મોરબી પુલ તૂટવાની ઘટનાને લઈને સુપ્રિમ કોર્ટનો નિર્ણય -આરોપીઓના જામીન રદ કરવાનો ઇન્કાર કર્યો
દિલ્હીઃ વિલેતાવર્ષ દરમિયાન ગુજરાતના શહેર મોરબીમાં બ્રિજ તૂટવાની ઘટના બની હતી મોરબી બ્રિજ તૂટી પડવાના દિવસે મુલાકાતીઓને ટિકિટ આપનાર આરોપીને ગુજરાત હાઈકોર્ટે આપેલા જામીન રદ કરવાનો સુપ્રીમે ઈન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં 140થી વધુ લોકોના મોત થયા હતા. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે […]