કોંગ્રેસ તરફથી મોટા સમાચાર: સોનિયા ગાંધીની રાજનીતિ 2024માં થઈ જશે ખતમ! નિવૃત્ત થવાનો આપ્યો સંકેત
દિલ્હી:યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયપુર સત્રમાં પોતાની રાજકીય ઇનિંગ્સનો અંત આવવાનો સંકેત આપ્યો છે.રાયપુર સત્રને સંબોધિત કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાયબરેસીના સાંસદ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે,મનમોહન સિંહના સક્ષમ નેતૃત્વમાં 2004 અને 2009માં મળેલી જીતથી મને વ્યક્તિગત સંતોષ મળ્યો હતો, પરંતુ મને એ વાતની સૌથી વધુ ખુશી છે કે મારી ઇનિંગ્સ ભારત જોડો યાત્રાની […]