1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઝારખંડ: બે દિવસમાં 11 લોકોના ડૂબવાથી મોત

ઝારખંડમાં છઠ ઉત્સવ દરમિયાન ડૂબી ગયેલા લોકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. પાંચ બાળકો અલગ અલગ સ્થળોએ ડૂબી ગયા હતા અને તેમને બચાવી શકાયા નથી. પોલીસે જણાવ્યું હતું કે આમાંના મોટાભાગના બાળકો છઠ પૂજા દરમિયાન ડૂબી ગયા હતા. એક સગીર અને બે પુરુષો પણ જળાશયોમાં ગુમ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે રાજ્યના હજારીબાગ, […]

કેન્યા: વિદેશી પ્રવાસીઓને લઈ જતું વિમાન ક્રેશ, 12 લોકોના મોત

નવી દિલ્હી: કેન્યાના દરિયાકાંઠાના ક્વાલે વિસ્તારમાં એક નાનું વિમાન ક્રેશ થયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન મસાઈ મારા રાષ્ટ્રીય અભયારણ્યના એક લોકપ્રિય પર્યટન સ્થળ તરફ જઈ રહ્યું હતું. આ દુર્ઘટનામાં બાર લોકોના મોતની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત ડાયાની હવાઈ પટ્ટીથી લગભગ 40 કિમી દૂર ડુંગરાળ અને જંગલી વિસ્તારમાં થયો હતો. ક્વાલે […]

નાગાલેન્ડમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી આરોપીએ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું

નવી દિલ્હી: નાગાલેન્ડના ન્યુલેન્ડ જિલ્લામાં એક પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવી હતી, જેનો આરોપ તેમના પિતરાઈ ભાઈ હતો. મૃતકોમાં 35 વર્ષીય આશાતુલ અને તેના બે બાળકો, 12 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્રનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે હત્યા બાદ, આરોપીએ હથિયારો સાથે ગ્રામ્ય પરિષદ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તપાસ ચાલુ છે […]

રાજુલાના ધારેશ્વર ગામ નજીક ધાતરવાડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ

યુવાનો નદીમાં નહાવા પડ્યા બાદ ડૂબી ગયા, ધારેશ્વરના ગ્રામજનો મદદ માટે દોડ્યા, બોટની મદદ માટે કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી, અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબી જતા તેમને બચાવવા માટે ધારેશ્વરના ગ્રામજનો મદદ માટે દોડ્યા હતા.આ બનાવની જાણ કરાતા  મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. યુવાનોની શોધખોળ […]

ગીર સોમનાથના અતિવૃષ્ટ્રિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા મંત્રીઓ મોઢવાડિયા અને વાજા

કમોસમી વરસાદથી ઉભી થયેલી નુકસાનની પરિસ્થિતિ અંગે ખેતરમાં જઈ નિરીક્ષણ કર્યું, ગોઠણ સમા પાણીમાં ઉતરી વરસાદી સ્થિતિનો ચિતાર મેળવ્યો, ખેડૂતોને મંત્રીઓએ હૈયાધારણાં આપી વેરાવળઃ ગીર સોમનાથમાં વરસાદની સ્થિતિને અનુલક્ષીને વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી  ડૉ.પ્રદ્યુમન વાજાએ વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે બેઠક યોજી […]

ઈરાનમાં અપહરણ કરાયેલા ચારેય ગુજરાતીઓનો છુટકારો, સલામત ભારત પરત ફર્યાં

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર યુવક-યુવતી, જેઓ ઈરાનમાં બંધક બનાવાયા હતા, તે આખરે સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે. આ ચારેય વ્યક્તિઓ ઓસ્ટ્રેલિયા જવાની કોશિશમાં માનવ તસ્કરોની જાળમાં ફસાયા હતા. વિદેશમાં થયેલી આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી હતી, જ્યારે પોલીસે હવે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, […]

ગુજરાતના મુખ્ય સચિવ તરીકે એમ કે દાસની નિયુક્તિ, પંકજ જોશી શુક્રવારે નિવૃત થશે

એમ કે દાસ હાલ CMOમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે, એમ કે દાસ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી છે, એમ કે. દાસે IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક. (ઓનર્સ) ડિગ્રી મેળવી છે અમદાવાદઃ ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોશી આગામી તા.31મી ઓક્ટોબરે નિવૃત થઈ રહ્યા છે. તેમના સ્થાને વરિષ્ઠ IAS અધિકારી એમ.કે. […]

અમદાવાદમાં 47 વોર્ડમાં કૂલ 9.91 લાખ વૃક્ષો નોંધાયા, નવરંગપુરામાં સૌથી વધુ

અમદાવાદમાં વર્ષ 2012માં 6.18 લાખ વૃક્ષો નોંધાયા હતા, શહેરના ગ્રીન કવર વિસ્તારમાં થયો વધારો, ખાડિયામાં 782 અને કૂબેરનગરમાં માત્ર 209 વૃક્ષો અમદાવાદઃ શહેરમાં વૃક્ષોથી આચ્છાદિત કરીને ગ્રીન કવર વધારવા માટે દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે. શહેરમાં હાલ વૃક્ષોની ગણતરી કરવામાં આવી છે. શહેરમાં 9.91 લાખ વૃક્ષો છે. જેમાં નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ 1.80 લાખ […]

ગુજરાતમાં લગ્નસરાની સીઝન 16મી નવેમ્બરથી શરૂ થશે, લગ્નો માટે માત્ર 40 જ મુહૂર્ત

16 નવેમ્બરથી 14 મે, 2026 સુધી લગ્નસરાની સિઝન ચાલશે, ધનારક કમુરતા: 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી, 25 જુલાઇથી ચાતુર્માસ શરૂ થઇ જતાં લગ્નની સિઝન પૂરી થઇ જશે,   અમદાવાદઃ દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ હવે 2જી નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશીએ દેવ પોઢી જાય છે અને આ દિવસે શુભ કાર્યોના મુહૂર્ત ખુલી જતા હોય છે. પણ […]

હ્રદયરોગના દર્દીને મૃત જાહેર કરાયા બાદ 15 મીનીટ પછી હ્રદય ધબકવા લાગ્યું

સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં અંકલેશ્વરથી દર્દીને સારવાર માટે લવાયો હતો, સારવાર દરમિયાન હૃદય બંધ પડ્યુ અને ECG મોનિટર પર ‘સ્ટ્રેટ લાઇન‘ દેખાવા લાગી, તબીબોએ રહ્યુ, મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ આ અત્યંત દુર્લભ ઘટના છે, સુરતઃ શહેરની ન્યુ સિવિલ હોસ્પિટલમાં એક હ્રદયરોગના દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાગ દરમિયાન દર્દીનું હ્રદય ધબકવાનું સંપૂર્ણપણે બંધ થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code