1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદી આજે 11 વાગ્યે રેડીયો પર  ‘મન કી બાત’ કાર્યક્રમ દ્રારા દેશવાસીઓને સંબોઘિત કરશે – G 20 બાબતે થઈ શકે છે ચર્ચા

પીએમ મોદી કરશે મન કી બાત આજે આ કાર્યક્રમનો 98મો એપિસોડ રિલીઝ થશે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત લોકો સાથે સંપર્કમાં રહે છે આ સાથે જ તેઓ જનતાના પડખે રહીને તેમની વાતો અને વ્યથા સાંભળે પણ છે આ સહીત તેઓ દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો થકી દેશવાસીઓને સંબોધિત કરે છે. આજે […]

કેદારનાથ-બદ્રીનાથમાં યુટ્યુબર્સ નહીં બનાવી શકશે રીલ,પુજારીઓ પણ નહીં લઇ શકે દક્ષિણા  

દહેરાદુન:ચારધામ યાત્રા એપ્રિલમાં શરૂ થવાની છે. ગત વર્ષની ચારધામ યાત્રા દરમિયાન અનેક વિવાદો સામે આવ્યા હતા.ગયા વર્ષે બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં મોબાઈલ અને કેમેરાથી રીલ બનાવવાને લઈને વિવાદ થયો હતો.એટલું જ નહીં, યાત્રાના રૂટ પર થતી બોલાચાલીને લઈને કેટલાક યુટ્યુબ વીડિયો પણ સામે આવ્યા હતા.આ વખતે પ્રશાસને યાત્રા દરમિયાન કડક નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો […]

PM મોદીએ જર્મન ચાન્સેલરને ખાસ શાલ ભેંટમાં આપી – મેધાલય અને નાગાલેન્ડની છે આ શાલ

PM મોદીએ જર્મન ચાન્સેલરને ખાસ શાલ ભેંટમાં આપી મેધાલય અને નાગાલેન્ડની છે આ શાલ દિલ્હીઃ- જર્મનીના ચાંસલર ઓલાફ સોલ્ઝ ભારતની મુલાકાતે છે ગઈકાલે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા ત્યારે પીએમ મોદીએ તેઓને ભેંટમાં એક ખાસશાલ ગીફ્ટ કરી હતી.આ શાલની ખાસિયતો કંઈક ખાસ છે.મેઘાલયની શાલમાં વપરાતી ડિઝાઇન અત્યંત પ્રતીકાત્મક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીમાં […]

કર્ણાટકના આ શહેરમાં હોળીનો ઉત્સાહ હોય છે અનેરો, જાણો અહીની હોળીની વિશેષતાઓ

કર્ણટાક રાજ્યમાં ખાસ રીતે હોળી મનાવાઈ છે અહીની હોળીનો ઉત્સાહ હોય છે અનેરો દેશમાં આવનારી7 અને 8 માર્ચે હોળીનો રંગોનો તહેવાર હોળી મનાવામાં આવશે ત્યારે ભારતમાં હોળી દરેક રાજ્યમાં મનાવાઈ છે, જો કે દરેક લોકોની હોળી ઉજવવાની રીત થોડી જૂદી જૂદી હોય છે, ખાસ કરીને દેશના શહેર મથુરા, ગોકુલ અને બરસાણેની હોળી સૌથી પ્રસિદ્ધ છે, […]

એરલાઈન કંપની સ્પાઈસજેટે દિલ્હી અને શિલોંગ વચ્ચે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરી

દિલ્હી:એરલાઈન કંપની સ્પાઈસજેટે દિલ્હી અને શિલોંગ વચ્ચે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરી છે.તે અઠવાડિયામાં બે વાર કામ કરશે.એરલાઇનના અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે દિલ્હી-શિલોંગ ફ્લાઇટ સેવા સોમવાર અને શુક્રવારે ચલાવવામાં આવશે. ઇન્ડિગો અને એલાયન્સ એર પછી શિલોંગથી નિર્ધારિત ફ્લાઇટ્સ શરૂ કરનાર સ્પાઇસજેટ ત્રીજી એરલાઇન બની છે.શિલોંગ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હીથી સ્પાઈસ જેટની પ્રથમ […]

કોંગ્રેસ તરફથી મોટા સમાચાર: સોનિયા ગાંધીની રાજનીતિ 2024માં થઈ જશે ખતમ! નિવૃત્ત થવાનો આપ્યો સંકેત

દિલ્હી:યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયપુર સત્રમાં પોતાની રાજકીય ઇનિંગ્સનો અંત આવવાનો સંકેત આપ્યો છે.રાયપુર સત્રને સંબોધિત કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાયબરેસીના સાંસદ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે,મનમોહન સિંહના સક્ષમ નેતૃત્વમાં 2004 અને 2009માં મળેલી જીતથી મને વ્યક્તિગત સંતોષ મળ્યો હતો, પરંતુ મને એ વાતની સૌથી વધુ ખુશી છે કે મારી ઇનિંગ્સ ભારત જોડો યાત્રાની […]

બિહારમાં ગૃહમંત્રી શાહે JDU સામે ભરી હુંકાર,  કહ્યું, ‘જેડીયું માટે બીજેપીના દરવાજા હંમેશા માટે બંધ’

બિહારમાં અમિત શાહે જેડીયુંને આડે હાથ લીઘું કહ્યું જેડીયુ માટે બીજેપીના દદરવાજા હંમેશ માટે બંધ પટના – આજરોજ શનિવારે ગૃહમંત્રી અમિતશાહ બિહારની મુલાકાતે હતા આ દરમિયાન તેમણે જેડીયુંને આડે હાથ લીધું હતું.પશ્ચિમ ચેમ્પરનના બેટિયામાં યોજાયેલી એક રેલીમાં અમિત શાહે કહ્યું કે બિહારમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. નીતિશ કુમારે બિહારને વહેંચી દીધું છે. તેમણે […]

ભારતીય સેનામાં અંગ્રેજ વખતની ચાલી આવતી આ પ્રથાઓ હવે થશે બંધ,જાણો શું આવશે પરિવર્તન

ભારતીય સેનામાં આવશે પરિવર્તન અંગ્રેજ વખતની પ્રથાઓ થશે બંધ પીએમ મોદીના અથાગ પ્રયત્નો લાવશે રંગ દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી કેન્દ્રની સત્તા પર આવ્યા છે ત્યારથી દેશ પ્રગતિના પંથે સતત આગળ જ વધતો જઈ રહ્યો છે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી  અનેક જૂની પ્રથાઓ રિત રિવાઝો બંધ થયા છે ત્યારે દેશની સેનામાં પણ હવે અંગ્રેજ વખતની […]

પીએમ મોદી 27મી ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે,બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી ફેબ્રુઆરી, 2023ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. સવારે લગભગ 11:45 વાગ્યે, વડાપ્રધાન એક વોકથ્રુ હાથ ધરશે અને શિવમોગ્ગા એરપોર્ટનું નિરીક્ષણ કરશે, ત્યારબાદ, તેઓ શિવમોગ્ગા ખાતે બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, લગભગ બપોરે 3:15 વાગે, વડાપ્રધાન બેલાગવી ખાતે શિલાન્યાસ કરશે અને બહુવિધ વિકાસ પહેલોને સમર્પિત કરશે અને PM-KISAN ના 13મા હપ્તાને પણ રિલીઝ કરશે. શિવમોગામાં વડાપ્રધાન શિવમોગ્ગા એરપોર્ટના ઉદ્ઘાટન સાથે સમગ્ર દેશમાં એર […]

છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ – ડીઆરજીના 3 અધિકારીઓ શહીદ

છત્તીસગઢના સુકમામાં ડીઆરજીના 3 અધિકારીઓ શહીદ સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ રાયપુરઃ- છત્તીસગઢ રાજ્ય નક્સલીઓના ત્રાસ માટે જાણીતું છે અહી નક્સલીઓ ગદ્રારા સતત આતંક ફેલાવવામાં આવે છે ત્યારે આજે કઈક આવી જ ઘટના પ્રકતાશમાં આવી છે જેમાં 3 અધિકારીઓના અથડામણ દરમિયાન મોત થયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code