1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કોંગ્રેસ તરફથી મોટા સમાચાર: સોનિયા ગાંધીની રાજનીતિ 2024માં થઈ જશે ખતમ! નિવૃત્ત થવાનો આપ્યો સંકેત

દિલ્હી:યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયપુર સત્રમાં પોતાની રાજકીય ઇનિંગ્સનો અંત આવવાનો સંકેત આપ્યો છે.રાયપુર સત્રને સંબોધિત કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાયબરેસીના સાંસદ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે,મનમોહન સિંહના સક્ષમ નેતૃત્વમાં 2004 અને 2009માં મળેલી જીતથી મને વ્યક્તિગત સંતોષ મળ્યો હતો, પરંતુ મને એ વાતની સૌથી વધુ ખુશી છે કે મારી ઇનિંગ્સ ભારત જોડો યાત્રાની […]

બિહારમાં ગૃહમંત્રી શાહે JDU સામે ભરી હુંકાર,  કહ્યું, ‘જેડીયું માટે બીજેપીના દરવાજા હંમેશા માટે બંધ’

બિહારમાં અમિત શાહે જેડીયુંને આડે હાથ લીઘું કહ્યું જેડીયુ માટે બીજેપીના દદરવાજા હંમેશ માટે બંધ પટના – આજરોજ શનિવારે ગૃહમંત્રી અમિતશાહ બિહારની મુલાકાતે હતા આ દરમિયાન તેમણે જેડીયુંને આડે હાથ લીધું હતું.પશ્ચિમ ચેમ્પરનના બેટિયામાં યોજાયેલી એક રેલીમાં અમિત શાહે કહ્યું કે બિહારમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. નીતિશ કુમારે બિહારને વહેંચી દીધું છે. તેમણે […]

ભારતીય સેનામાં અંગ્રેજ વખતની ચાલી આવતી આ પ્રથાઓ હવે થશે બંધ,જાણો શું આવશે પરિવર્તન

ભારતીય સેનામાં આવશે પરિવર્તન અંગ્રેજ વખતની પ્રથાઓ થશે બંધ પીએમ મોદીના અથાગ પ્રયત્નો લાવશે રંગ દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી કેન્દ્રની સત્તા પર આવ્યા છે ત્યારથી દેશ પ્રગતિના પંથે સતત આગળ જ વધતો જઈ રહ્યો છે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી  અનેક જૂની પ્રથાઓ રિત રિવાઝો બંધ થયા છે ત્યારે દેશની સેનામાં પણ હવે અંગ્રેજ વખતની […]

પીએમ મોદી 27મી ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે,બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી ફેબ્રુઆરી, 2023ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. સવારે લગભગ 11:45 વાગ્યે, વડાપ્રધાન એક વોકથ્રુ હાથ ધરશે અને શિવમોગ્ગા એરપોર્ટનું નિરીક્ષણ કરશે, ત્યારબાદ, તેઓ શિવમોગ્ગા ખાતે બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, લગભગ બપોરે 3:15 વાગે, વડાપ્રધાન બેલાગવી ખાતે શિલાન્યાસ કરશે અને બહુવિધ વિકાસ પહેલોને સમર્પિત કરશે અને PM-KISAN ના 13મા હપ્તાને પણ રિલીઝ કરશે. શિવમોગામાં વડાપ્રધાન શિવમોગ્ગા એરપોર્ટના ઉદ્ઘાટન સાથે સમગ્ર દેશમાં એર […]

છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ – ડીઆરજીના 3 અધિકારીઓ શહીદ

છત્તીસગઢના સુકમામાં ડીઆરજીના 3 અધિકારીઓ શહીદ સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ રાયપુરઃ- છત્તીસગઢ રાજ્ય નક્સલીઓના ત્રાસ માટે જાણીતું છે અહી નક્સલીઓ ગદ્રારા સતત આતંક ફેલાવવામાં આવે છે ત્યારે આજે કઈક આવી જ ઘટના પ્રકતાશમાં આવી છે જેમાં 3 અધિકારીઓના અથડામણ દરમિયાન મોત થયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે […]

લોકોએ કરવો પડશે ભારે ગરમીનો સામનો , હવામાન વિભાગે દેશમાં માર્ચ સુધીમાં તાપમાન 40 ડિગ્રી પહોંચવાની આગાહી કરી

હવામાન વિભઆગે ગરમીને લઈને કરી આગાહી 40 ડિગ્રી તાપમાન જોવા મળશે આવતા મહિનામાં જ દિલ્હીઃ હાલ ફેબ્રુઆરી મહિનાનો અંત ચાલી રહ્યો છે ત્યાંજ કેટલાક શહેરોમાં ગરમીનો પારો વધ્યો છે આવી સ્થિતિમાં આગામી મ હિનામાં ગરમી વધે તો નવાઈની વાત નહી હોય આ બબાતે હવામામન વિભઆગે પણ આગાહી કરી છે કે માર્ટચ મહિનાથી દેશભરમાં ગરમીનો પારો […]

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે FATFની કાર્યવાહી – રશિયાનું સભ્યપદ કર્યું રદ

યુક્રેન સાથે રશિયાના યુદ્ધને લઈને FATFની કાર્યવાહી FATF એ રશિયાનુ સદસ્ પદ રદ કર્યું દિલ્હીઃ- છેલ્લા એક વરક્ષથી રશિયા યુક્ેન સાથે યુદ્ધ કરી રહ્યું છે અનેક વખત હુમલાઓ કરીને યુક્રેનમાં તબાહી મચાવી છે ત્યારે હવે  ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ યુક્રેન સામે યુદ્ધ કરવા બદલ રશિયાનું સભ્યપદ રદ કર્યું હતું. FATFએ કહ્યું કે રશિયાની […]

મહારાષ્ટ્રના આ બે જિલ્લાના નામ બદલવામાં આવ્યા,કેન્દ્રએ શિંદે સરકારની ભલામણને આપી મંજૂરી

મુંબઈ:કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના બે જિલ્લા ઔરંગાબાદ અને ઉસ્માનાબાદને બદલવાની મંજૂરી આપી છે. એટલે કે હવેથી ઔરંગાબાદને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદને ધારાશિવ તરીકે ઓળખવામાં આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.તેમણે ટ્વીટ કર્યું કે એકનાથ શિંદેના નેતૃત્વમાં સ્થપાયેલી સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનું નામ બદલી નાખ્યું છે. ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવાની […]

દિલ્હી:પીએમ મોદી આજે કર્ણાટક સંઘની 75મી વર્ષગાંઠ પર બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે દિલ્હી કર્ણાટક સંઘની 75મી વર્ષગાંઠની ઉજવણીના બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી. કિશન રેડ્ડી, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, અદિચુંચનાગીરી મઠના નિર્મલાનંદનાથ મહાસ્વામી, સુત્તુર મઠના શિવરાત્રી દેશિકેન્દ્ર મહાસ્વામી, સ્થાનકપુરાના નંજવધુતા સ્વામીજી, પેજવર માના વિશ્વપ્રસન્ન તીર્થ સ્વામીજી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ […]

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં શહીદ પોલીસ કર્મીના પુત્ર પર આતંકવાદીએ કર્યું ફાયરિંગ 

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો એક વ્યક્તિનું ગોળી વાગવાથી મોત શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓ ઘટના બનતી રહેતી હોય છે ત્યારે વિતેલા દિવસની સાંજે અનંતનાગમાં આતંકી હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે જાણકારી પ્રમાણે અનંતનાગના બિજબિહારના હસનપોરા તવેલા વિસ્તારમાં શુક્રવારે સાંજે આતંકીઓએ હુમલો કર્યો હતો.  આ  ફાયરિંગમાં શહીદ હેડ કોન્સ્ટેબલનો પુત્ર ઘાયલ થયો હતો. તેને સારવાર માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code