3:54 વાગ્યે ભૂકંપ અનુભવાયો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ 30.25 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 69.82 ડિગ્રી પૂર્વ રેખાંશ હતું. ભૂકંપ જમીનથી 150 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા. લોકો […]

વિદેશ મંત્રી ડૉ.જયશંકર અમેરિકાની મુલાકાતે, ક્વાડ ગ્રુપની બેઠકમાં જોડાશે

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર આજથી 3 દિવસ અમેરિકાની મુલાકાતે છે, જ્યાં તેઓ અમેરિકના વિદેશ મંત્રી માર્કો રૂબીઓના આમંત્રણ પર આવતીકાલે ક્વાડ ગ્રુપ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં હાજરી આપશે.  જેમાં મુક્ત અને ઓપન ઈન્ડો-પેસિફિક માટે એક સામાન્ય દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે નવા પ્રસ્તાવો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.  વિદેશ મંત્રાલય (MEA)એ રવિવારે કહ્યું હતું કે, જયશંકર US સેક્રેટરી ઓફ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ આજથી ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ આજથી ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસ પર છે. તેઓ બરેલીમાં ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાનના 11મા દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી મંજૂરી મળ્યા બાદ સમારોહની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સંસ્થાના ડિરેક્ટર વતી, ICARના વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લાના જનપ્રતિનિધિઓ, […]

કાશ્મીરમાં ભારે વરસાદ બાદ ચિનાબ નદીનું જળસ્તર વધતાં સલાલ ડેમના દરવાજા ખોલાયા

નવી દિલ્હીઃ જમ્મુમાં ભારે વરસાદને કારણે ચેનાબ નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે અધિકારીઓએ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા સલાલ ડેમના ઘણા સ્પિલવે દરવાજા ખોલી નાખ્યા છે. વધારાના પાણીને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને નીચેના પ્રવાહમાં કોઈપણ સંભવિત પૂરને રોકવા માટે દરવાજા ખોલવામાં આવ્યા છે. અધિકારીઓએ સ્થાનિક લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને તમામ સલામતી સૂચનાઓનું […]

ચારધામ યાત્રા પરનો 24 કલાકનો પ્રતિબંધ હટાવાયો

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રવિવારે ચારધામ યાત્રા પર લગાવવામાં આવેલા 24 કલાકના પ્રતિબંધને હટાવવામાં આવ્યો સાથે રુટ પરના તમામ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટને ખાસ સૂચનાઓ આપવામાં આવી. ચારધામ યાત્રા પર 24 કલાકનો પ્રતિબંધ રવિવારે લાદવામાં આવ્યો હતો, જે હવે હટાવી લેવામાં આવ્યો છે. અધિકારીઓએ સોમવારે કહ્યું કે, ચારધામ યાત્રા પરનો પ્રતિબંધ હટાવી […]

અદાણી ગ્રીન એનર્જીએ ભારતનો સૌથી મોટો 15,000 મેગાવોટથી વધુ સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા સાથે વિક્રમ સ્થાપ્યો

અમદાવાદ, ૩૦ જૂન ૨૦૨૫ : ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૧૫,૦૦૦ મેગાવોટની કાર્યકારી ક્ષમતાને વટાવીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવા સાથે હવે આ ક્ષમતા ખાસ કરીને ૧૫,૫૩૯.૯ મેગાવોટના નવા શિખરે પહોંચી છે. ક્ષમતામાં ઉમેરાની આ સિદ્ધિ ભારતમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી અને વિરાટ છે. ઓપરેશનલ પોર્ટફોલિયોમાં ૧૧,૦૦૫.૫ મેગાવોટ […]

ટોરેન્ટ ફાર્મા કે.કે.આર. પાસેથી જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સમાં નિયંત્રણાત્મક હિસ્સો હસ્તગત કરશે

મુંબઈ: ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“ટોરેન્ટ”) અને વૈશ્વિક રોકાણ કંપની કે.કે.આર. એ સંયુક્ત રીતે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ટોરેન્ટે કે.કે.આર. પાસેથી જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ (“જે.બી. ફાર્મા”) માં નિયંત્રણાત્મક હિસ્સો  ઇક્વિટી મૂલ્યાંકન પર (સંપૂર્ણપણે ડાયલ્યુટેડ ધોરણે) હસ્તગત કરવા માટે રૂપિયા ૨૫,૬૮૯ કરોડના કરાર કર્યા છે. જેના પગલે આ બન્ને કંપનીનું વિલીનીકરણ થશે. […]

ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા ફરી એકવાર વિશ્વ રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું

ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા ફરી એકવાર વિશ્વ રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું છે. આ અઠવાડિયે વર્લ્ડ એથ્લેટિક્સની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલ નવીનતમ રેન્કિંગમાં, નીરજ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ બ્રસેલ્સમાં ડાયમંડ લીગ ફાઇનલ જીત્યા બાદ, પીટર્સે નીરજ પાસેથી નંબર-1 સ્થાન છીનવી લીધું હતું. પરંતુ […]

દિલજીત દોસાંજની સરદાર જી 3 બ્લોકબસ્ટર છે, ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર પંજાબી ફિલ્મ બની

દિલજીત દોસાંઝ અને નીરુ બાજવાની ફિલ્મ સરદાર જી 3 ને લઈને ભારતમાં વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર જોવા મળી રહી છે. આ ફિલ્મમાં હાનિયા આમિર મુખ્ય ભૂમિકામાં છે. આ કારણોસર, આ ફિલ્મ ભારતમાં રિલીઝ થઈ નથી. જોકે, સરદાર જી 3 27 જૂને વિદેશમાં રિલીઝ થઈ છે અને ફિલ્મે બ્લોકબસ્ટર ઓપનિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code