મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ પર સભાને સંબોધતા પીએમ મોદીએ કહેલી વાતોના કેટલાક અંશો
દિલ્હીઃ- પીએમ મોદીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે વર્ષભર ચાલનારી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં લોકોને સંબોધિત કર્યા હતા. મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ 12 ફેબ્રુઆરી, 1824ના રોજ થયો હતો. તે એક સમાજ સુધારક હતા જેમણે 1875માં તત્કાલીન સામાજિક અસમાનતાઓ સામે લડવા માટે આયા સમાજની સ્થાપના કરી […]


