1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પુલવામામાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો,કાશ્મીરી પંડિતની હત્યામાં સામેલ હોવાની આશંકા

શ્રીનગર:દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પદગામપોરામાં સોમવારે મધ્યરાત્રિ પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું.જેમાં એક આતંકી માર્યો ગયો હતો.ડીજીપી દિલબાગ સિંહે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે, પરંતુ આતંકવાદીઓની ઓળખ જાહેર કરી નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદી કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યામાં સામેલ હોઈ શકે છે.સેનાના બે જવાનો ઘાયલ થયાના સમાચાર છે. રવિવારે પુલવામામાં પત્ની સાથે બજારમાં જઈ […]

પીએમ મોદીએ કિસાન યોજનાનો 13મો હપ્તો જારી કર્યો – 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા થયા જમા

પીએમ મોદીએ કિસાન યોજનાનો 13મો હપ્તો જારી કર્યો 8 કરોડ ખેડૂતોને મળ્યો લાભ દરેકના ખાતામાં 2 હજાર રુપિયા જમા કરાવાયા   દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેલાગવીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો જારી કરી દીધો છે. લાંબા સમયથી દેશભરના કરોડો ખેડૂતો 13મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે  હોળીના તહેવાર પહેલા જ […]

પીએમ મોદીએ કર્ણાટકમાં શિવમોગા એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું , કહ્યું તે દિવસ દૂર નથી જ્યારે લોકો મેઈ ઈન ઈન્ડિયાના પ્લેનમાં ઉડાન ભરશે

પીએમ મોદીએ શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું કહ્યું નાના શહેરોને પણ એરકનેક્ટિવિટીથી જોડવા જોઈએ બેંગ્લુંરુ –  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ સોમવારે બેંગલુરુ ખાતે શિવમોગા એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું છે આ દરમિયાન તેમણે જાહેર સભા પણ સંબોધિ હતી . શરુાતના ભાષણમાં તેમણે કહ્યું કે  આજે ફરી એકવાર મને કર્ણાટકના વિકાસ સાથે સંબંધિત હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને […]

પીએમ મોદીએ ‘છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવું’ વિષય પર યોજાયેલા બજેટ વેબિનારમાં સંબોધન આપ્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવું’ વિષય પર યોજાયેલા બજેટ વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ ચોથો વેબિનાર યોજાયો હતો. વડાપ્રધાનએ આ વેબિનારમાં આપેલા સંબોધનના પ્રારંભમાં સંસદમાં અંદાજપત્ર પરની ચર્ચાનું […]

કમળના ફૂલની તર્જ પર બન્યું એરપોર્ટ,PM મોદી હશે પહેલા પેસેન્જર

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચૂંટણી રાજ્ય કર્ણાટકની મુલાકાતે જશે.આ દરમિયાન, વડા પ્રધાન શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને બેલાગવીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.સત્તાવાર નિવેદન અનુસાર, વડા પ્રધાન શિવમોગાના એરપોર્ટની મુલાકાત લેશે અને તેનું નિરીક્ષણ પણ કરશે.આ એરપોર્ટ પર ઉતરનાર પ્રથમ મુસાફર ખુદ પીએમ મોદી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંતર્ગત તેઓ જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ […]

કેન્દ્રને રાહત – દિલ્હી હાઈકોર્ટે અગ્નિપથ યોજનાને રાષ્ટ્રહિતમાં ગણાવતા સાચી છે ઠેરવી

અગ્નિપથ યોજનાને સરકારે આપી ક્લિનચીટ આ યોજનાને ગણાવી સાચી અને રાષ્ટ્રના હિતમાં દિલ્હીઃ- કેન્દ્રની સરાકરે અગ્નિપથ યોજના વિકસાવી હતી ત્યારે આ મામલે હાઈક્રોટમાં અરજી કરાઈ હતી જો કે હવે કેન્દ્ર સરકારને દિલ્હી હાઈકોર્ટમાંથી અગ્નિપથ યોજનાના મામલામાં રાહત મળી  ચૂકી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર હાઈકોર્ટે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને પડકારતી અરજીને ફગાવી હતી. દિલ્હી હાઈકોર્ટના ચીફ […]

PM મોદી અને ગૃહમંત્રી શાહે નાગાલેન્ડ અને મેધાલયના લોકોને મતદાન કરવાની કરી અપીલ

પીએમ મોદીએ મતદાન કરવાની કરી અપીલ આજે નાગાલેન્ડ અને મેધાલયમાં મતદાન થી રહ્યું છે ગૃહમંત્રી શાહે ભર્ષ્ટાચાર મૂક્ત સરકારની પસંદગી કરવા અપીલ કરી દિલ્હીઃ- આજે નાગાલેન્ડ અને મેધાલયમાં વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ બન્ને રાજ્યના લોકોને મતદાન કરવાની અપીલ કરી છે સાથે જ ગૃહમંત્રી શાહે પણ લોકોને ભર્ષ્ટાચાર મૂક્ત […]

વિધાનસભાની ચૂંટણી માંટે આજે મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન શરું 

મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાનનો આરંભ વિઘાનસભાની ચૂંટણીને લઈને આજે મતદાન   દિલ્હીઃ- દેશના બે રાજ્યો મેધાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાજી ચૂંટણી આજે 27 ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહી છએ તે માટે આજે સવારથી મતદાન બૂથો પર લોકો મતદાન કરવા આવી રહ્યા છે, ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અહી બરાબર કમર કસી છે.એડી ચૌંટીનું […]

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ,AAP આજે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન

દિલ્હી:રાજધાની દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સિસોદિયાની ધરપકડથી સમગ્ર રાજકારણમાં હલચલ મચી ગઈ છે.આમ આદમી પાર્ટી આ ધરપકડને તાનાશાહી ગણાવી રહી છે, જ્યારે વિપક્ષ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી આજે જોરદાર વિરોધ પ્રદર્શન કરશે.પાર્ટીના કાર્યકરો આજે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન […]

મનીષ સિસોદીયાની ધરપકડ બાદ સીએમ કેજરીવાલ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા – પરિવાર સાથે કરી મુલાકાત 

મનીષ સિસોદીયાની ધરપકડ સીએમ કેજરીવાલ તેમના પરિવારને મળવા પહોચ્યા દિલ્હીઃ- દિલ્હી સરકારના મંત્રી મનિષ સિસોયાદીની વિતેલા દિવસની સાંજે ધરપકડ કરવામાં આવી છે. CBI દ્વારા લગભગ 8 કલાક ડેટલો સમય પૂછપરછ  કર્યા બાદ દિલ્હી સરકારના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. આ પછી આમ આદમી પાર્ટી સહિત દેશભરના રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઈ છે.આ ધરપકડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code