1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ગૃહમંત્રી અમિત શાહ 19 ફેબ્રુઆરીથી કોલ્હાપુરની બે દિવસીય મુલાકાતે,સમારોહમાં લેશે ભાગ

મુંબઈ:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 19 ફેબ્રુઆરીથી કોલ્હાપુરની બે દિવસીય મુલાકાતે જશે અને શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.અમિત શાહ દેવીના દર્શન કરવા શ્રી મહાલક્ષ્મી મંદિર પણ જશે.આ પછી, ન્યુ એજ્યુકેશન સોસાયટીના શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રી ભારતીય જનતા પાર્ટી (BJP) ના જિલ્લા એકમના સંમેલનને પણ સંબોધિત કરશે અને નગલા પાર્ક વિસ્તારમાં ભાજપ […]

વડાપ્રધાન મોદીના સંબોધનથી યુવાઓમાં નવી આશા જાગી છે- ગૃહમંત્રી અમિત શાહ

પીએમ મોદીના સંબોધનથી લોકોમે મળે છે પ્રેરળા સંબોધનથી યુવાઓમાં નવી આશઆ જાગી- અમિત શાહ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી વિશઅવભરમાં લોકલાડીલા નેતા છે, તેઓ પોતાના ભાષણ દરેકને પ્રેરણા આપે છે આ સાથે જ આજના યુવાઓને તેમને સાંભળવા પણ ગમે છે ત્યારે  હવે આ બબાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ વિતેલા દિવસના રોજ આ બાબતનો લોકસભામાં ઉલ્લેખ કર્યો […]

ઈન્ટરનેટ યૂઝર્સની ખાનગી માહિતી પર વર્તાતા જોખમને લઈને ક્વાડ દેશોએ સાઈબર સુરક્ષા અભિયાન શરુ કર્યું

ક્વાડ દેશઓનું સાયબર સુરક્ષઆ અભિયાન ઈન્ટરનેટ યૂઝર્સને થશે ફાયદો દિલ્હીઃ- વિશઅવભરમાં સાયબર સુરક્ષા પણ આતંકવાદ પછીનો બીજો મોટો  મુદ્દો છે ત્યારે હવે ક્વાડ દેશો દ્રારા આ મુદ્દા પર ખાસ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસના ચતુર્ભુજ સુરક્ષા સંવાદ જૂથે સભ્ય દેશોમાં સાયબર સુરક્ષા સુધારણા માટે સામૂહિક અભિયાનની જાહેરાત કરી છે. યુએસ નેશનલ […]

સવારે ખાલી પેટે દેશી ઘી ખાવાથી થાય છે અઢળક ફાયદાઓ, જાણો કઈ બીમારીમાં કરે છે અસર

દેશી ઘી સ્વાસ્થ્ય માટે ગુણકારી અનેક ફાયદા દેશી ઘી ખાવાના દરરોજ સવારે દેશી ઘી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. આમ તો દેશી ઘી ઘણી રીતે ખાવામાં આવે છે શિયાળામાં અનેક પાક દેશી દીમાં જ બને છે પણ આજે દેશી ઘી ખાવાથી શું ફાયદાો થાય છે તે વિશે જાણીશું. ખાલી પેટે  દેશી ઘીનું સેવન પાચન […]

કેન્દ્રની દેશવાસીઓ 14 ફેબ્રુઆરીએ ‘કાઉ હગ ડે’ મનાવાની કરી અપીલ

કેન્દ્રની દેશવાસીઓને અપીલ 14 ફેબ્રુઆરીએ કાઉ હગ ડે મનાવો દિલ્હીઃ- વિતેલા દિવસને 7 ફેબ્રુઆરીથી અનેક ડે ની શરુઆત થી છે, 14 ફેબ્રુઆરી વિશ્વભરમાં વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે ત્યારે  આ સપ્તાહની શરુઆત 7 તારીખે રોઝ ડેથી થાય છે જો કે આ14 ફએબ્રુઆરીના રોઝ કાઉ હગ ડે મનાવવામાં આવે તો કેવું રહે, આ બબાતે સરકારે પણ […]

પીએમ મોદી સંસદમાં પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બનાવેલ જેકેટ પહેરીને પહોચ્યા

પ્લાસ્ટિકના વેસ્ટમાથી બનેલું જેકેટ પહેર્યુ પીએમ મોદીએ જાણો જેકેટની ખાસિયતો દિલ્હીઃ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર માટે રજૂ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંસદમાં પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ પહેરેલું જેકેટડ ચર્ચાનો વિષય બન્યું છે. વડાપ્રધાને જે જેકેટ પહેર્યું હતું તે ખરાબ પ્લાસ્ટિકની બોટલોને રિસાયકલ કરીને બનાવવામાં આવ્યું હતું જેને લઈને તે ચર્ચામાં આવ્યું […]

હવે એટીએમ માંથી નોટ ના બદલે નીકાળી શકશો સિક્કા .દેશના આટલા શહેરોમાં સેવા થશે શરૂ

એટીએમમાંથી નીકળી શકશે સિક્કાઓ દેશના કેટલાક શહેરોમાં શરુ થશે આ સુવિધા દિલ્હી- સામાન્ય રીતે આપણ ેએટીએમમાંથી નોટો નિકળતા હોઈએ છીએ જો કે હવે દેશના કેટલાક શહેરોમાં વોટોની જગ્યાએ સિક્કા નીકળવાની સુવિધઆઓ શરુ થવા જઈ રહી છે.એટલે કે એટીએમ મશીનમાં હવે એટીએમ કાર્ડ નાંખવાથી ચલણી નોટો નહી પણ સિક્કા પણ બહાર આવશે. આજરોજ બુધવારે ત્રણ દિવસની […]

જી-20 ડેલિગેશનની સુરક્ષાને લઈને પુરાતત્વ વિભાગનો નિર્ણય – ફેબ્રુઆરીની 11 તારીખે આગ્રાનો કિલ્લો અને 12 તારીખે તાજમહેલ બંધ રખાશે

11 ફેબ્રુઆરીએ આગ્રાનો કિલ્લો રહેશએ બંધ તો 12 ફેબ્રુઆરીએ તાજમલેનની મુલાકત પણ બંધ જી 20ને લઈને લેવાયો નિર્ણય લખનૌઃ- દેશ આ વર્ષ  જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેને લઈને અગાઉથી અનેક બેઠકો મળી રહી છે સમગ્ર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ સંદર્ભે આગ્રામાં પુરાતત્વ વિભાગે એક મહત્વનો નિર્ણય જારી કર્યો છે. આ નિર્નિણય હેઠળ  […]

દુધના ઉત્પાદન બાબતે ભારત વિશ્વમાં પ્રથમ નંબરનો દેશ, ભારતનું યોગદાન 24 ટકા – કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં આપી જાણકારી

દૂધના ઉત્પાદન મામલે ભારત નંબર 1 કેન્દ્રીય ડેરી મંત્રીએ આપી માહિતી  દિલ્હીઃ- ભારત દેશ દરેક મોર્ચે આગળ આવી રહ્યો છે, અનેક ક્ષેત્રમાં પ્રતિ કરી રહ્યો છે ત્યારે હવે વિશઅવભરમાં દૂધનું ઉત્પાદન કરવામાં ભારત નંબર 1 દેશ બની ચૂક્યો છે. વિતેલા દિવસને મંગળવારના રોજ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ આ અંગે જાણકારી શેર […]

યુપી: AKTU ના કુલપતિ પ્રો.પીકે મિશ્રાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું

લખનઉ:ઉત્તર પ્રદેશની ડૉ. APJ અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટી (AKTU)ના વાઇસ ચાન્સેલર પીકે મિશ્રાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.થોડા દિવસો પહેલા ખુદ રાજ્યપાલે પીકે મિશ્રાને નોકરી પરથી હટાવી દીધા હતા.યુનિવર્સિટીમાં કેટલીક ગેરરીતિઓ જોવા મળી હતી, જે બાદ નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.તે પૂછપરછના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code