1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

અમરનાથ યાત્રા પર જનારા ભક્તો માટે સારા સમાચાર,1લી એપ્રિલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ!

શ્રીનગર:અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે.વાસ્તવમાં બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 1લી એપ્રિલથી શરૂ થઈ શકે છે. અધિકારીઓનું કહેવું છે કે 1 એપ્રિલને સંભવિત તારીખ તરીકે ગણવામાં આવી રહી છે કારણ કે ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી અમરનાથ શ્રાઈન બોર્ડના સભ્યોની બેઠક હજુ સુધી યોજાઈ નથી. સાથે જ એવો પણ અંદાજ […]

કેન્દ્ર સરકારે અગ્નિવીર માટે 10 ટકા અનામતની કરી જાહેરાત, ચાર વર્ષની સેવા બાદ સેનામાં ભરતી 

કેન્દ્ર સરકારે અગ્નિવીર માટે અનામતની કરી જાહેરાત 10 ટકા અનામત અપાશે ચાર વર્ષની સેવા બાદ સેનામાં ભરતી  પાક્કી દિલ્હીઃ- કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજના વિકસાવ્યા બાદ હવે અનામતની જાહેરાત કરી છે, જાણકારી પ્રમાણે કેન્દ્ર એ એક મહત્વપૂર્ણ પગલામાં, કેન્દ્ર સરકારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ માં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવરો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે અને […]

પીએમ મોદીએ “મહિલાઓના આર્થિક સશક્તિકરણ” પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મહિલાઓનું આર્થિક સશક્તિકરણ” વિષય પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું.કેન્દ્રીય બજેટ 2023માં જાહેર કરાયેલી પહેલોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટેના વિચારો અને સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા આયોજિત 12 બજેટ પછીના વેબિનારની શ્રેણીની આ 11મી છે. વડાપ્રધાનએ ખુશી વ્યક્ત કરી કે દેશે આ વર્ષના બજેટને 2047 સુધીમાં વિકાસ ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે એક શુભ શરૂઆત તરીકે જોયું […]

લોકસભા સ્પીકર ઓમ બિરલા 11 થી 15 માર્ચ દરમિયાન યોજાનારી IPUની 146મી એસેમ્બલીમાં હાજરી આપવા બહેરીન પહોંચ્યા

  લોકસભાના સ્પિકર પહોચ્યા બહેરીન ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. દિલ્હીઃ-   લોકસભાના સ્પીકર ઓમ બિરલા શુક્રવારે બહેરીનની રાજધાની મનામા પહોંચી ચૂક્યા છે ઉલ્લેખનીય છે કે  11 થી 15 માર્ચ દરમિયાન યોજાનારી ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU)ની 146મી એસેમ્બલીમાં હાજરી આપવા માટે ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. આ સહીત ઓમ બિરલા આજે IPUના પ્રમુખ દુઆર્ટે […]

કોરોના બાદ H3N2 વાયરસનો કહેર,દેશમાં અત્યાર સુધીમાં 6 લોકોએ ગુમાવ્યા જીવ

બેંગલુરૂ:કોરોના પછી હવે H3N2 વાયરસ (ઈન્ફ્લુએન્ઝા વાયરસ) ફેલાવા લાગ્યો છે.H3N2 વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં H3N2 વાયરસના કારણે મૃત્યુની પુષ્ટિ થઈ છે.જોકે, પ્રાથમિક તપાસમાં આ વાત સામે આવી હોવાનું સૂત્રોનું કહેવું છે.જોકે, H3N2 થી મૃત્યુનું કારણ નક્કી કરવા માટે વધુ તપાસની જરૂર છે. મૃતક […]

છેલ્લા 20 વર્ષ બાદ નાગાલેન્ડમાં યોજાશે નગરપાલિકાની ચૂંટણી – મહિલાઓને 33 ટકા અપાશે અનામત

20 વર્ષ પછી નાગાલેન્ડમાં નગરપાલિકાની ચૂંટણી મહિલાઓને 33 ચકા અપાશે અનામત દિલ્હીઃ છેલ્લા 20 વર્ષ પછી નાગાલેન્ડમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેની જાહેરાત કરવામાં આવી ચૂકી છે, રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક શહેરી સંસ્થાઓની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. પંચે કહ્યું છે કે રાજ્યની 39 સ્થાનિક શહેરી સંસ્થાઓમાં ચૂંટણી યોજાશે. આ સાથે જ મહત્વની […]

મહિલા આરક્ષણ બિલના સમર્થન દિલ્હીમાં આજે કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન

દિલ્હીઃ- આજે 18 દળો મળીને દિલ્હીમાં કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. ભારત રાષ્ટ્ર સમિતિ આજે  રાજધાની નવી દિલ્હીમાં મહિલા અનામત બિલના બહાને 18 વિપક્ષી પક્ષોને એકત્ર કરીને આ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ પક્ષોએ મહિલા આરક્ષણ બિલને પાસ કરાવવાનો પ્રયાસ કર્યો છે. હું તે બધાનો આભાર માનું […]

પીએમ મોદી ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનના રાષ્ટ્રીય પ્લેટફોર્મના ત્રીજા સત્રનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 માર્ચ, 2023ના રોજ સાંજે 4:30 વાગ્યે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે નેશનલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (એનપીડીઆરઆર)ના ત્રીજા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્લેટફોર્મના ત્રીજા સત્રની મુખ્ય થીમ એ છે કે “બદલાતા વાતાવરણમાં સ્થાનિક સ્થિતિસ્થાપકતા બનાવવી”. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારના વિજેતાઓને સન્માનિત કરશે. 2023 પુરસ્કારના વિજેતા ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ઓએસડીએમએ) અને […]

કેરળ રાજ્યમાં ગરમીનો પ્રકોપ – કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 50ને પાર પહોંચ્યો

કેરળ રાજ્યમાં ગરમીનો કહેર અનેક વિસ્તારોમાં તાપમાન 50 ડિગ્રીને પાર દેશભરમાં ક્યાંક વરસાદના ઝાપટાઓ પડી રહ્યા છે તો મોટાભાગના રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છએ માર્ચની શરુઆતથી જ અનેક રાજ્યમાં ગરમીએ માજા મૂકી છે.જો કેરળની વાત કરીએ તો હાલ કેરળમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. કેરળ, જે થોડા મહિનાઓ પહેલા ભારે વરસાદથી ઝઝૂમી રહ્યું હતું,પરંતુ […]

ભારત અને અમેરિકાએ વ્યૂહાત્મક વેપાર સંવાદ શરૂ કરવાનો નિર્ણય લીધો

દિલ્હી:ભારત અને અમેરિકાએ ગુરુવારે એક મહત્વપૂર્ણ પગલું લેતા નિકાસ નિયંત્રણોને પહોંચી વળવા, ઉચ્ચ તકનીકી વાણિજ્યને વધારવા અને ટેક્નોલોજી ટ્રાન્સફરની સુવિધા માટે વ્યૂહાત્મક વેપાર સંવાદ શરૂ કરવાનું નક્કી કર્યું.વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિદેશમંત્રી એસ. જયશંકર અને મુલાકાતે આવેલા યુએસ કોમર્સ સેક્રેટરી જીના રાયમોન્ડો વચ્ચેની બેઠકમાં વાટાઘાટો માટે નવું માળખું શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code