1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

15મી ઓગસ્ટ પહેલા જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા – વિસ્ફોટક સામગ્રી અને હથિયારો સહીત ત્રણ લોકોની ઘરપકડ

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર એવો પ્રદેશ છે કે જ્યાં પાકિસ્તાનની સરહદ પાસે જ આવેલી છે જેને લઈને પાડોશી દેશ પાકિસ્તાન હંમેશાથી અહીની શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં હોય છે જો કે દેશની સેનાના જવાનો ખડેપગે રહીને જમ્મુ કાશ્મીરમાં સતત આતંકી પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા છે અને તેમના નાપાક ઈરાદાઓ પર પાણી ફેરવી રહ્યા છે આવી સ્થઇતિમાં […]

કોગ્રેંસના જાણીતા નેતા જયરામ રમેશે સંસદની સ્થાયિ સમિતિમાંથી આપ્યું રાજીનામું

દિલ્હીઃ- હાલ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે આવી સ્થિતિમાં અનેક વિપક્ષ હોબાળો કરી રહ્યા છએ ત્યારે હવે કોંગ્રેસ પક્ષને લઈને વઘુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે પ્રમાણ ેકોંગ્રેસના જાણીતા નેતાએ રાજીનામુ આપ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કોંગ્રેસના નેતા જયરામ રમેશે વિતેલા દિવસે પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને વન અને આબોહવા પરની […]

RBI દ્રારા મોટી રાહત – સતત ત્રીજી વખત રેપો રેટ યથાવત ,6.50 ટકા સ્થિર

દિલ્હીઃ- ભારતીય રિઝર્વ બેંક દ્રારા મોટી રહાતના ,માચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સતત ત્રીજી વખત આરબીઆઈ દ્રારા રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં ન આવતા 6.50 પર રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ નીતિ નિર્ણયની જાહેરાત કરી છે. મોનેટરી પોલિસી કમિટીએ લોકોને રાહત […]

હિમાચલ પ્રદેશમાં વરસાદની તબાહી વચ્ચે મોડી રાત્રે ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4 નોંધાઈ

શિમલાઃ- દેશભરના પહાડી રાજ્યોમાં વરસાદી આફત વર્તાઈ રહી છે અનેક જગ્યાઓએ ભૂસ્ખલ જેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હિમાચલ પ્રદેશમાંમ પણ કંઈક આવી જ સ્થિતિ છે વરસતા વરસાદે રાજ્યમાં કહેર ફેલાવ્યો છએ તો બહીજી તરફ વરસાદની સ્થિતિ વચ્ચે બુધવારની રાત્રીએ હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આચંકાો અનુભવાયા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લામાં […]

પાકિસ્તાનમાં પીએમ શાહબાઝ શરીફની ભલામણ પર રાષ્ટ્રપતિ એ અડધી રાત્રે સંસદ ભંગ કરી

દિલ્હીઃ પાકિસ્તાનમાં છએલ્લા કેટલાક સમયથી રાજકરણમાં હલટલ જોવા મળી રહી છે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ પણ કરવામાં આવી હતી ત્યારે હવે સંસદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પાકિસ્તાનની સંસદતેના પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થવાના ત્રણ દિવસ પહેલા જ ભંગ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ બુધવારે મોડી રાત્રે […]

સ્વતંત્રતા પર્વને લઈને ભારત-પાક બોર્ડર પર સુરક્ષા વધારાઈ – BSF 11 થી 17 ઓગસ્ટ સુધી ઓપરેશન એલર્ટ ચલાવશે

શ્રીનગરઃ- 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પ્રવની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આવી સ્થિતિમાં દેશના જમ્મુ કાશ્મીર વિસ્તારમાં કે જ્યા સતત આકંતીઓની નજર રહેલી હોય છે ત્યા સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્રારા અહી સતત સર્ચ ઓપરેશન ચલાવાી રહ્યું છે સાથે સખ્ત નજર રાખવામાં આવી રહી છએ […]

વન ડે વર્લ્ડ કપનું શેડ્યૂઅલ બદલાયું –  ICC એ આ માટેની નવી તારીખોની જાહેરાત કરી

દિલ્હીઃ- ઈન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ બોર્ડ એ ઓડીઆઈ વર્લ્ડ કપ 2023નું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. ICC દ્વારા 27 જૂને શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં હવે કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. અગાઉના શેડ્યૂલ મુજબ, 15 ઓક્ટોબર, ભારત-પાકિસ્તાન મેચનો દિવસ, નવરાત્રિનો પ્રથમ દિવસ હોત. ગુજરાતમાં આખી રાત ગરબા નૃત્ય સાથે ઉજવવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓએ BCCIને […]

વિશ્વ સિંહ દિવસ : સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 30 હજાર ચો. કિ.મી.માં 674થી વધારે વનરાજોનો વસવાટ

અમદાવાદઃ એશિયાઇ સિંહ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરતા જોવા મળે છે. ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ, ગુજરાત રાજ્યની અથાગ મહેનત અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોથી એશિયાઇ સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે. જુન 2020ની ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા વધીને 674 થયેલ છે. વસ્તીમાં વધારો થતા તેમના રહેણાંક વિસ્તારમાં પણ […]

કઠોળ ખાવાના અનેક ફાયદા , જાણો આ મોટા બીન્સ રાજમા માં રહેલા ગુણઘર્મો વિશે

સામાન્ય રીતે બીમાર માણસોને હંમેશાથી કઠોળ દાળ ખાવાની સલાહ આપવામાં આવે છે કાણ કે તેમાં અનેક ગુણો સમાયેલા હોય છે જે શરીરને અનેક રોગથી દૂર રાખે છે તેમાંથી વિટામિન્સ જેવા અનેક પોષક તત્વો પણ મળી રહે છે ખઆસ કરીને વાત કરીએ રાજમા ની તો રાજમાને સ્વાસ્થ્યનો ખજાનો કહે છે. રાજમા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે […]

બાળકો અન્ય સાથે અસભ્ય વર્તન કરે છે,તો માતા-પિતાએ આ ભૂલો ન કરવી જોઈએ

ઘણા માતા-પિતા પોતાના બાળકોને એટલો પ્રેમ આપે છે કે તેઓ પ્રેમમાં તોફાની બની જાય છે. ક્યારેક બાળકો એટલી હદ વટાવી દે છે કે તેઓ પોતાની ઉંમરના બાળકોને મારવા લાગે છે. બાળકોની આવી આદતને કારણે કોઈ તેમનું મિત્ર બની શકતું નથી. આવા બાળકો હંમેશા એકલા રહે છે. જો બાળકોની આ આદતને બદલવામાં ન આવે તો તેઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code