1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગ્લોબલ સાઉથ માટે ભારત ગ્લોબલ નોર્થ સાથે પણ પોતાના સંબંધો બનાવી શકે છેઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે તેમની બે દિવસીય ફ્રાંસની મુલાકાતે દિલ્હીથી રવાના થયા હતા. વડાપ્રધાન મોદી 13 અને 14 જુલાઈએ ફ્રાન્સમાં રહેશે. આ દરમિયાન તેઓ 14 જુલાઈએ ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. PM મોદીની મુલાકાત પહેલા, પ્રખ્યાત ફ્રેન્ચ અખબારએ નવી દિલ્હીમાં વડા પ્રધાનના નિવાસસ્થાને તેમનો ઇન્ટરવ્યુ લીધો હતો. એક વિદેશી મીડિયા […]

અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા “વૃક્ષ થકી વિકાસ” ગ્રામવિકાસની ઝુંબેશ

સુરત : બાળકો પર્યાવરણ પ્રત્યે જાગૃત રહે, ગામની આબોહવા શુધ્ધ થાય અને ફળાઉ ઝાડ થકી લોકો આવક મેળવે આવા ત્રિવિચાર સાથે અદાણી ફાઉન્ડેશન, હજીરા સુરત, દ્વારા શાળાના બાળકો અને ગ્રામજનોને છોડ અને ફળાઉ ઝાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના ગામો અને જૂનાગામ ખાતે આવેલી અદાણી પુરષ્કૃત નવચેતન વિદ્યાલયમાં ‘વૃક્ષ થકી વિકાસ’ ઝુંબેશ […]

દેશની સરાકરે છેલ્લા 9 વર્ષમાં ભારતના લોકોને મુશ્કેલ બનાવતા નિયમો સરળ કર્યા છે – મંત્રી જયશંકર

દિલ્હીઃ- વિદેશમંત્રી એસ જયશંકર હાલ ઈન્ડોનેશિયાની મુલાકાતે છે. આ દરમિયાન જકાર્તામાં જકાર્તામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે છેલ્લા નવ વર્ષમાં ભારત સરકારે લોકોના જીવનને મુશ્કેલ બનાવતા હતા તેવા નિયમોમાં ફેરફાર કર્યા છે. જયશંકરે ભારતીય ડાયસ્પોરા સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે તમે બધાએ ભારતની વિકાસ ગાથામાં ભાગ લેવો જોઈએ. તેમણે […]

PM આવાસ યોજનાની આવક મર્યાદા મહારાષ્ટ્ર સરકારે વધારી – હવે વદુ આવક ઘરાવતા લોકો પણ આ માટે લાયક બનશે

  દિલ્હીઃ- દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અનેક લોકોને લાભ મળી રહ્યો છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં આ માટે આવક મર્યાદા વધારવામાં આવી છે. મહારાષ્ટ્રમાં આર્થિક રીતે નબળા વર્ગોને રાહત આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1.18 કરોડ લોકોને ઘરની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનામાં અત્યાર સુધીમાં કુલ 8.19 લાખ […]

રાજધાની દિલ્હીમાં યમુના નદીના સ્તરે ઐતિહાસિક સપાટી વટાવી – અનેક સ્થળો જળબંબાકાર બન્યા

દિલ્હી- છેલ્લા શનિવારના રોજથી સતત વરસી રહેલા વરસાદે રાજધાની દિલ્હીની હાલત ખરાબ કરી છે,યમુનાનદીનું સ્તર ઐતિહાસિક સપાટી વટાવી ગયું છે જેના કારણે તેના જળ દિલ્હીના અનેક સ્થળોમાં આવી પહોંચ્યા છે દિલ્હીના કેટલાક માર્ગો પર બોટ ચલાવવાનો વારો આવ્યો છે.  આજરોજ ગુરુવારે સવારે છ વાગ્યે યમુનાનું જળસ્તર 208.46 મીટરે પહોંચ્યું હતું.યમુનાનું આ જળસ્તર આજ સુધીનો રેકોર્ડ […]

આર્થિક સંકટની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનને રાહત, IMFએ ત્રણ અબજ ડોલરની લોનને મંજૂરી આપી

દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે કંગાળ પાકિસ્તાન પાસે  લોકો સામે હાથ ફેલાવવા કે ભીખ માંગવા સિવાયનો માર્ ન હતો ત્યારે  કંગાળ પાકિસ્તાને આઈએમએફ આગળ કરેલી કાકલૂદીઓ રંગ લાવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  આઈએમએફ(ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ)દ્વારા હવે પાકિસ્તાનને 3 અબજ ડોલરની મદદ કરવાની  આખરી મંજુરી આપી છે. આમ પાકિસ્તાન પર દેવાળિયા […]

પીએમ  મોદી ફ્રાંસ જવા માટે થયા રવાના – બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે

દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ગુરુવારે સવારે દિલ્હીથી ફ્રાન્સ જવા રવાના થયા હતા. વડાપ્રધાન મોદી ફ્રાન્સ ઉપરાંત યુએઈની પણ મુલાકાત લેશે. પીએમ મોદી 13 અને 14 તારીખે ફ્રાન્સમાં રહેશે. આ દરમિયાન પીએમ મોદી 14 જુલાઈએ ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન દ્વિપક્ષીય બેઠક પણ કરશે. ફ્રાન્સ બાદ […]

ચોમાસામાં પેટની સમસ્યાઓ જેવી કે અપચો, ગેસ કે ઉબકા આવવા વગેરેથી પરેશાન છો તો હવે અપનાવો આ નુસ્ખાઓ ,મળશે રાહત

ચોમાસામાં ઘણા ભાગે આપણે જરા પણ ફાસ્ટ ફૂડ કે બહારનો ખોરાક ખાઈએ છીએ તો આપણાને પેટને લગતી સમસ્યા થાય છે આવી સ્થિતિમાં તમારા ઘરમાં રહેલી વસ્તુઓ મરી, સંચળ, લીબું તમને આ સમસ્યામાં રાહત આપાવે છે,તો ચાલો જાણીએ પેટને લગતી સમસ્યામાં શું શું કરવું જોઈએ. ફૂદીનોઃ- જ્યારે પણ તીખો તળેલો ખોરાક ખાઈ લીધો હોય ત્યારે ફૂદાનીની […]

પેરેન્ટિંગ ટિપ્સઃ શું તમે પણ બાળકોને પીવડાવો છો ગ્રીન ટી,તો પહેલા જાણી લો આ મહત્વની વાત

ઘણા લોકો તેમના દિવસની શરૂઆત સવારે ગ્રીન ટીથી કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ શરીરને રોગોથી બચાવવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત, ગ્રીન ટીનું સેવન મેટાબોલિઝમનું સ્તર વધારીને તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી સમસ્યાઓમાં પણ તેનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.તે જ સમયે, કેટલાક માતાપિતા તેમના બાળકોને […]

કરિયરમાં આવતી અડચણો થશે દૂર,ઘરની આ દિશામાં લગાવો એલોવેરાનો છોડ

વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ આ શાસ્ત્રમાં ઘરમાં રાખવામાં આવેલા વૃક્ષો અને છોડમાં પણ એક ઉર્જા હોય છે જે ઘરના સભ્યોની પ્રગતિમાં મહત્વનો ભાગ ભજવે છે. તેમાંથી એક છોડ એલોવેરા છે. એલોવેરા માત્ર સ્વાસ્થ્ય માટે જ નથી, પરંતુ તેનું મહત્વ પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. આ શાસ્ત્ર અનુસાર તેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code