1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

CBI એક્શન મોડમાં – ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભ્રષ્ટાચારના મામલે 50થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા

સીબીઆઈ એક્શન મોડમાં  ભ્રષ્ટાચાર મામલે 50થી વધુ સ્થળોએ દરોડા દિલ્હીઃ- સીબીઆઈ દેશમાં ભ્રષ્ટાચાર સામે સતત એક્શન લેતી હોય છએ ત્યારે આજરોજ ફરી સીબીઆઈ દ્રાર 50થી વઝધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે, દિલ્હીથી પંજાબ સુધી સીબીઆઈએ  કાર્યવાહી કરી  છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ કાર્યવાહી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા માં કથિત કૌભાંડ સંબંધિત કેસમાં કરાઈ છે, CBI […]

પીએમ મોદીએ શ્રેષ્ઠ મૂળ ગીત ‘નાટુ નાટુ’ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતવા બદલ RRR ટીમને અભિનંદન પાઠવ્યા

દિલ્હી:ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ના ગીત નાટુ નાટુને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023 આપવામાં આવ્યો છે.એસએસ રાજામૌલીની ફિલ્મ RRR એ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ જીતવા બદલ ફિલ્મ RRRની સમગ્ર કાસ્ટ અને ક્રૂને ‘નાટુ નાટુ’ ગીત માટે અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું […]

 દેશની ત્રણેય  સેનાના અંગોમાં  સેવા કરી એર માર્શલ ડૉ.આરતી સરીન એ રચ્યો હતો ઈતિહાસ

સેનાના ત્રણેય ભાગોમાં દેશની કરે છે સેવા ડો.આરતી સરીને આ બાબતે રચ્યો ઈતિહાસ દિલ્હીઃ- હવે મહિલાઓ પણ દેશના સંરક્ણ ક્ષેત્રોમાં પોતાની ફરજ અદા કરી રહી છે,દરેક નોર્ચે હવે મહિલાઓ પુરુષ સમોવડી બની છે ત્યારે દેશની સરકાર પણ મહિલાઓને સંર્ક્ષણ ક્ષએત્રમાં કાર્યરત કરી રહી છે આ દિશામાં હવે ડો આરતી સરીન એ ઈતિહાસ રચ્યો છે. તેમણે […]

પીએમ મોદી વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ-MV ગંગા વિલાસને લીલી ઝંડી આપશે અને 13મી જાન્યુઆરીએ વારાણસીમાં ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ-MV ગંગા વિલાસને ફ્લેગ ઓફ કરશે અને 13મી જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસી ખાતે ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે. તે આ કાર્યક્રમ દરમિયાન રૂ. 1000 કરોડથી વધુના મૂલ્યના અન્ય કેટલાક આંતરદેશીય જળમાર્ગોના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. MV ગંગા વિલાસ MV ગંગા વિલાસ ઉત્તરપ્રદેશના વારાણસીથી તેની સફર શરૂ […]

શ્રીનગરમાંથી લશ્કરના આતંકવાદીના સહયોગીની કરાઈ ધરપકડ – 10 લાખ રોકડા અને ડ્રગ્સ પણ ઝડપાયું

શ્રીનગરમાં આતંકવાદીનો સહયોગી ઝડપાયો 10 લાખ રુપિયા અને ડ્રગ્સ પણ ઝપ્ત શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીર કે જ્યાં અવાર નવાર સતત આતંકીઓ અશાંતિ ફેલાવતા રહેતા હોય છે ,કેટલાક લોકો આતંકવાદીઓને સહયોગ પણ આપતા હોય છે આવા લોકો સામે પોલીસ તથા સેના લાલ આઁખ કરીને ઓપરેશન ચલવે છે અને તેની ઝડપી પાડે છે ત્યારે  લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી સહાયકની […]

ગંગા વિલાસ એ આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા માટે એક અનોખી તક છે: પીએમ મોદી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે,ગંગા વિલાસ, વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ એ આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા અને ભારતની વિવિધતાના સુંદર પાસાઓને શોધવાની અનોખી તક છે. કેન્દ્રીય મંત્રી, સર્બાનંદ સોનોવાલના ટ્વીટનો જવાબ આપતા, વડાપ્રધાનએ ટ્વીટ કર્યું;”આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા અને ભારતની વિવિધતાના સુંદર પાસાઓ શોધવાની આ એક અનોખી તક છે.”

જમ્મુ-કાશ્મીર: કુપવાડામાં ખાડામાં પડી જતાં સેનાના ત્રણ જવાન શહીદ,બરફીલા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન થયો અકસ્માત

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક પેટ્રોલિંગ દરમિયાન સેનાના ત્રણ જવાન ઊંડી ખીણમાં પડી ગયા હતા.આ અકસ્માતમાં ત્રણેય જવાનો શહીદ થયા હતા.ત્રણેય જવાનોના મૃતદેહોને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. સેનાએ જણાવ્યું કે,શહીદ થયેલા ત્રણ સૈનિકોમાં 01 જેસીઓ (જુનિયર કમિશન્ડ ઓફિસર) અને 02 ઓઆરનો સમાવેશ થાય છે.જણાવવામાં આવી રહ્યું છે કે,આ સૈનિકો જે […]

કોરોનાનું ગંભીર સંક્રમણ ધરાવતા દેશોના પ્રવાસીઓને માસ્ક પહેરવાની સલાહ – WHOએ રજૂ કરી માર્ગદર્શિકા

 ઉચ્ચ સંક્રમણ ધરાવતા દેશોના પ્રવાસીઓએ પહેરવું જોઈએ માસ્ક  WHOએ રજૂ કરી એડવાઇઝરી દિલ્હીઃ- ચીનમાં હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છએ જેને લઈને વિશ્વના દેશો પણ પોતાની રીતે સતર્ક બન્યા છે ત્યારે હવે ડબલ્યૂએચઓ એ પણ  કોકોરાના ગંભીર સંક્રમણને લઈને ચિંતા જતાવી છે. આ સહીત વાત કરીએ તો આમિક્રોનનું સબ-વેરિઅન્ટ XBB.1.5 વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ […]

પીએમ મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ ભારતીય રેલવે કોચના ઉત્પાદનની પ્રશંસા કરી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ ભારતીય રેલવે કોચના ઉત્પાદનની પ્રશંસા કરી છે.રેલ્વે મંત્રાલયના ટ્વીટનો જવાબ આપતા વડાપ્રધાનએ કહ્યું;”ઉત્તમ વલણ, 130 કરોડ ભારતીયોની શક્તિ અને કૌશલ્ય તેમજ આત્મનિર્ભર બનવાના સંકલ્પને દર્શાવે છે.”વડાપ્રધાને કહ્યું કે,ભારતીય રેલ્વે કોચના ઉત્પાદનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 91.6 ટકાનો વધારો થયો છે, જે એક ઉત્તમ વલણ છે. રેલવે મંત્રાલયે ટ્વીટમાં […]

‘ઈસ્લામને દેશમાં કોઈ જોખમ નથી, અમે મોટા છે’, તે ભાવ છોડવો પડશે – મોહન ભાગવત

દિલ્હીઃ મુસ્લિમ અને આરએસએસને લઈને  હંમેશા થોડો મતભેદ જોવા મળે છે ત્યારે હવે  આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ભારતમાં રહેતા મુસલમાનોને લઇને એક નિવેદન આપ્યું છે વિગત પ્રમાણે મોહન ભાગવતે કહ્યું કે ઈસ્લામના લોકોએ દેશમાં રહીને ડરવાની જરુર નથી બસ તેમણે અમે જ મોટા છે તે ભાવ છોડવો જોઈએ. તેમણે કહ્યું કે હિંદુ ધર્મ એ આપણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code