1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અંદામાન-નિકોબારમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9 નોંધાઈ

અંદામાન-નિકોબારમાં ભૂકંપના આચંકાઓ  રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9 નોંધાઈ દિલ્હીઃ- દેશ-વિદેશના કેટલાક વિસ્તારોમાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવી રહ્યા છે ત્યારે  ટાપૂ પ્રદેશ ગણાતા અદામાન નિકોબારમાં ફરી એક વખત ભૂકંપના આચંકાઓ અનુભવાયા છે.જો કે આ પહેલી વખત નથી કે અહી ભૂકંપ આવ્યો હોય પહેલા અનેક વખત આ પ્રદેશની ઘરા ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે “હર ઘર આંગન યોગ” મનાવવામાં આવશે, શાળા, મદરેસાઓથી લઈને દેશના દરેક શહેરોમાં થશે યોગા

21 જૂને મનાવાય છે આતંરરાષ્ટ્રીય યોગ દિવસ હર ઘર આંગન યોગ થકી આ વર્ષે દરેક શહેરોમાં યોગ કરાવાશે દિલ્હીઃ 21 જૂનના રોજ વિશ્વભરમાં યોગ દિવસ મનાવવામાં આવે છે, આ દિવસે લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃ્ત કરી યોગ કરવા માટે પ્રિત કરવામાં આવે છે ત્યારે વર્ષ 2023 દરમિયાન હર ઘર આંગન યોગ થકી દેશના મદરેસાઓ અને શાળાઓમાં […]

ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના લોકોને કરી અપીલ,જાણો શું કરી અપીલ

ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના લોકોને કરી અપીલ જાણો શું કરી અપીલ  વાંચો વિગતવાર  દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મણિપુરના લોકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 પર નાકાબંધી હટાવવાની અપીલ કરી હતી જેથી કરીને ખોરાક, દવા અને બળતણ જેવી મૂળભૂત અને આવશ્યક વસ્તુઓ રાજ્ય સુધી પહોંચી શકે. શાહે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને સિવિલ સોસાયટીના સભ્યોને […]

વિશ્વ ભારત સાથે કેટલું જોડાયેલું છે તે ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પરના શોક સંદેશાઓ બતાવી દે છે -વિદેશમંત્રી એસ જયશંકર

વિશ્વ ભારત સાથે જોડાયેલું છે ઓડિશા અકસ્માત બાદ શોક સંદેશાઓ આ વાત સાબિત કરી દે છે દિલ્હીઃ- શુક્રવારની સાંજે ઓડિશાના બાલાસોરમાં ત્રિપલ ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેમાં 280 લોકોના મોત થયા તો 900થી વધુ લોકો ઘાયલ થયા ,આ અકસ્માત એટલો ભયંકર હતો કે લાંબા દિવસો સુધી તેની છબી દિવમાં ઘર કરી જાય છે. ત્યારે આ […]

ઓડિશાઃ બાલાસોર દુર્ઘટનાના 51 કલાક બાદ ટ્રેનોની અવરજવર શરૂ,રેલવે મંત્રીએ CBI તપાસની ભલામણ કરી

ભુવનેશ્વર : રેલ્વેએ રવિવારે સ્પષ્ટપણે ડ્રાઈવરની ભૂલ અને સિસ્ટમની ખામીને નકારી કાઢી. અને સંકેત આપ્યો કે, ઓડિશામાં ટ્રેન અકસ્માત પાછળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં સંભવિત તોડફોડ અને છેડછાડ હોય શકે છે.આ અકસ્માતમાં ઓછામાં ઓછા 288 લોકોના મોત થયા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. વૈષ્ણવે મોડી રાત્રે જણાવ્યું હતું કે બંને […]

ઓડિશા ટ્રેન અકસ્માત બાદ આ પૂર્વ ક્રિકેટરે કરી મહત્વની જાહેરાત, મૃતકના સંતાનોને આપશે મફ્તમાં શિક્ષણ

દિલ્હીઃ- શુક્રવારની સાંજે ઓડિશાના બાલાસોરમાં ત્રિપલ ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેમા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા ચો 280 જેટલા લોકોના મોત થયા ત્યારે આ તામમ માટે સરકારે વળતરની પણ જાહેરાત કરી છે,જો કે પૂર્વ ક્રિક્રેટર વિરેન્દ્ર સહેવાગે અકસ્માતમાં મૃત્યપ પામેલા ના બાળકો માટે મહત્વની મદદની જાહેરાત કરી છે. એટલે કે અનાથ બાળકોના વ્હારે ભારતીય ખેલાડી વીરેન્દ્ર […]

સીએમ યોગી આદિત્યનાથ વિશ્વ પર્યાવરણ દિવસ પર 5800 ગ્રામ પ્રધાનોને ઓનલાઈન શપથ લેવડાવશે

લખનઉ : સીએમ યોગી આદિત્યનાથ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગોરખપુરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન રાજ્યની તમામ 58000 ગ્રામ પંચાયતો અને 762 મ્યુનિસિપલ સંસ્થાઓમાં પર્યાવરણ સુરક્ષા માટે ઓનલાઈન માધ્યમથી શપથ લેવડાવવામાં આવશે. તમામ ગ્રામ પ્રધાનો, નગર પંચાયત પ્રમુખો, નગરપાલિકા પ્રમુખો, મેયર અને ગ્રામ પંચાયતો, નગરપાલિકા સંસ્થાઓ સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ પોતે પર્યાવરણને અનુકૂળ […]

વિશ્વ પર્યાવરણ દિવસ : ધોલેરામાં અત્યાર સુધીમાં અંદાજિત 7000 હેક્ટરમાં ચેરનું વાવેતર થયું

અમદાવાદઃ વિશ્વ પર્યાવરણ દિન એટલે 5 જૂનના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં ‘મિષ્ટી’ (મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર સોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ) પ્રોજેક્ટનો પ્રારંભ કરવા જઈ રહ્યાં છે, ત્યારે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના કાદીપુર-ખૂણ ગામમાં પણ જન ભાગીદારીથી ચેરના વાવેતર થકી પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ ‘મિસ્ટી’ પ્રોજેક્ટ પાછળનો હેતુ મેન્ગ્રુવ (ચેર) […]

પર્યાવરણની જાણવણી દરેક વ્યક્તિની ફરજ- પર્યાવરણ દિવસ નિમિતે લેવા જોઈએ આ સંકલ્પ। સવારે

દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. જેનો હેતુ લોકોને પર્યાવરણની સુરક્ષા પ્રત્યે જાગૃત અને સચેત કરવાનો છે. પ્રકૃતિ વગર માનવ જીવન શક્ય નથી. તેથી એ જ્રરુરી છે કે, વૃક્ષો, છોડ, જંગલો, નદીઓ, તળાવો, જમીન, પર્વતોની યોગ્ય માવજત કેટલી જરૂરી છે. આ દિવસની ઉજવણીનો નિર્ણય 1972 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજીત વિશ્વ […]

પપૈયું સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે પરંતુ જો આ વસ્તુઓ સાથે તેનું સેવન કરવામાં આવે તો થાય છે આરોગ્યને નુકશાન

પપૈયાને ઘણી વસ્તુઓ સાથે ખાવાથઈ નુકશાન પણ થાય છે જોઈલો કઈ વસ્તુઓ સાથે પપૈયું ન ખાવું જોઈએ ામ તો દરેક ફળો સ્વાસ્થય માટે ફાયદા કારક હોય જ છે પરંતુ આ ફળ સાથે કો ીબીજી વસ્તુઓ કે ખટાશ ખાવામાં આવે તો તે ફાયદા નુકશાનમાં બલદાય છે.આવી જ વાત કરીશું આજે પપૈયાની કે પપૈયા સાથે શુ ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code