1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

રેલવેએ બનાવ્યો રેકોર્ડ, ટિકિટ વિના મુસાફરી કરનારાઓ પાસેથી 51.83 કરોડ રૂપિયા વસૂલ કર્યા

દિલ્હી:ભારતીય રેલવે તેના મુસાફરોની સુવિધાની કાળજી લેવા માટે જાણીતી છે.આ રેલવે દેશના કોઈપણ ખૂણામાં મુસાફરી કરવા માટે સૌથી વધુ આર્થિક માનવામાં આવે છે.લાખો લોકોને તેમની મંજિલ સુધી પહોંચાડવામાં રેલવે મહત્વની ભૂમિકા ભજવે છે.આ દરમિયાન, રેલવે એક વિશેષ ઝુંબેશ ચલાવીને, ટિકિટ વિના મુસાફરી કરીને રેલવેને આવકમાં નુકસાન પહોંચાડનારા મુસાફરો સામે દંડ વસૂલ કરે છે. સોનપુર રેલવેએ […]

પીએમ મોદીએ બાંગલાદેશના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીનને અભિનંદન પાઠવ્યા

પીએમ મોદીએ બાંગલા દેશના રાષઅટ્રપતિને અભિનંદન પાઠવ્યા પીએમ મોદીએ તેઓને પત્ર લખીને તેમને પ્રોત્સાહન આપ્યું દિલ્હીઃ- દેશની સત્તામાં જ્યારથઈ નરેન્દ્ર મોદી તઆવ્યા છએ ત્યારથી વિદેશના સંબંધો ભારત સાથેના સુધર્યા છે,અનેક દેશો સાથે સભાપકત સારા સંબંધ બનાવીને આગળ વધી રહ્યું છે જેને લઈને વાર તહેવાર કે નવા પદ માટે આપણા પીએમ મોદી તેઓને અભિનંદર કે શુભેચ્છાઓ […]

દિલ્હી-નોઈડાના રહેવાસીઓને રાહત,આશ્રમ ફ્લાયઓવર આજથી ફરી ખુલશે

દિલ્હી:રાજધાની દિલ્હીનો આશ્રમ ફ્લાયઓવર આજે સાંજે 5:00 વાગ્યાથી હળવા વાહનો માટે ખોલવામાં આવશે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 12:00 વાગ્યે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરશે. ફ્લાયઓવર પરથી ભારે વાહનો પસાર થઈ શકશે નહીં. ભારે વાહનોને ફ્લાયઓવર પર ચઢી ન જાય તે માટે હાઇટ બેરિયર્સ લગાવવામાં આવશે. ટ્રાફિક પોલીસે આ માટે એડવાઈઝરી જારી કરી છે.એડવાઈઝરી અનુસાર, DNDથી આવતા અને ગુરુગ્રામ, ચિરાગ […]

ગૃહમંત્રી શાહ આજે સાંજે આસામના ગુહાવટી પહોંચશે – આવતી કાલે નાગાલેન્ડ અને મેધાલયના શપથ સમારોહમાં આપશે હાજરી

ગૃહમંત્રી શાહ આસામની મુલાકાતે આવકતી કાલે નાગાલેન્ડ અને મેધાલયના શપથ સમારોહમાં જશે દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી શાહ આસામની મુાલાકાતે જવા માટે આજે રવાના થશે, તેઓ આજે સાંજે  સાંજે ગુવાહાટી પહોંચશે. ત્રિપુરામાં સરકારની રચના વિશે ચર્ચા કરવા  અને તેના પર અંતિમ નિર્ણય લઈ શકવાની શક્યતાો જોવા મળી રહી છે. આ સાથે જ ગૃહમંત્રી  અમિત શાહ આવતી કાલે […]

INS વિક્રાંત પર નૌસેનાના ટોચના કમાન્ડરોની બેઠક,રક્ષા મંત્રી રાજનાથ સિંહ સંબોધશે

દિલ્હી:રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભારતીય નૌકાદળના ટોચના કમાન્ડરો સોમવારે એટલે કે સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર યોજાનારી એક મોટી કોન્ફરન્સમાં ભારતના દરિયાઈ સુરક્ષા પડકારોની વ્યાપક સમીક્ષા કરશે.પ્રથમ વખત આ દ્વિવાર્ષિક કમાન્ડર કોન્ફરન્સ એરક્રાફ્ટ કેરિયર પર યોજાઈ રહી છે.હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી હાજરી વચ્ચે તેને દરિયાઈ ક્ષેત્રમાં ભારતની પ્રાથમિકતાના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યું […]

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નવી દિલ્હીમાં મેગા વોકથોન ઈવેન્ટ “વોકફોરહેલ્થ”નું આયોજન કર્યું

દિલ્હી:કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં એક મેગા વોકફોરહેલ્થ ઈવેન્ટનું આયોજન કરે છે. ઉત્સાહી સહભાગીઓ, સારા સ્વાસ્થ્ય માટે ચાલતા, ખૂબ ઉત્સાહ સાથે અને મોટી સંખ્યામાં ભાગ લીધો. શારીરિક અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે આવી રેલીઓનું આયોજન કરવામાં આવે છે ફિટ ઈન્ડિયા માટે વડાપ્રધાનના વિઝનને અનુસરીને, વોકથોન અને સમાન ઈવેન્ટ્સનો ઉદ્દેશ નાગરિકોની […]

પીએમ મોદી 12 માર્ચે કર્ણાટકના માંડ્યા અને હુબલી જિલ્લાની મુલાકાત લેશે

પીએમ મોદી 12 માર્ચે કર્ણાટકની મુલાકાતે હુબલી અને માંડયાની લેશે મુલાકાત   બેંગ્લુરુ-  કર્ણાટકમાં વિધાનસભઆની ચૂંટણીઓને લઈને દરેક પાર્ટી અત્યારથી જ તૈયારીમાં છે બરાબર કમર કસી રહી છે ત્યારે બીજેપી પણ એડી ચોંટીનું જોર લવગાવી રહી છએ આ સંદર્ભે પીએમ મોદીની કર્ણાચકની મુલાકાત સતત વધતી જઈ રહી છે ત્યારે આગામી 12 માર્ચના રોજ પણ પીએમ મોદી […]

પીએમ મોદી ‘આરોગ્ય અને તબીબી સંશોધન’ પર બજેટ પછીના વેબિનારને સંબોધન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 06મી માર્ચ, 2023ના રોજ સવારે 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘હેલ્થ એન્ડ મેડિકલ રિસર્ચ’ વિષય પર બજેટ પછીના વેબિનારને સંબોધન કરશે. તે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે આંતરદૃષ્ટિ, વિચારો અને સૂચનો એકત્ર કરવા માટે આયોજિત 12 બજેટ પછીના વેબિનારની શ્રેણીનો એક ભાગ છે. કેન્દ્રીય બજેટ 2023-24 […]

આ છે દેશનું અવું ગામ કે જ્યાં નથી મનાવવામાં આવતી હોળી, ના રંગોની મજા ના ઘરમાં બને છે પકવાન, જાણો આ ગામ વિશે

અહીં નથી મનાવવામાં આવતી હોળી બિહારના મુંગેર જીલ્લાનું તારાપુર ગામ વર્ષોથી અહી કોઈ રંગોથી નથી રમતુ ઘરમાં કપવાન પણ નથી બનતા હોળીને હવે 2 દિવસની જ વાર છે ત્યારે દેશભરમાં હોળીનો અનેરો ઉત્સાહ જોવા મળે છે જો કે આજે વાત એક ગામની કરીશું કે જ્યા વર્ષોથી હોળી જ નથી મનાવાતી આ સાથએ જ ન તો […]

ભારતીય નૌસેના એ અરબી સમુદ્રમાં બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કર્યું

 દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ વધને વધુ મજબૂત બનતી જઈ રહી છે વિદેશમાં પણ હવે સંરક્ષણ ક્ષેત્રે ભારતના વખાણ થઈ રહ્યા છે ત્યારે નૌસેનાએ વધુ એક ઉપલબ્ધિ હાસલ કરી છે. ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કર્યું છે.હ્મોસ મિસાઈલનું પરીક્ષણ કોલકાતાના યુદ્ધ જહાજથી કરવામાં આવ્યું હતું. અરબી સાગરમાં આ પરીક્ષણ દરમિયાન, બ્રહ્મોસે ખૂબ જ સચોટતાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code