1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

અયોધ્યામાં 21 થી 30 માર્ચ દરમિયાન રામજન્મ મહોત્સવનું આયોજન કરવામાં આવશે

લખનઉ:અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી રહેલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ચૈત્રી નવરાત્રી દરમિયાન 21 થી 30 માર્ચ દરમિયાન અયોધ્યામાં 10 દિવસીય ‘રામ જન્મ મહોત્સવ’નું આયોજન કરશે.રામ મંદિર ટ્રસ્ટે મંગળવારે મોડી સાંજે તેના ટ્વિટર હેન્ડલ પરથી તહેવારનું સત્તાવાર પોસ્ટર બહાર પાડ્યું છે. ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું કે રમતગમતની સ્પર્ધાઓમાં ‘રન ફોર રામ’ મેરેથોન દોડ, […]

‘જમીનના બદલામાં નોકરી’ કેસમાં લાલુ પ્રસાદ યાદવ,  રાબડી દેવી અને મીસા ભારતીને રાહત

લાલુ પ્રસાદ યાદવને રાહ જમીન બદલામાં નોકરી કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી અને ,માસીભારતીને રાહત દિલ્હીઃ-  જનતા દળના નેતા અને ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતીને કથિત નોકરી માટે જમીન કૌભાંડ સંબંધિત કેસમાં દોષિત ઠેરવ્યા બાદ આજે દિલ્નીહી રાઉઝ એવન્યુ કોર્ટે […]

દિલ્હી હવે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર નથી,ભારતના 39 શહેરોમાં પ્રદૂષણ વધ્યું 

દિલ્હી:ભારત 2022માં દુનિયામાં આઠમો સૌથી પ્રદૂષિત દેશ રહ્યો.2021માં પાંચમા નંબરે હતો.વાયુ પ્રદૂષણ માપન એકમ એટલે કે પીએમ 2.5માં પણ ઘટાડો થયો છે. તે 53.3 માઈક્રોગ્રામ /ક્યુબિક મીટર થઈ ગયું છે.આ હજુ પણ વિશ્વ આરોગ્ય સંસ્થાની સલામત રેખા (5) કરતા 10 ગણા વધુ છે.વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ જાહેર છે.આમાં 30,000 થી વધુ ગ્રાઉન્ડ બેઝ મોનિટર પાસેથી […]

દેશના ઘણા રાજ્યોમાં H3N2 વાયરસનો કહેર – મહારાષ્ટ્રમાં 2 દર્દીઓના થયા મોત

મહારાષ્ટ્રમાં H3N2 વાયરસનો કહેર આ વાયરસમાં બે દર્દીઓએ જીવ ગુમાવ્યા દિલ્હીઃ- દેશભરમાં H3N2 વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં પણ આ વાયરસનો કહેર જોવા મળ્યો છે પ્રાપ્ત વિગત પ્રમાણે મહારાષ્ટ્રમાં H3N2 વાયરસના જોખમ 2 લોકોના જીવ લીધા છે. મહારાષ્ટ્રમાં આ વાયરસથી છેલ્લા એક અઠવાડિયામાં 2 દર્દીઓના મોત થયા છે જેના કારણે ડોક્ટરોને શંકા […]

યુપીના સીએમ યોગી આદિત્યનાથ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

સીએમ યોગીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત સીએમ યોગીના બીજા કાર્યકાળના બે વર્ષ થશે પુરા લખનૌઃ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે ઉત્તરપ્રદેશના વિકાસની રેખા જ બદલી નાખી છે, જ્યારથી સત્તામાં છે ત્યારથી ઉત્તરપ્રદેશને જે રીતે  પહેલા હત્યા, લૂંટફાટના પ્રદેશની રીતે  જોતા હતા જો કે સીએમ પદ પર આવતા જ લોકોની આ દ્રષ્ટિ સીએમ યોગીએ બદલી છે. […]

મહારાષ્ટ્રમાં વધ્યા કોરોનાના કેસ,બે લોકોએ જીવ પણ ગુમાવ્યા

મુંબઈ:મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી દસ્તક આપવાનું શરૂ કર્યું છે.ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસ બમણાથી વધુ થયા છે.આટલું જ નહીં મહારાષ્ટ્રમાં પણ બે લોકોએ રોગચાળાને કારણે જીવ ગુમાવ્યા છે.આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 1.48 લાખ લોકોના મોત થયા છે. મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 155 નવા કેસ સામે આવ્યા છે. આ […]

ગ્રાહક બાબતોનો વિભાગ આજરોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરશે

દિલ્હી:ગ્રાહક બાબતોનો વિભાગ બુધવાર, 15 માર્ચ 2023ના રોજ એટલે કે આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, 2023ની ઉજવણી કરશે. ઉપભોક્તા બાબતોના વિભાગનાં અધિક સચિવ નિધિ ખરેએ અહીં આ અંગે મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, 2023ની થીમ “સ્વચ્છ ઊર્જા પરિવર્તનો દ્વારા ગ્રાહકોને સશક્ત બનાવવા” છે. આ થીમને અનુરૂપ, અશ્મિભૂત ઇંધણ જેવા પરંપરાગત ઊર્જા સ્ત્રોતોની નિર્ભરતાને […]

દેશભરમાં H3N2 વાયરસનો કહેર ,જાણો તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

એક તરફ દેશમાં કોરોનાનો કહેર ઓછો થઈ ચૂક્યો છે તો વળી બીજી તરફ H3N2નો કહેર વર્તાતો જોઈ શકાય છે,આ સહીત દેશમાં આ વાયરસથી 3 લોકોના મોત પણ થયા છે આવી સ્થિતીમાં આ વાયરસ થી બચવું જોઈએ,તો ચાલો જાણીએ ખરેખરમાં આ વાયરસના લક્ષણો શુિં છે અને તેનાથઈ બચવા માટે શું ઉપાયો કરવા જોઈએ.  ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2 […]

ટોલટેક્સ ચૂકવણીની સિસ્ટમ હવે બદલાશે, તમારે નહી રોકાવવું પડે ટોલપ્લાઝા પર

ભારત દેશ સતત પ્રગતિશીલ દેશ છે જ્યાં અવનવી ટેકનીક અને સુવિધાો થકી દેશના નાગરિકોને સરળ સુવિધા પ્રદાન કરવામાં આવતી હોય છે ત્યારે હવે પરિવહન ક્ષેત્રમાં પણ પ્રગતિ થવા જઈ રહી છે ,જી હા આ પ્રગતિ છે ટોલ પ્લાઝાની, હવે ટોલ ટેક્સને લઈને નમાગ્ર પરિવહન મંત્રી નિતીન ગડકરીએ નવી યોજના જણાવી છે,તો ચાલો જાણીએ શું છે […]

કેન્દ્ર ટૂંક સમયમાં ઈ-ફાર્મસી પર મૂકી શકે છે પ્રતિબંધ , દર્દીઓની ડેટા પ્રાઈવસી પર જોખમને લઈને લઈ શકે છે નિર્ણય

ઈ ફાર્મસી પર પ્રતિબંધ મૂકી શકે છએ સરકાર દર્દીઓના ડેટાની સુરક્ષા પર છે જોખમ કોરોના મહામારી બાદ ઈ ફાર્મસીનું ચલણ વધ્યું છે, ઓનલાઈન ડોક્ટર સાથે કન્સર્લ્ટ કરતા લોકોની સંખ્યા પણ વધુ છે, વર્કિંગ પીપલ્સ ક્યારેય ક્લિનિક જવાને બદલે ઓનલાઈન કન્સલર્ટ કરવાનું વધુ પસંદ કરે છે જો કે ત્યા સુધી વાત બરાબર છે પરંતુ ઓનલાઈન દવાઓના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code