1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારત સરકાર અને રાજ્ય સરકારોની 300થી વધુ યોજનાઓને CSC સાથે જોડવામાં આવી: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (પેક્સ) દ્વારા કોમન સર્વિસીસ સેન્ટર (સીએસસી) સેવાઓનો શુભારંભ કરવા પર નેશનલ મેગા કોન્ક્લેવનું ઉદઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, પેક્સ અને સીએસસીનાં સંકલન સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ […]

એશિયા કપના કાર્યક્રમની સામે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ એશિયા કપના કાર્યક્રમની જાહેરાત સાથે જ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટૂર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં રમાશે અને બાકીની 9 મેચ શ્રીલંકામાં રમાશે. પહેલીવાર હાઇબ્રિડ મોડલમાં રમાઈ રહેલા એશિયા કપના કાર્યક્રમને લઈને પણ નારાજગી જોવા મળી રહી છે. જેમાં સૌથી પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બટ્ટે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ […]

કોલેજ ગર્લ્સ સહીતની યુવતીઓમાં આ પ્રકારના બ્રેસલેટનો વધતો ક્રેઝ, હાથની સુંદરત માં કરે છે વધારો

આજકાલ દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે આકર્ષક અને સુંદર દેખાઈ આ માટે તે મેકઅપ કપડા અને ઓરનામેન્ટ્સનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બદલતા સમય સાથે અવનવી ફેશનને પણ અપનાવે છે,આજે વાત કરીશું બ્રેસટેલની નવી ફેશન વિશે કોલેજ ગર્લથી લઈને દરેક યુવતીઓના હાથમાં આજકાલ ફ્રેન્સી બ્રેસલેટની ફેશન છે ખાસ કરીને આજકાલ દરેક લોકો […]

2400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં 100 ટકા કામગીરી પૂર્ણ

અમદાવાદઃ પાણીના સંવર્ધનની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયત્નના ભાગરૂપે, એપ્રિલ 2022ના મન કી બાત કાર્યક્રમમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું દેશવાસીઓને આહ્વાન કર્યું હતું. “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે તેમણે પાણી બચાવવાની પ્રતિજ્ઞા લેવા માટે અનુરોધ કર્યો હતો. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તે દિશામાં નોંધપાત્ર કામગીરી કરીને, રાજ્ય સરકારે 100 […]

ઓયલી સ્કિનથી છુટકારો અપાવશે આ ફળ,જાણો ફેસ પેક બનાવવાની રીત

પપૈયામાં ફાઈબર, વિટામિન બી, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન એ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. પપૈયું માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ તેને ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે. ઓયલી સ્કિનવાળા લોકોને વરસાદની ઋતુમાં વધુ સમસ્યા થાય છે, આ સ્થિતિમાં પપૈયાથી બનેલો ફેસ પેક ઓયલી સ્કિન પર લગાવવાથી ચહેરો સાફ થાય […]

કિચન ટિપ્સઃ- સફેદ ખાટ્ટી કઢી ખાવી છે તો જાણીલો આ પરફેક્ટ ઈઝી રીત, જેને ઉકાળીને ઉપરથી કરવામાં આવે છે વઘાર

સામાન્ય રીતે આપણે મીઠી કઢી ખાટ્ટી કઢી જાડી કઢી ખૂબ ખાધી જ હશએ પણ આજે એક સફેદ ખાટ્ટી કઢીની રીત બતાવીશું ખાસ કરીને આ કઢીને સપરતની કઢી તરીકે ઓળખાય છે કેટલાક લોકો આ કઢી રોંજીદા ખાતા હોય છે કારણ એ પણ છે કે અન્ય કઢી કરતા આ કઢી જલ્દી બની જાય છે.તો ચાલો જાણીએ આ […]

DPIIT અને ગુજરાત સરકાર દ્વારા ગરવી ગુજરાત ભવન ખાતે સંયુક્ત રીતે ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ વોલનું લોકાર્પણ

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની પહેલ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) પ્રોગ્રામ અંતર્ગત, નવી દિલ્હીમાં રાજ્યના સ્વદેશી હસ્તકલા અને કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર સાથે તેનો પ્રથમ સહયોગ શરૂ કર્યો. શ્રીમતી મનમીત નંદા, સંયુક્ત સચિવ, DPIIT, અને શ્રીમતી આરતી કંવર, નિવાસી કમિશનર અને સચિવ (આર્થિક […]

ગુજરાતી ફિલ્મ ‘ત્રણ એક્કા’નું ટ્રેલર રિલીઝ

જ્યારથી આનંદ પંડિત અને વૈશલ શાહની આગામી ગુજરાતી ફિલ્મ ‘ત્રણ એક્કા’ની જાહેરાત થઈ હતી ત્યારથી, ચાહકો, તેમજ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો રાહ જોઈ રહ્યા હતા કે યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવીનું જાદુઈ કોમ્બિનેશન આ વખતે શું મનોરંજન આપશે અને હવે જયારે ટ્રેલર રિલીઝ થયું છે ત્યારે ટૂંક સમયમાં રિલીઝ થનારી આ ફિલ્મ માટે દર્શકોની અપેક્ષાઓ […]

ગો ફર્સ્ટ માટે સૌથી મોટી રાહત,DGCAએ અમુક શરતો સાથે ઉડાન ભરવાની પરવાનગી આપી

મુંબઈ:વાડિયા ગ્રુપની એરલાઈન્સ ગો ફર્સ્ટ ફરી એકવાર આકાશમાં ઉડતી જોવા મળી શકે છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCA એ GoFirstને ફરી એકવાર ઉડાન ભરવાની પરવાનગી આપી છે. ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે કેટલીક શરતોને આધીન 15 એરક્રાફ્ટ અને 114 દૈનિક ફ્લાઇટ્સ સાથે કામગીરી ફરી શરૂ કરવાની GoFirstની યોજનાને મંજૂરી […]

રાજ્યમાં મનપા-ન.પામાં વિકાસ કાર્યો માટે સરકારે રૂ. 1512 કરોડની ફાળવણી કરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોનાં સર્વાંગી વિકાસ માટે કાર્યદક્ષતાથી ગુણવત્તાયુક્ત જન સુવિધા કામો હાથ ધરવાનું પ્રેરક આહવાન કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન  નરેન્‍દ્ર મોદીના શાસનના 9 વર્ષ સેવા-સુશાસન અને ગરીબ કલ્યાણના રહ્યા છે. સેવા અને સુશાસન પરસ્પર જોડાયેલા છે તેથી સેવાના ભાવ સાથે થતાં જનસુવિધાના  વધુ ને વધુ કામોથી જ સેવા-સુશાસન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code