1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અદાણી એનર્જી સોલ્યુશન્સનું ચાલુ નાણા વર્ષના ત્રીજા અને નવમા ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન

અમદાવાદ, ૨૨ જાન્યુઆરી ૨૦૨૬: વિશ્વ કક્ષાએ વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન, વિતરણ અને સ્માર્ટ મીટરિંગ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) એ આજે ​​૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને નવ માસિકના નાણાકીય અને કાર્યકારી પ્રદર્શનની આજે જાહેરાત કરી છે. અદાણી એનર્જી સોલ્યુશન્સના મુખ્ય કારોબારી અધિકારી કંદર્પ પટેલે […]

બેકરી જેવી સોફ્ટ અને ટેસ્ટી લેમન કેક હવે ઘરે બનાવો: જાણો રેસીપી

સામાન્ય રીતે આપણે ચોકલેટ કે વેનીલા કેક તો અવારનવાર ખાતા હોઈએ છીએ, પરંતુ શું તમે ક્યારેય લીંબુની હળવી ખટાશ અને રિફ્રેશિંગ સુગંધ ધરાવતી ‘લેમન કેક’ ટ્રાય કરી છે? આ કેકનો ખાટો-મીઠો સ્વાદ અને તેની અનોખી સુગંધ તેને અન્ય કેક કરતા અલગ પાડે છે. ઘણાને લાગે છે કે ઘરે આવી પરફેક્ટ કેક બનાવવી અઘરી છે, પણ […]

VB-G RAM G જનજાગરણ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન

કાર્યશાળામાં સમગ્ર ગુજરાતમાંથી ભાજપના અપેક્ષિત હોદેદારો રહેશે ઉપસ્થિતિ ગાંધીનગર, 22 જાન્યુઆરી, 2026 –  VB-G RAM G Janajagran Abhiyan મનરેગા યોજનાના નામનો વિવાદ વકરી રહ્યો છે અને એક તરફ કોંગ્રેસે મનરેગા બચાવો અભિયાન શરૂ કર્યું છે ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરોને વીબી-જી રામ જી યોજના વિશે માહિતગાર કરવા ગુજરાત ભાજપ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હોવાનું […]

હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના ચંદ્રકો જાહેરઃ કોણ છે એ 43 જવાનો? જુઓ યાદી

ગાંધીનગર, 22 જાન્યુઆરી, 2026 – ગુજરાતમાં સુરક્ષાની કામગીરીમાં તહેનાત હોમગાર્ડ સહિત વિવિધ શ્રેણીના રક્ષકો માટેના ચંદ્રકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ બહાદુર જવાનોને આગામી 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસે ચંદ્રકો એનાયત થશે. ડાયરેકટર જનરલ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડઝ-ગુજરાતના નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ-બોર્ડર વિંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે કુલ ૪૩ અધિકારી-સભ્યોની સુદીર્ઘ, પ્રસંશનીય તેમજ […]

ટી20 વિશ્વકપમાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ બહાર થઈ, સ્ટોડલેન્ડને સામેલ કરાશે

દુબઈ, 22 જાન્યુઆરી 2026: આગામી ટી20 વિશ્વકપને લઈને ચાલતી અટકળો વચ્ચે બાંગ્લાદેશની ટીમ મેચ રમવા ભારત આવશે કે લઈને તેના નિર્ણય ઉપર તમામની નજર મંડાયેલી હતી. આઈસીસીએ બાંગ્લાદેશની માંગણી ફગાવી દીધા બાદ વિચારવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો. દરમિયાન અને આ સસ્પેન્સ ઉપર પડદો ઉચકાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. ઢાકા ખાતે બાંગ્લાદેશ […]

ગુજરાતમાં ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

અમદાવાદ 22 જાન્યુઆરી 2026:  ઉત્તર ભારતમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભરશિયાળે માવઠું પડી શકે છે. હવામાન વિભાગે કચ્છ સહિત ત્રણ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઠંડીનું પણ જોર પણ વધશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા […]

ઝારખંડમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ઇનામી નક્સલી સહિત 15 માઓવાદીઓ ઠાર મરાયાં

રાંચી, 22 જાન્યુઆરી 2026: ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના નક્સલ પ્રભાવિત સારંડા જંગલ વિસ્તારમાં સુરક્ષાદળોએ નક્સલવાદ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મેળવી છે. ભીષણ અથડામણમાં સુરક્ષાદળોએ 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતા ટોચના માઓવાદી નેતા પતિરામ માંઝી ઉર્ફે ‘અનલ દા’ સહિત 15 નક્સલીઓને ઠાર માર્યા છે. ઝારખંડ પોલીસના આઈજી માઈકલ રાજે આ અથડામણની પુષ્ટિ કરતા જણાવ્યું […]

પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર ગુજરાતનો ટેબ્લો કેવો હશે? જુઓ VIDEO

‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહેશે નવી દિલ્હી: ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ – Republic Day પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રય અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ”! ‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે […]

વડોદરામાં બેફામ કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લેતા એકનું મોત, બે લોકોને ઈજા

વડોદરા,22 જાન્યુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.શહેરના કોઠી ચાર રસ્તા પોલીસ હેડ ક્વાર્ટર પાસે પૂરફાટ ઝડપે આવેલા કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અન્ય એક કાર અને 2 ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કાર ચાલક હિતેશભાઈ સૂર્યકાંત ઠક્કર ઉંમર વર્ષ 62નું સારવાર […]

થોળ અને નળ સરોવરમાં પક્ષી ગણતરીને લીધે બે દિવસ પ્રવાસીઓ માટે પ્રતિબંધ

અમદાવાદ, 22 જાન્યુઆરી 2026:  શહેર નજીક આવેલા નળ સરોવર તેમજ થોળના પક્ષી અભ્યારણ્યમાં પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવશે. તેના લીધે તારીખ 31 જાન્યુઆરીને શનિવારે અને 1 ફેબ્રુઆરીને રવિવારે  થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ તથા સામાન્ય જનતા માટે બંધ રહેશે.  અમદાવાદની  નજીક આવેલાં બે પ્રખ્યાત પક્ષી અભયારણ્ય થોળ અને નળસરોવરમાં આગામી દિવસોમાં યોજાનારી પક્ષી ગણતરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code