ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને પોર્ટર પુરસ્કાર અનેયાત – કોવિડ મેનેજમેન્ટના પ્રયાસોને માન્યતા આપવા બદલ પ્રાપ્ત થઈ સિદ્ધિ
કેન્દ્રીય આરોગ્ય અને કલ્યાણ મંત્રાલયની ઉપલબ્ધિ કોરોનામાં સફળ સંચાલનને લઈને પોર્ટર પુરસ્કાર અનેયાત દિલ્હીઃ- કોરોના સમયગાળઆ દરમિયાન ભારતના આરોગ્યમંત્રાલયે ખાસ તકેદારીના પગલા લીધા અનેક સૂચનાઓ આપીને કોરોનાના નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રીય કર્યું સાથે જ વેક્સિનેશનને વેગ આપ્યો સરવાળે તમામ મોર્ચે કોરોના સામે ભારતે જંગ જીતી ત્યારે હવે આ બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને […]