1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

આ રાજ્યમાં કુતરાઓ પાળવા માટે બનાવાયા નિયમ , હવે કુતરાઓ પાળતા માલિકોએ રાખવું પડશે ધ્યાન

કુતરા પાળનારાઓ માટે નિયમો ઉત્તરપ્રદેશે લાગુ કર્યા માલિક માટે નિયમ લખનૌઃ- દેશભરમાં ઘણી જગ્યાઓ પર કુતરાઓ ગલીઓમાં શેરીોમાં રોડ રસ્તાઓ પર રખડતા જોવા મળે છે, તો વળી કુતરા પાળવાના શોખીનો પણ એટલા જ છે,જો કે હવે જે લોકો ઉત્તરપ્રદેશમાં રહેતા છે અને કુતરાઓ પાળી રહ્યા છે તેના સામે સખ્ત નિયમો લાગૂ કરાયા છે. ઉત્તર પ્રદેશમાં […]

મિઝોરમ: અમિત શાહ 17 માર્ચે આસામ રાઈફલ્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે,સીએમ જોરમથંગાએ આપી માહિતી  

આઈજોલ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 માર્ચે મિઝોરમમાં આસામ રાઈફલ્સ (AR)ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.મુખ્યમંત્રી જોરામથંગાએ મંગળવારે આ માહિતી આપી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,શાહ આઈઝોલ નજીક જોખોસાંગ ખાતે એઆર સંકુલનું ઉદ્ઘાટન કરશે.આઈઝોલની મધ્યમાં સ્થિત આસામ રાઈફલ્સના કેમ્પને અહીંથી 15 કિમી દૂર સ્થાનાંતરિત કરવું, નવેમ્બર 2018 માં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) […]

કોલકાતામાં એડેનોવાયરસનો કહેર! 9 મહિનાના બાળક સહિત બે બાળકોના શ્વાસ સબંધી સંક્રમણને કારણે મોત

કોલકાતા: દેશમાં અવનવા વાયરસો દસ્તક આપી રહ્યા છે.ત્યાં હવે કોલકાતામાં એડેનો વાયરસે  કહેર મચાવ્યો છે.કોલકાતાની બે સરકારી હોસ્પિટલોમાં શ્વાસ સબંધી સંક્રમણને કારણે વધુ બે નવજાતનાં મોત થયાં છે.સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. જો કે, તેમણે એમ પણ કહ્યું કે અત્યારે એ સ્પષ્ટ નથી કે આ મૃત્યુ માટે એડેનોવાયરસ જવાબદાર છે કે કેમ.અધિકારીના […]

1 લી માર્ચથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા માટે કેબિનેટે આપી મંજૂરી – પેન્શનરો માટે મોંઘવારી રાહત

આવતી કાલથી કેન્દ્રીય કર્મીઓને પગારમાં વધારો કેબિનેટે આપી મંજૂરી  પેન્શનરો માટે મોંઘવારી રાહત દિલ્હીઃ હોળઈના તહેવાર પહેલા જ ગઈ કાલે કેન્દ્રએ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો બેંકમાં જમા કરાવ્યો અને ખેડૂતોને ખુશ કરી દીધા ત્યારે હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે પણ સારા સમાચાર સામે આવ્યા છએ જે પ્રમાણે આવતી કાલથી એટલે કે 1લી માર્ચછી કેન્દ્રીય […]

અગ્નિવીર યોજનાના નિયમોમાં મોટા ફેરફારો,આર્મી ભરતી રેલીને વર્ષમાં માત્ર એક જ તક મળશે

દિલ્હી:ભારતીય સેનામાં જોડાવા માંગતા ઉમેદવારો આ વર્ષથી વર્ષમાં માત્ર એક જ વખત ભરતી રેલી માટે અરજી કરી શકશે.ભારતીય સેનામાં ભરતી પ્રક્રિયામાં અન્ય ઘણા મોટા ફેરફારો થયા છે.રાજસ્થાનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ભરતી) બ્રિગેડિયર જગદીપ ચૌહાણે માહિતી આપી હતી કે આ વર્ષથી ઉમેદવારો વર્ષમાં માત્ર એક જ વાર ભરતી રેલી માટે અરજી કરી શકશે. તે જ સમયે, […]

સચિન તેંડુલકરના 50માં જન્મદિવસે તેમને મળશે ખાસ ભેંટ- મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવશે તેમની પ્રતિમા

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત થશે તેંડુલકર સચિનની પ્રતિમા પોતે સચિન તેંડુલકરે પોતે જ આપી માહિતી દિલ્હીઃ- ક્રિકેટ જગતના બેતાજ બાદશાહ ગણાતા સચિન તેંમના 50મા જન્મ દિવસ પર ખાંસ ભેંટ મળવા જઈ રહી છે. જાણકારી અનુસાર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. મશહુર ક્રિકેટરની નિવૃત્તિના દસ વર્ષ બાદ તેમને આ ખાસ સમ્માન મળવા જઈ […]

ISRO એ ચંદ્રયાન-3 મિશન માટે મહત્વપૂર્ણ એન્જિનનું પરીક્ષણ કર્યું,આ પરીક્ષણ એક માઈલસ્ટોન સાબિત થશે 

દિલ્હી:ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણ વાહનના ક્રાયોજેનિક ઉપલા તબક્કાને શક્તિ આપતા CE-20 ક્રાયોજેનિક એન્જિનનું ફ્લાઇટ સ્વીકૃતિ તાપ પરીક્ષણ સફળ રહ્યું છે.ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આ જાણકારી આપી છે.ISRO એ માહિતી આપી હતી કે 24 ફેબ્રુઆરીના રોજ, તમિલનાડુના મહેન્દ્રગિરી ખાતે ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સના હાઇ એલ્ટિટ્યુડ લોન્ચ સેન્ટર ખાતે 25 સેકન્ડના ચોક્કસ સમયગાળા માટે ફ્લાઇટ સ્વીકૃતિ તાપ […]

પીએમ મોદીએ ‘ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇઝ ઓફ લિવિંગ’ વિષય પર યોજાયેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇઝ ઓફ લિવિંગ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ પાંચમો વેબિનાર યોજાયો હતો. આ વેબિનારમાં સંબોધન આપતા વડાપ્રધાનએ […]

આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારની સખ્ત કાર્યવાહીને લઈને અમેરિકાના રિપોર્ટમાં ભારતના થયા વખાણ

આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારના કાર્યોની સરહાના યુએસ રિપોર્ટમાં ભારતના આ કામના થયા વખાણ દિલ્હીઃ- જ્યારથી દેશની સત્તા પર પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આવ્યા છે એ ત્યારથી દરેક મોર્ચે દેશ સતત આગળ વધી રહ્યો છે આ બાદ કાશ્મીરનો ખાસ દરજજોપણ સમાપ્ત કરી ત્યાના લોકોને સગવડ પુરી પાડવામાં આવી છે સાથે જ નિડરતાથી જીવતા શીખવાયું છે આતંકવાદ સામે કલમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code