1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાકિસ્તાનની સરહદ પાસે ભારતનો સૌથી મોટા સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ત્રિશૂલ’ની શરૂઆત

નવી દિલ્હી: ભારતે આજે ગુરુવારથી પાકિસ્તાનની સરહદની નજીક તેના અત્યાર સુધીના સૌથી મોટા સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ત્રિશૂલ’ ની શરૂઆત કરી છે. આ ટ્રાઈ-સર્વિસ (આર્મી, નૌસેના અને વાયુસેના) અભ્યાસ 10 નવેમ્બર સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 3 નવેમ્બરથી આ અભ્યાસ તેની વાસ્તવિક ગતિ પકડશે. આ ‘ઓપરેશન સિંદૂર’ પછીનો ભારતનો પ્રથમ મોટો સૈન્ય અભ્યાસ છે. ત્રિશૂલ અભ્યાસનો […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સંબંધોના આરોપસર બે શિક્ષકોને બરતરફ કરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આતંકવાદીઓ સાથેના સંભવિત સંબંધોના આરોપોને આધારે રાજ્યના શિક્ષણ વિભાગના બે કર્મચારીઓને બરતરફ કરી દીધા છે. બરતરફ કરાયેલા બંનેની ઓળખ ગુલામ હુસૈન અને માજિદ ઇકબાલ ડાર તરીકે થઈ છે. બંને શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન પીડીપી અધ્યક્ષ અને પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ આ નિર્ણયની ટીકા કરતાં […]

શ્રેયસ અય્યરની તબિયતમાં સુધારો, સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છકોનો માન્યો આભાર

ભારતીય વનડે ટીમના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરે ઈજામાંથી સ્વસ્થ થવા દરમિયાન તેના શુભેચ્છકોના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે ઐયરને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે શ્રેયસ અય્યરે ફિટનેસ અપડેટ આપ્યું છે. શ્રેયસ અય્યરે ગુરુવારે (30 ઓક્ટોબર) તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું […]

મધ્યપ્રદેશ: પીથમપુરમાં નિર્માણાધીન રેલ્વે પુલ પરથી વાહનો પર ક્રેન પડી, 2 લોકોના મોત

નવી દિલ્હી: મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પીથમપુર ઔદ્યોગિક વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બની. પીથમપુર સેક્ટર 3 માં નિર્માણાધીન સાગૌર રેલ્વે પુલ પર કામ કરતી ક્રેન અચાનક પલટી ગઈ. એક ટાટા મેજિક અને એક પિકઅપ ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. બે ક્રેન પીથમપુર સેક્ટર 3 માં સ્થિત નિર્માણાધીન સાગૌર રેલ્વે બ્રિજના […]

નાગપુરમાં ખેડૂત આંદોલનના કારણે 30 કિમી લાંબો ટ્રાફિક જામ, CM ફડણવીસ સાથે મુલાકાત

મુંબઈ: નાગપુરમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કારણે નાગપુર-વર્ધા હાઇવે પર 30 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના આદેશ અને સરકાર દ્વારા મોકલવામાં આવેલા બે મંત્રીઓ સાથેની ચર્ચા બાદ, આંદોલનકારીઓ મુંબઈ આવીને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવા સંમત થયા છે. પરંતુ તેમનો વિરોધ હાઇવેને બદલે જમીન પર ચાલુ રહેશે. જો ગુરુવારની વાટાઘાટોમાં લોન માફી […]

મુંબઈમાં નકલી વૈજ્ઞાનિક ઝડપાયો, આરોપી પાસેથી પરમાણુ ડેટા અને 14 નકશા મળ્યા

મુંબઈઃ દેશના અગ્રણી પરમાણુ સંશોધન કેન્દ્ર ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)ના વૈજ્ઞાનિક તરીકે ઓળખ આપી લોકોને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિને મુંબઈ પોલીસે ઝડપ્યો છે. પોલીસે આરોપીની પાસેથી પરમાણુ સંબંધિત ડેટા અને 14 નકશા જપ્ત કર્યા છે. હાલમાં આ દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે કે તેમાં કોઈ ગોપનીય અથવા સંવેદનશીલ માહિતી તો નથી ને. પ્રાપ્ત માહિતી અનુસાર, […]

સરદાર પટેલ માત્ર નેતા નહોતા, પરંતુ એક વિચારધારા હતાઃ અમિત શાહ

પટનાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે અને રાજકીય પાર્ટીઓ દ્વારા રેલીઓ અને સભાઓ ગજવવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ હાલમાં પટણામાં છે, જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ પ્રેસ કોન્ફરન્સ મુખ્યત્વે 31 ઑક્ટોબર – રાષ્ટ્રીય એકતા દિવસ (સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ)ને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી. અમિત શાહે જણાવ્યું […]

બ્રાઝીલઃ ડ્રગ્સ કોર્ટેલ અને પોલીસ વચ્ચે અથડામણમાં 119ના મોત, પોલીસ કાર્યવાહી સામે ઉઠ્યાં સવાલ

બ્રાઝીલની રાજધાની રિયો ડી જનેરિયોમાં તાજેતરમાં થયેલી પોલીસ કાર્યવાહીએ સમગ્ર શહેરને દચાવી નાંખ્યું છે. ડ્રગ્સ કાર્ટેલ વિરુદ્ધ હાથ ધરાયેલું આ ઓપરેશન અત્યાર સુધીનું સૌથી મોટું ગણાય છે. આ હિંસક અથડામણમાં 119 લોકોના મોત થયા છે. બીજી તરફ મૃતકોના પરિવારજનોએ તેમના સ્વજનોની લાશો રસ્તા કિનારે લાઈનમાં મૂકી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે શહેરમાં ભય અને આક્રોશનું […]

પાકિસ્તાન ગાઝામાં હમાસના ખાતમા માટે 20 હજાર સૈનિક મોકલશે, મુનીરની મોસાદ સાથે બેઠક યોજાઈ

પાકિસ્તાન ગાઝા પટ્ટીમાં ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ (ISF) હેઠળ 20,000 સુધીના સૈનિક મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ ફોર્સની રચના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ પર થઈ રહી છે, અને તેનો મુખ્ય હેતુ હમાસનો અંત લાવવો અને વિસ્તારમાં સ્થિરતા લાવવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ નિર્ણય પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીર, અમેરિકાની CIA અને ઇઝરાઇલની […]

દાઉદ ઈબ્રાહિમને જીવનમાં ક્યારેય જોયો નથીઃ મમતા કુલકર્ણી

ગોરખપુર: 90ના દાયકાની બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી રહી ચૂકેલી અને હવે સાધ્વી બનેલી મમતા કુલકર્ણી ફરી એક વાર ચર્ચામાં આવી છે. ગોરખપુરના પીપીગંજ ખાતે યોજાયેલા કિન્નર અખાડાના છઠ્ઠ ભજન કાર્યક્રમમાં હાજર રહેલી મમતાએ મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં દાઉદ ઇબ્રાહિમ સાથેના સંબંધના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. મમતાએ કહ્યું, “મારો દાઉદ ઇબ્રાહિમ સાથે દૂર સુધી કોઈ સંબંધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code