1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સોમનાથમાં આજે મહાશિવરાત્રીએ હર હર મહાદેવના નાદ સાથે ભાવિકો ઉમટી પડ્યાં

સોમનાથ, 15 ફેબ્રુઆરી-2026: બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં દાદાના દર્શન માટે આજે મહાશિવરાત્રિના પાવન દિને મોટી સંખ્યામાં ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. અને મંદિરનું પરિસર હર હર મહાદેવજીના નાદથી ગુંજી ઊઠ્યું હતું. ભાવિકોની આજે વહેલી સવારથી મહાદેવજીના દર્શન માટે લાઈનો જોવા મળી હતી. મંદિર આજથી દર્શન માટે 42 કલાક ખૂલ્લુ રહેશે. સોમનાથ દાદાને […]

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રી પર લોકોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાશિવરાત્રીના શુભ અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કામના કરી હતી કે ભગવાન શિવના આશીર્વાદ બધા નાગરિકો પર રહે અને ભારત પ્રગતિ કરતું રહે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કાશીથી રામેશ્વરમ સુધી, આ પવિત્ર તહેવાર […]

ભરૂચમાં યોજાયું “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન”નું વાર્ષિક અધિવેશન

ભરૂચ, 15 ફેબ્રુઆરી, 2026 – Matribhasha Gaurav Pratishthan ભરૂચમાં નારાયણ વિદ્યાવિહારના પરિસરમાં “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન“નું વાર્ષિક અધિવેશન દિનાંક ૮ ફેબ્રુઆરીને રવિવારના દિવસે યોજાયું, જેમાં ‘માતૃભાષા ગૌરવ પુરસ્કાર’ અર્પણનો કાર્યક્રમ થયો. સમગ્ર ગુજરાતમાંથી ભાષાવિદો, સાહિત્યપ્રેમીઓ અને માતૃભાષાની ચિંતા સેવતા સતત કાર્યરત એવા ભરૂચ જિલ્લાના શિક્ષકો મળી કુલ ૧૦૦ લોકો ઉપસ્થિત રહ્યા. સમગ્ર ગુજરાતમાં આ અભિયાનની જ્યોત પ્રજ્વલિત […]

ઉદય માહુરકર લિખિત ‘મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પના’ પુસ્તકનું ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન

‘રાષ્ટ્રપ્રથમ’ જીવન જીવવાની દિશા, માત્ર રાજકીય વિચાર નહીં : મુખ્યમંત્રી રાષ્ટ્ર નિર્માણમાં દરેક નાગરિકની સક્રિય ભાગીદારી અનિવાર્ય: ભૂપેન્દ્રભાઈ પટેલ [અલકેશ પટેલ] અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2026ઃ My Vision of Nation First book released જાણીતા પત્રકાર, લેખક તથા કેન્દ્રીય માહિતી આયોગના પૂર્વ અધ્યક્ષ ઉદય માહુરકર દ્વારા લિખિત ‘માય આઈડિયા ઑફ નેશન ફર્સ્ટ’ના ગુજરાતી સંસ્કરણ ‘મારી રાષ્ટ્ર પ્રથમની […]

IND vs PAK: કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાનના T20 રેકોર્ડ્સ

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે, જેને આખી દુનિયા જોશે. આ મેદાન પર બંને ટીમો પહેલા ફક્ત એક જ વાર એકબીજા સામે ટકરાઈ છે, જ્યારે અન્ય ટીમોમાં, ભારતે અહીં 15 મેચ રમી છે અને પાકિસ્તાને 7 મેચ રમી છે. T20 વર્લ્ડ કપ 2026 માં યોજાનારી […]

 જીવનઝરૂખેથી..  આપણે શું છીએ, પથ્થર ફોડા કે શિલ્પી?

”હે પ્રાણસ્વરૂપ ! મારી સિતારના તારને કાટ ન ચડો. તેની ઉપર ધૂળ ન બાઝો. …”  કવિવર ટાગોરની આ પંક્તિ સાથે જ મનમાં ઝબકી ઉઠે છે એક બહું જાણીતું ઉદાહરણ. . એક ભવ્ય મંદિરનું કામ ચાલતું હતું. મજૂરો પથ્થર ફોડી રહ્યા હતા. ત્યારે કોઇએ એક મજૂરને પૂછયું ,”તું શું કરે છે? ‘ જવાબ મળ્યો, “પથ્થર ફોડું […]

ચા સાથે આ 8 સરળ અને સ્વાદિષ્ટ શક્કરિયાની વાનગીઓ અજમાવો

રેસીપી, 15 ફેબ્રુઆરી 2026: સમોસા હોય, આલુ ટિક્કી હોય, ચાટ હોય કે પાણીપુરી હોય, મોટાભાગના સાંજના નાસ્તામાં બટાકા હોય છે. પરંતુ જો તમે સ્વસ્થ વિકલ્પ શોધી રહ્યા છો અને બટાકાને શક્કરિયાથી બદલવા માંગતા હો, તો સ્વાદ સાથે સમાધાન કરવાની કોઈ જરૂર નથી. શક્કરિયા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેને એન્ટીઑકિસડન્ટ, વિટામિન A અને ફાઇબરનો […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

🌟 દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્ય 🌟 રવિવાર, ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ 📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત 🗓️ તિથિ અને મુખ્ય પંચાંગ વિગત માહિતી મહત્વ ચંદ્ર માસ માઘ કૃષ્ણ પક્ષ વદ પક્ષ (ઉતરતી કળા) તિથિ ચૌદશ (૧૪મી) મહાશિવરાત્રી (શિવની મહાન રાત). નક્ષત્ર ઉત્તરાષાઢા (મકર) સાંજે ૦૭:૪૮ સુધી, પછી શ્રવણ. યોગ વ્યતિપાત આધ્યાત્મિક રીતે શક્તિશાળી, પરંતુ ભૌતિક […]

હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના 12 જિલ્લાઓમાં 3 મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ રૂ. 18,509 કરોડ (આશરે) ના કુલ ખર્ચ સાથે રેલવે મંત્રાલયના ત્રણ (3) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ્સમાં કસારા – મનમાડ ત્રીજી અને ચોથી લાઇન, દિલ્હી – અંબાલા ત્રીજી અને ચોથી લાઇન અને બલ્લારી – હોસપેટ ત્રીજી અને ચોથી લાઇનનો સમાવેશ […]

ભારતીય રેલવે: આગામી 3 વર્ષમાં દેશમાં 124 હાઈટેક કાર્ગો ટર્મિનલ બનશે

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના કાયાકલ્પ માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કર્યો છે. નવી દિલ્હીમાં ‘રેલવે રિફોર્મ 2026’વિષય પર આયોજિત પરિષદને સંબોધતા તેમણે જાહેરાત કરી હતી કે, રેલવે આગામી ત્રણ વર્ષમાં દેશભરમાં 124 મલ્ટિમોડલ કાર્ગો ટર્મિનલ (GCT)વિકસાવશે. આ પગલાથી માલસામાનની હેરફેર ઝડપી બનશે અને રેલવેની આવકમાં મોટો વધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code