1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ચીનમાં રાજનાથ સિંહે રશિયા અને બેલારુસના સંરક્ષણ પ્રધાનો સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ SCO સભ્ય દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં હાજરી આપવા માટે ચીનના કિંગદાઓ શહેર પહોંચેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રશિયા અને બેલારુસના તેમના સમકક્ષો સાથે અલગ-અલગ બેઠકો કરી હતી. આ દ્વિપક્ષીય બેઠકોમાં, ક્ષેત્રમાં પડકારો અને સુરક્ષા જોખમો તેમજ સંરક્ષણ સહયોગ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. રાજનાથ સિંહે રશિયાના સંરક્ષણ પ્રધાન આન્દ્રે બેલોસોવ સાથે મુલાકાત […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ‘MSME દિવસ’ ની અધ્યક્ષતા કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ શુક્રવારે ‘MSME દિવસ’ ની અધ્યક્ષતા કરશે. રાષ્ટ્રપતિ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં દેશભરના MSMEને સંબોધિત કરશે. CGTMSE દ્વારા MSMEને આપવામાં આવેલી 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવશે. આ દરમિયાન, સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોના વિલંબિત ચુકવણી સંબંધિત ફરિયાદોના ઓનલાઈન નિરાકરણ માટે એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે. સૂક્ષ્મ, […]

મહાપ્રભુ શ્રી જગન્નાથને મારી પ્રાર્થના છે કે સમગ્ર વિશ્વમાં શાંતિ, મિત્રતા અને સ્નેહનું વાતાવરણ રહે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ આ ખાસ દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા પર જાય છે. ઓડિશાના પુરીમાં વિશ્વની સૌથી મોટી રથયાત્રા કાઢવામાં આવે છે. આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત વિવિધ કેન્દ્રીય મંત્રીઓએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશ અને વિદેશમાં રહેતા ભક્તોને આ શબ્દો સાથે શુભકામનાઓ પાઠવી રાષ્ટ્રપતિ […]

અમદાવાદ રથયાત્રાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી.ત્યાર બાદ મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી […]

જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં અમિત શાહ સહભાગી થયા

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે 148મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ, ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં હતા. દેશભરના લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દૃઢ આસ્થા છે. પ્રતિ વર્ષ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી પ્રતિવર્ષ પોતાના ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે. ત્યારે રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી […]

રથયાત્રામાં ગાંધી પોળ પાસે ત્રણ ગજરાજ બેકાબુ બન્યા, મહાવતે હાથી પર કાબુ મેળવ્યો

ગજરાજ બેકાબૂ થતાં લોકોમાં નાસભાગ મચી, ઈન્જેક્શન આપી એક હાથીને કાબૂમાં લેવાયો, પોલીસ-સ્વયંસેવકોને સીસોટી ન વગાડવા સૂચના અપાઈ અમદાવાદ: શહેરમાં આજે અષાઢી બીજના દિને ભગવાન જગન્નથાજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી  નગરચર્યાએ નિકળ્યા છે. શહેરના પરંપરાગત માર્ગે ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષ સાથે રથયાત્રા આગળ વધી રહી છે. ભાવિકો જગદિશના દર્શન કરવા અધિરા બન્યા છે. રથયાત્રા […]

ભગવાન જગન્નાથજી ભાવિકોને દર્શન આપવા માટે પરિક્રમાએ નિકળ્યા, દર્શન માટે લોકો ઉમટી પડ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિન્દ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો, વહેલી પરોઢે ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી, 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા સાથે થયાત્રાનો પ્રારંભ અમદાવાદઃ આજે અષાઢી બીજના શુભદિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી ભાવિકોને દર્શન આપવા […]

વિસ્ફોટક બેસ્ટમેન પૃથ્વી શો હવે અન્ય રાજ્યમાંથી ક્રિકેટ રમશે

ભારતીય ટીમની બહાર રહેલા 25 વર્ષીય બેટ્સમેન પૃથ્વી શોને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) તરફથી બીજા રાજ્ય સંગઠન માટે રમવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળ્યું છે. પૃથ્વીએ MCA પાસેથી NOC માંગ્યું હતું જેથી તે ક્રિકેટર તરીકે પ્રગતિ અને વિકાસ માટે નવી સ્થાનિક ટીમ સાથે કરાર કરી શકે. MCA સચિવ અભય હડપે આ બાબતે જણાવ્યું હતું […]

રોહિત શેટ્ટીની ફિલ્મમાં આ સુપરસ્ટાર પોલીસ અધિકારી તરીકે જોવા મળશે

ફિલ્મપ્રેમીઓની નજર રોહિત શેટ્ટી અને કોપ યુનિવર્સ પર છે. જોકે તેમની છેલ્લી ફિલ્મ સિંઘમ અગેન હતી, જેમાં અજય દેવગન કંઈ ખાસ કરી શક્યા ન હતા. પરંતુ હાલ માટે, ચાહકોએ બંનેને સાથે જોવા માટે રાહ જોવી પડશે. કારણ કે રોહિત શેટ્ટી હાલમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાની બાયોપિક પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં, […]

ઓછા સમયમાં ઝટપટ બનાવો આ સ્વાદિષ્ટ વાનગીઓ, જાણો રેસીપી

આજકાલ લોકોના જીવનમાં ભાગદોડ વધી ગઈ છે, તેથી કલાકો સુધી રસોડામાં રાંધવું સરળ નથી. આ કારણે લોકો બહારનો ખોરાક ખાય છે. બહાર વધુ પડતું ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, તમે કેટલીક વાનગીઓ અજમાવી શકો છો જે ઓછા સમયમાં સરળતાથી તૈયાર થઈ શકે છે. ફ્રાઈડ રાઇસઃ તમે બચેલા ભાતમાંથી ફ્રાઈડ રાઇસ બનાવી શકો છો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code