1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મોરબી પુલ તૂટવાની ઘટનાને લઈને સુપ્રિમ કોર્ટનો નિર્ણય -આરોપીઓના જામીન રદ કરવાનો ઇન્કાર કર્યો

દિલ્હીઃ વિલેતાવર્ષ દરમિયાન ગુજરાતના શહેર મોરબીમાં બ્રિજ તૂટવાની ઘટના બની હતી  મોરબી બ્રિજ તૂટી પડવાના દિવસે મુલાકાતીઓને ટિકિટ આપનાર આરોપીને ગુજરાત હાઈકોર્ટે આપેલા જામીન રદ કરવાનો સુપ્રીમે ઈન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં 140થી વધુ લોકોના મોત થયા હતા. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે […]

રાહુલ ગાંધી ને સાંસદ સદસ્યતા બાદ સરકારી બગલો પાછો મળ્યો

દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને સંસદની સદસ્યતા ફરી મળી ચૂકી છે ત્યારે હવે સરકારી બંગલો પણ તેમને પાછો મળ્યો છે ઘર પાછુ મળતા તેમણે નિવેદન આપ્યું હતુ કે આખુ હિન્દુસ્તાન મારુ ઘર છે. સુપ્રીમ કોર્ટે 2019ના “મોદી સરનેમ” માનહાનિ કેસમાં તેમની દોષિત ઠરાવવામાં રોક લગાવ્યા બાદ રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. તે […]

લોંટ ટાઈમ બાદ ફિલ્મમાં કમબેક બાદ કરણ જોહર છવાયો – રોકી ઓર રાની કી પ્રેમ કહાનિએ વિશ્વભરમાં 200 કરોડનો આંકડો પાર કર્યો

મુંબઈઃ-  રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટાટર ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનિએ સિનેમાઘરોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, મહત્વની વાત એ છકે આ ફિલ્મના માધ્યમથી ફિલ્મ મેકર કરણ જોહર લાંબા સમય બાદ બોલિવૂડમાં વાપસી કરી છે. અને તેને સફળતા પણ મળી છેય. ફિલ્મે શરૂઆતના દિવસે ધીમી ગતિએ શરૂઆત કરી હતી, પરંતુ દિવસો જતાની સાથે  […]

કેનેડાએ સપ્ટેમ્બર સત્ર માટે 3,000 ભારતીય વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કર્યા

કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને વધુ એક ઝટકો આપ્યો સપ્ટેમ્બર સત્ર માટે 3,000 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા દિલ્હી: કેનેડાએ ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર શૈક્ષણિક સત્રને બદલે ભારતીય વિદ્યાર્થીઓને જાન્યુઆરીમાં બોલાવવામાં આવશે એટલે કે સપ્ટેમ્બર સત્ર માટે આ વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ત્રણ હજાર ભારતીય વિદ્યાર્થીઓએ ઓગસ્ટમાં કેનેડા જવાની […]

ભારતની વધુ કફ સિરપને લઈને WHO એ ચેતવણી જાહેર કરી – ચકાચણી બાદ સ્વાસ્થ્ય માટે જોખમી ગણાવી

દિલ્હીઃ- ભારતમાં બનનારી કફ સિરપને લઈને અગાઉ વિવાદ સર્જાય ચૂક્યો છે કેટલાક બાળકોમાં વિદેશમાં મોતનું કારણ આ સિરપને ગણવામાં આવી હતી,દુનિયાના ઘણા દેશોમાં કફ સિરપના કારણે 300થી વધુ બાળકોના મોત થયા હતા, જે બાદ WHOએ એલર્ટ જાહેર કર્યું હતું. ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોત બાદ ભારતીય કંપનીઓના નામ સામે આવ્યા હતા,ત્યારે હવે વધુ ભારતની એક […]

અમરનાથ યાત્રાને લઈને આ વર્ષે તૂટશે મોટો રેકોર્ડ,6.35 લાખને પાર પહોંચી શકે છે શ્રદ્ધાળુઓની સંખ્યા

શ્રીનગર: અમરનાથ યાત્રા માટે આવતા શ્રદ્ધાળુઓમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ વખતે રેકોર્ડ તોડતા ભક્તો બાબા બર્ફાનીના દર્શન માટે પહોંચી રહ્યા છે. સોમવારે 37માં દિવસે 2,500થી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે યાત્રા કરી હતી, જ્યારે 534 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ સોમવારે જમ્મુથી કાશ્મીર જવા રવાના થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે 2,585 […]

અવિશ્વાસ પ્રસ્તાવ પર બીજેપીએ સોનિયા ગાંઘી પર સાધ્યુ નિશાન કહ્યું તેમને બે જ કામ છે ‘એક બેટે કો સેટ કરના ઓર દુસરા દામાદ કો ભેંટ કરના’

દિલ્હી – સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે ભારે હોબાળો મચ્યો છએ વિપક્ષ દ્રારા મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતા ભારે હંગામો થયો છે ત્યારે અનેક નેતાઓ એક બીજા પર શાબ્દિક વાર કરી રહ્યા છે આ સ્થિતિમાં બીજેપીએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘી પર આકરા પ્રહાર કર્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે બીજેપી નેતાએ […]

સંસદમાં ચર્ચા પહેલા ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠક મળી – પીએમ મોદીએ વિપક્ષ પર સાઘ્યુ નિશાન

દિલ્હીઃ- વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર મંગળવારથી લોકસભામાં ચર્ચા શરૂ થાય તે પહેલા બીજેપી દ્રાર એક બેઠક બોલાવામાં આવી હતી જેમાં પીેમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધીને તેને આડેહાથ લીધુ હતુ. પ્રાપ્ત વિગત પ્રમાણે આ  ચર્ચા પહેલા ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠક થઈ હતી, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી હતી. પીએમ […]

પેપરફ્રાઈના સીઈઓ અંબરીશ મૂર્તિનું લેહમાં હાર્ટ એટેકથી અવસાન

પેપરફ્રાઈના સીઈઓ અંબરીશ મૂર્તિનું નિધન  લેહમાં હાર્ટ એટેકથી થયું અવસાન 51 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ  દિલ્હી:પેપરફ્રાઈના સહ-સ્થાપક અને સીઈઓ અંબરીશ મૂર્તિનું સોમવારે રાત્રે લેહમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તેઓ 51 વર્ષના હતા. આ સમાચારની પુષ્ટિ તેમના સહ-સ્થાપક આશિષ શાહે X,જેને અગાઉ ટ્વિટરના નામથી ઓળખાવામાં આવતા હતા,પરંતુ શાહે તેમની પોસ્ટમાં દુઃખ વ્યક્ત કર્યું […]

તોશાખાના કેસમાં જેલવાસ ભોગવતા પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન મચ્છર અને કીડીઓથી પરેશાન

નવી દિલ્હીઃ તોશાખાના કેસમાં 3 વર્ષની સજાના આદેશ બાદ પાકિસ્તાનની પોલીસે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરીને અટક જેલમાં મોકલી આપ્યા હતા. અહીં તેમણે સી-ક્લાસની સુવિધાઓ આપવામાં આવતી હોવાની તેમના વકીલે ફરિયાદ કરી હતી. એટલું જ નહીં તેમણે બેરેકમાં ખુલ્લુ શૌચાલયમાં છે જેને દરવાજો અને દિવાર પણ નહીં હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત તેમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code