1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વધતી ઉંમર સાથે આંખોની રોશની ઓછી સમસ્યાથી રાહત મેળવવા આટલું કરો

ક્યારેક વધતી ઉંમરને કારણે તો ક્યારેક અન્ય કોઈ કારણોસર આપણી આંખોની રોશની ઓછી થતી રહે છે. જ્યારે આંખોની રોશની ઓછી થવા લાગે છે, ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ અને વિચારવા લાગીએ છીએ કે હવે શું કરવું. ક્યારેક આપણે ડૉક્ટરનો સંપર્ક કરીએ છીએ તો ક્યારેક ઘરેલું ઉપાયો અપનાવવાનું શરૂ કરીએ છીએ. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે […]

FY20 અને FY25 વચ્ચે કોર્પોરેટ નફો દેશના GDP કરતાં લગભગ ત્રણ ગણો ઝડપથી વધ્યો

ભારતીય કંપનીઓએ છેલ્લા પાંચ વર્ષમાં જબરદસ્ત નાણાકીય મજબૂતાઈ દર્શાવી છે, FY20 અને FY25 વચ્ચે કોર્પોરેટ નફો દેશના GDP કરતાં લગભગ ત્રણ ગણો ઝડપથી વધ્યો છે. આયોનિક વેલ્થ (એન્જલ વન) દ્વારા સંકલિત ડેટા અનુસાર, નફા-થી-GDP ગુણોત્તર ઝડપથી વધીને 6.9 ટકા થયો છે, જે આર્થિક પડકારો છતાં મજબૂત કમાણી પ્રદર્શન દર્શાવે છે. ઇન્ડિયા ઇન્ક FY25: ડીકોડિંગ અર્નિંગ્સ […]

ફિલ્મ અને સિરિયલમાં રાવણની ભૂમિકા ભજવીને આ કલાકારો ઘરે-ઘરે બન્યાં હતા જાણીતા

ફિલ્મ નિર્દેશક નિતેશ તિવારીની આગામી ફિલ્મ રામાયણ બે ભાગમાં રિલીઝ થશે. તેનો પહેલો ભાગ 2026 માં દિવાળી પર અને બીજો ભાગ 2027 માં દિવાળી પર આવશે. તાજેતરમાં ફર્સ્ટ લુક ટીઝર શેર કરવાની સાથે, નિર્માતાઓએ સ્ટાર કાસ્ટનો પણ ખુલાસો કર્યો છે. યશ ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવતા જોવા મળશે. જોકે, યશ પહેલા ઘણા દિગ્ગજ કલાકારોએ રાવણની ભૂમિકા […]

ઈંગ્લેન્ડનો આ ભૂતપૂર્વ ખેલાડી WWEમાં જવા માંગતો હતો

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ મહાન ખેલાડી એન્ડ્રુ ફ્લિન્ટોફે એક મોટો ખુલાસો કર્યો છે. ફ્લિન્ટોફે ખુલાસો કર્યો છે કે, ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તેને વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE) તરફથી એક મોટી ઓફર મળી હતી. ફ્લિન્ટોફને WWE તરફથી રોયલ રમ્બલ અને રેસલમેનિયા જેવી મોટી ઇવેન્ટ્સમાં લડવાની ઓફર મળી હતી. ફ્લિન્ટોફ WWE માં અંડરટેકર સામે લડવા માટે કરાર પર હસ્તાક્ષર […]

પોષક તત્વોથી ભરપૂર પિસ્તાના સેવનથી આરોગ્યને થાય છે અનેક પ્રકારના ફાયદા

‘પિસ્તા’ પોષણનો ભંડાર છે. પ્રોટીન, ફાઇબર, સ્વસ્થ ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન B6, થાઇમિન, કોપર, મેંગેનીઝથી ભરપૂર, આ નટ્સ આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. તેના સેવનથી ઘણી બીમારીઓ દૂર થાય છે. વજન ઘટાડવામાં મદદરૂપઃ પિસ્તા પ્રોટીનથી ભરપૂર હોય છે, તેથી તેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જેના કારણે આપણે ઓછું ખાઈએ […]

ભારત વિકાસ પરિષદ, બોપલ શાખા દ્વારા અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ : ભારત વિકાસ પરિષદ, બોપલ શાખા દ્વારા રવિવારે સવારે મણિપુર ગામ, અમદાવાદ સ્થિત સેવા અકાદમી પ્રાંગણમાં એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો, જેમાં શાખાના હોદ્દેદારો, સભ્યો અને તેમના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.   વધુ માહિતી આપતા મીડિયા સંયોજક ડૉ રાજેશ […]

અદાણી એન્ટરપ્રાઇઝે રુ.૧ હજાર કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઇશ્યુની જાહેરાત કરી વાર્ષિક 9.30% સુધી વ્યાજ દર

અમદાવાદ : ૧૯૯૩ થી ટકાઉ માળખાગત વ્યવસાયોની સ્થાપનાનો લાંબો ટ્રેક રેકોર્ડ ધરાવતી અને બજારના મૂડીકરણની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી લિસ્ટેડ બિઝનેસ ઇન્ક્યુબેટર્સ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ.એ સુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના તેના બીજા જાહેર ઇશ્યૂની જાહેરાત કરી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરાયેલ AELના  ₹ ૮૦૦ કરોડનો પ્રથમ નોન કન્વર્ટીબલ ઇસ્યુ પ્રથમ […]

સોમનાથ-ભાવનગર હાઈવે પર દેવલી ગામ પાસે 14 સિંહનો પરિવાર લટાર મારતો દેખાયો

સિંહનો જોઈને હાઈવેની બન્ને બાજુ વાહનો ઊભા રહી ગયા, વાહનચાલકોએ સિંહનો લટાર મારતો વિડિયો બનાવીને વાયરલ કર્યો, જંગલમાં મચ્છરોના ત્રાસ વધતા ખુલ્લા મેદાનમાં સિંહો આવી જતા હોય છે, ઊનાઃ ગીરના જંગલ ઉપરાંત રેવન્યુ વિસ્તારોમાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. હાલ વરસાદી સીઝનમાં જંગલમાં મચ્છરોને લીધે સિંહ જંગલ છોડીને મેદાની વિસ્તારોમાં લટાર મારવા નિકળતા હોય […]

ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિના ઉન્નતિનો સમય એવા પવિત્ર ચાતુર્માસનો આજથી થયો પ્રારંભ,

ચાતુર્માસ દરમિયાન મોટા તહેવારો આવશે, ચાતુર્માસ ધર્મની સાથે આરોગ્યને પણ જોડે છે, ચાર મહિના દરમિયાન ભગવાન શ્રી હરિ સાગરમાં શયન કરશે અમદાવાદઃ આજથી પવિત્ર ચાતુર્માસ થયો છે. સનાતન ધર્મમાં ચાતુર્માસનું મહાત્મ્ય સવિશેષ છે. ચાર મહિના દરમિયાન ભગવાન શ્રી હરિ સાગરમાં શયન કરશે. ધર્મ વૈરાગ્ય જ્ઞાન અને ભક્તિના માસ તરીકે પણ સનાતન ધર્મમાં ઊજવવામાં આવે છે. […]

સુરેન્દ્રનગરમાં રેલવે અંડરબ્રિજમાં સતત પાણી ભરાઈ રહેતા હોવાથી વાહનચાલકોને મુશ્કેલી

અંડરબ્રિજમાં ભરાતા પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ, વર્ષો પહેલા નાખવામાં આવેલી પાઈપલાઈન અને ચેમ્બરોમાં કચરો ફસાતા સ્થિત સર્જાઇ, ઓળક ગામમાં ધોધમાર વરસાદથી 35થી વધુ ઘરમાં વરસાદી પાણી ભરાયા સુરેન્દ્રનગરઃ શહેરમાં ભારે વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં રાજ હોટલ પાસેના રેલવે અંડરબ્રીજમાં પણ પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. આમ તો આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code