મમતા બેનર્જીના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળની નીતિ સામે NHRCની લાલ આંખ
નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026 : વર્ષ 2010માં જ્યારે મમતા બેનર્જી દેશના રેલ મંત્રી હતા, તે સમયની રેલવે કેટરિંગ નીતિ હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ છે. આ નીતિમાં લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમોને રેલવેના ખાન-પાનના સ્ટોલ અને કેન્ટીનના ટેન્ડરોમાં કથિત રીતે 9.5 ટકા અનામત આપવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) એ રેલવે બોર્ડને નોટિસ […]


