1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

તહેવારને ધ્યાનમાં લેતા રેલવે વિભાગએ લીધો મહત્વનો નિર્ણય  

દિલ્હી:ધૂળેટીના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે 4 અનશિડ્યુલ ટ્રેનો દોડાવવામાં આવી છે.નોંધનીય છે કે ધૂળેટીના કારણે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોનો ઘણો ધસારો રહે છે.સોમવારે પ્રથમ ટ્રેન અમૃતસર સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ અમૃતસરથી રવાના થઈ હતી, જ્યારે બીજી ટ્રેન પટના સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ જમ્મુ તાવી રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. […]

પીએમ મોદી 10મી માર્ચે નેશનલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનના ત્રીજા સત્રનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી માર્ચ, 2023ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે નેશનલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (NPDRR)ના ત્રીજા સત્રનું ઉદ્ઘાટન કરશે. NPDRRના ત્રીજા સત્રની થીમ “બદલાતી આબોહવામાં સ્થાનિક સ્થિતિસ્થાપકતાનું નિર્માણ” છે.જે ભારતના વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલા 10-પોઇન્ટ એજન્ડા સાથે સંરેખિત છે, સ્થાનિક ક્ષમતાઓનું નિર્માણ કરવા માટે, ખાસ કરીને આબોહવા પરિવર્તનના પગલે ઝડપથી બદલાતી આપત્તિના જોખમના દૃશ્યના સંદર્ભમાં. NPDRRમાં કેન્દ્રીય […]

રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોરદાર વાવાઝોડું ફૂંકાયું – ક્યાંક પતરાઓ ઉડ્યા તો ક્યાંક ઘૂળની ડમરી ઉડતી જોવા મળી

રાજ્યના અનેક વિસ્તારમાં વાવાઝોડું ફૂંકાયું ઘૂળના વંટોળ ઉડતા જોવા મળ્યા અમદાવાદઃ- હવામાન વિભાગે હોળીના પર્વ પર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે તો આજરોજ હોળી પહેલા જ રાજ્યના ઘણા વિસ્તારોમાં જોરદાર વાવાઝોડું ફૂંકાયું છે,કેટલીક જગ્યાએ તો છાપરાઓ ઉડતા જોવા મળી રહ્યા છે તો ક્યાંક ઘૂળની ડમરીઓ ઉડી રહી છે હવામાં ઘૂળ ઉડવાના કારણે કઈજ […]

હોળી અને શબે-બારાતને લઈને રાજધાનીમાં સખ્ત પોલીસ બંદોબસ્ત, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને સતર્ક

શબે બરાત અને હોળીને લઈને દિલ્હી પોલીસ એલર્ટ કોઈ ઘટના ન ઘટે તે માટે પોલીસ સતર્ક બની દિલ્હીઃ- આવતી કાલે સમગ્ર દેશમાં હોળઈનો પ્રવ મનાવાઈ રહ્યો છએ તો સાથે જ ઈસ્લામિક તહેવાર શેબે બરાત પણ છે આ જોતા દેશની રાજધાની દિલ્હીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ અપ્રિય ઘટના ન બને. પોલીસ […]

દિલ્હીના આપના મંત્રી મનીષ સિસોદિયાની હોળી થશે જેલમાં – 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા આપના મંત્રી   મંત્રી મનીષ સિસોદિયાની હોળી થશે જેલમાં  દિલ્હીઃ- દિલ્હીના આપના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મંત્રી મનીષ સિસોદીયા પર મુસીબતનો પહાડ તૂટ્યો છે તેમણે મંત્રી પદમાંથી રાજીનામુ આપી દીઘુ છે જો કે હવે મંત્રી નથી રહ્યા સાથે જ તેઓ આવનારો તહેવાર હોળી પણ જેલમાં મનાવવા જઈ રહ્યા છે. જાણકારી પ્રમાણે […]

આ નવા વાયરસની ઝપેટમાં દિલ્હી,જાણો આ વાયરસ વિશે

દિલ્હી:રાજધાની દિલ્હી આ દિવસોમાં ફ્લૂની ઝપેટમાં છે.દિલ્હીમાં શરદી અને ઉધરસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. જો કે, માત્ર દિલ્હી જ નહીં, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં આ કેસ વધી રહ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી સતત ઉધરસ અને તાવ સાથે ઉધરસનું કારણ ‘ઈન્ફ્લુએન્ઝા A’ ‘H3N2’ […]

કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પાનું હેલિકોપ્ટર હવામાં ચક્કર મારતું રહ્યું,લેન્ડિંગમાં આવી સમસ્યા

કર્ણાટકના પૂર્વ સીએમ સાથે ગૂર્ઘટના થતા ટળી પૂર્વ સીએમનું હેલિકોપ્ટર હવામાં ગોતા મારતું રહ્યું બેંગલુરુઃ- કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સાથે દૂર્ઘટના થતા થતા ટળી છે જાણકારી પ્રમાણે તેમને લઈને  જઈ રહેલા હેલિકોપ્ટરને લેન્ડિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.વધુ વિગત પ્રમાણે આવી રહ્યું છે કે હેલિપેડ ગ્રાઉન્ડમાં કચરો અને પ્લાસ્ટિક શીટ્સના કારણે હેલિકોપ્ટર લેન્ડ થઈ […]

પીએમ મોદીએ આરોગ્ય અને તબીબી સંશોધન પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આરોગ્ય અને તબીબી સંશોધન’ વિષય પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું. કેન્દ્રીય બજેટ 2023માં જાહેર કરાયેલી પહેલોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટેના વિચારો અને સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા આયોજિત 12 બજેટ પછીના વેબિનારની શ્રેણીમાંથી આ નવમી છે. સભાને સંબોધતા,વડાપ્રધાનએ કહ્યું કે આરોગ્ય સંભાળને કોવિડ પહેલા અને કોવિડ પછીના રોગચાળાની સિસ્ટમના સંદર્ભમાં જોઈ શકાય છે. તેમણે કહ્યું […]

રિવર રાફ્ટિંગના શોખીનો માટે ખરાબ સમાચાર,આ દિવસે ઋષિકેશમાં રાફ્ટિંગ પર પ્રતિબંધ

દહેરાદુન:હોળીના અવસર પર ઋષિકેશમાં ગંગા નદીમાં રિવર રાફ્ટિંગ કરવાની યોજના બનાવી રહેલા લોકો માટે નિરાશાજનક સમાચાર છે.ઋષિકેશમાં ધૂળેટીના દિવસે 8 માર્ચે રિવર રાફ્ટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ નિર્ણય ત્યાં જમા થતી ભીડને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ખરેખર,પર્યટનની મોસમ શરૂ થઈ ગઈ છે અને દેશ-વિદેશના પ્રવાસીઓ યાત્રાધામ ઋષિકેશમાં પહેલેથી જ હાજર છે.બધી હોટેલો ભરાઈ […]

અરુણાચલ પ્રદેશના ઘારાસભ્યની પીએમ મોદીને ચાઈનિઝ CCTV પર પ્રતિબંધ મૂકવાની વિનંતી,કહ્યું આ માધ્યમ દ્રારા ચીન જાસૂસી કરે છે

અરુણાચલ પ્રદેશના નેતાનો પીએમ મોદીને પત્ર કહ્યું ચાઈનિઝ સીસીટીવી બંધ કરવા જોઈએ આ માધ્યમથી ચીન ભારતમાં જાસૂસી કરે છે ગુહાવટીઃ- ચીન સતત ભારત પર પેની નજર રાખી રહ્યું છે આવી સ્થિતિમાં ચીન પર ભારતની પણ નજર છે જો કે તાજેતરમાં  અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્યએ વડા પ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે જેમાં ચાઈનિઝ સીસીટીવી કેમેરા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code