1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દ.આફ્રિકાથી 12 ચિત્તા MP ના કુનો નેશનલ પાર્ક પહોંચ્યા –   CM શિવરાજ સિંહે કહ્યું  પર્યાવરણ અને વન્યજીવોની રક્ષા પીએમ મોદીનું વિઝન

દક્ષિણ આફ્રીકાથી 12 ચિત્તા મધ્યપ્રદેશ પહોંચ્યા પીએમ મોદીનું વન્યજીવનું રક્ષ કરવાનું વિઝન- સીએમ ચૌહાણ ભોપાલઃ-  દેશમાં દિવસેને દિવસે ચિત્તાની વસ્તી ઘટી રહી છેે ત્યારે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી તેની વ્સ્તીને વધારવા દક્ષઇણ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા આજે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં પહોંચ્યા છે.આ 12 ચિતાઓમાં સાત નર અને પાંચ માદા છે. મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ […]

શિવભક્તો માટે સારા સમાચાર – કેદારનાથ મંદિરના કપાટ 25 એપ્રિલ ખોલવામાં આવશે

કેદારનાથના કપાટચ 25 એપ્રિલથી ખુલશે ભક્તો ફરી કરી શકશે દર્શન દહેરાદૂનઃ- ભગવાન શિવના ભક્તો માટે જાણીતું કેદારનાથ ધામ વિશઅવભરમાં લોકપ્રિય છે જો કે જૂન મહિના બાદ આ મંદિરના દ્રારા બંધ કરી દેવામાં આવે છએ ત્યારે હવે અપ્રિલ મહિનામાં ભક્તો માટે મંદિરના કપાટ ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે મહાશિવરાત્રીના તહેવાર પર કેદારનાથના દ્વાર ખોલવાની […]

કર્નલ અર્ચના સૂદ હવે બોર્ડર રોડ ટાસ્ક ફોર્સની કમાન સંભાળશે –  આમ કરનાર પ્રથમ મહિલા અધિકારી 

કર્નલ અર્ચના સૂદ હવે બોર્ડર રોડ ટાસ્ક ફોર્સની કમાન સંભાળશે આમ કરનાર  તે પ્રથમ મહિલા અધિકારી  બન્યા દિલ્હીઃ- હવે મહિલાઓ જદરેક ક્ષએત્રમાં આગળ આવી રહી છે દેશની સુરક્ષામાં પ ણમહિલાઓ પોતાનું યોગદાન આપતી જોવા મળે છે મોદી સરકારના અથાગ પ્રય.ત્નોથી દરેક ક્ષેત્રમાં મહિલાઓ કાર્યભાર સંભાળતી થી છે ત્યારે હવે  દેશની રક્ષા માટે મહિલાઓના પદ ભારે […]

મહારાષ્ટ્રમાં હવે ‘શિવસેના’ બન્યું શિદેજૂથનું – એકનાથ શિંદેની મોટી જીત

મહારાષ્ટ્રમાં ‘શિવસેના’ બન્યું શિદેજૂથનું એકનાથ શિંદેનું થયું હવે શિવસેના ઉદ્ધવ ઠાકરેની થઈ હાર ચૂંટણી પંચે  વિતેલા દિવસને શુક્રવારે શિંદે જૂથનું નામ બદલીને શિવસેના કરવાનો આદેશ આપ્યો હતો.  ચૂંટણી ચિન્હ તીર અને ધનુષ એકનાથ શિંદેની પાર્ટી પાસે જ રહેવાનો આદેશ જારી કરતા જ શિંદે જૂથની જીત થી હતી તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેની આશાઓ પર પાણી […]

અમિત શાહ નાગપુરમાં લોકમત કાર્યક્રમમાં ભાગ લેશે,સ્મારક સિક્કા બહાર પાડશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે નાગપુરમાં લોકમત મીડિયા જૂથના સ્થાપક-સંપાદક અને સ્વાતંત્ર્ય સેનાની જવાહરલાલ દર્ડાની જન્મ શતાબ્દી અને શહેરમાંથી મરાઠી અખબારની આવૃત્તિની સુવર્ણ જયંતિની ઉજવણી માટે એક કાર્યક્રમમાં હાજરી આપશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ કાર્યક્રમના અતિથિ હશે.રેશમી બાગના સુરેશ ભટ ઓડિટોરિયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં શાહ દેશના અગ્રણી પ્રાદેશિક ભાષાના […]

PM મોદી સહીતના નેતાઓ એ દેશવાસીઓને મહા મહાશિવરાત્રીના પર્વની શુભેચ્છાઓ પાઠવી

પીએમ મોદીે દેશવાસીઓને શિવરાત્રીની શુભેચ્છા આપી આજે દેશભરમાં શિવરાત્રીનો પર્વ મનાવાઈ રહ્યો છે દિલ્હીઃ- દેશભરના મંદિરો  આજે વહેલી સવારથી જ  ભગવાન શિવના નાદથી ગુંજી ઇઠ્યા છે હરહર મહાદેવના નારાઓ લાગી રહ્યા છએ આજે મહાશિવરાત્રીના પર્વ પર શિવભક્તોની મંદિરોમાં ભઆરે ભીડ જોવા મળી રહી છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને આજના આ પાવન પર્વની […]

સાઉથ આફ્રિકાથી આજે 12 દીપડા ભારત આવશે,કુનોમાં 30 દિવસ સુધી રહેશે ક્વોરેન્ટાઈન  

ભોપાલ:દક્ષિણ આફ્રિકાથી મધ્યપ્રદેશના ભોપાલમાં કુનો નેશનલ પાર્કમાં આજે એટલે કે શનિવારે 12 ચિત્તા આવશે.આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા દક્ષિણ આફ્રિકાના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે તેને પબ્લિક ગુડ પ્રોજેક્ટ ગણાવ્યો હતો.દક્ષિણ આફ્રિકાના વનસંવર્ધન, મત્સ્યોદ્યોગ અને પર્યાવરણ વિભાગમાં જૈવવિવિધતા અને સંરક્ષણના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ફ્લોરાએ જણાવ્યું હતું કે,ભારત ચિત્તાઓની સંખ્યા વધારવા માંગે છે તે ખુશીની વાત છે. બંને […]

મહાશિવરાત્રી:શિવાલયોમાં ભક્તોની ભીડ,ઉજ્જૈનમાં મહાકાલની પૂજા

ભોપાલ:મહાશિવરાત્રી નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે.સમગ્ર વાતાવરણ ભગવાન શંકરના ભજન અને આરતીથી ગુંજી ઉઠ્યું છે.દેશના ખૂણે-ખૂણે આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી સાથે મહાકાલની પૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. મધ્યપ્રદેશ, પંજાબ, ઓડિશા, ગુજરાત ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ આ […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજે તમિલનાડુના બે દિવસીય પ્રવાસે,મહાશિવરાત્રીની ઉજવણીમાં લેશે ભાગ

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 18-19 ફેબ્રુઆરીએ તમિલનાડુની મુલાકાત લેશે.રાષ્ટ્રપતિ સચિવાલય તરફથી શુક્રવારે જારી કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ મુર્મુ 18 ફેબ્રુઆરીએ કોઈમ્બતુરમાં ઈશા ફાઉન્ડેશન દ્વારા આયોજિત મહાશિવરાત્રિની ઉજવણીમાં હાજરી આપશે. 112 ફૂટના આદિયોગીની સામે રાત્રી સુધી ચાલનારા કાર્યક્રમ દરમિયાન દેશભરના જાણીતા કલાકારો પણ પરફોર્મ કરશે.ધ્યાનલિંગમાં પંચ ભૂત આરાધનાથી શરૂ કરીને, લિંગ ભૈરવી […]

આતંકવાદ પર મોદી સરકારનો વાર- જમ્મુ એન્ડ કાશ્મીર ગજનવી ફોર્સ પર લગાવ્યો પ્રતિબંધ

આતંકવાદ પર મોદી સરકારનો જોરદાર પ્રહાર જમ્મુ  એન્ડ કાશ્મીર ગજનવી ફોર્સ પર લગાવ્યો પ્રતિબંધ દિલ્હીઃ- કેન્દ્રની સરકાર સતત આતંકવાદ ખિલાફ મહત્વના પગલા લઈ રહી છએ પીએમ મોદી જ્યારથઈ સત્તામાં આવ્યા છે ત્યારથી આતંકવાદનો ખાતમો તેમનું મહત્વનું મિશન રહ્યું છે ત્યારે હવે પીએમ મોદીની સરકારે આતંકવાદને મોટો ફટકો આપ્યો છે પ્રાપ્ત વિગત પ્રમાણે આતંકવાદ પર મોદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code