1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

G 20ને લઈને ભોપાલમાં આજથી ‘થીંક 20’ની બે દિવસીય બેઠકની શરુઆત ,અનેક નિષ્ણાંતો લેશે ભાગ

2 દિવસીય થીંક 20ની બેઠક આજથી શરુ દેશ વિદેશની 300થી વધુ નિષ્ણાંતો ભાગ લેશે દિલ્હીઃ- આ વખતે ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેને લઈને ભાજપ દ્રારા સતત તૌયૈરીઓ કરવામાં આવી રહી છે.આ સાથે જ આ અધ્યક્ષતાને લઈને અનેક બેઠકો પણ યોજાઈ રહી છે ત્યારે આ જ શ્રેણીમાં આજથી 2 દિવસીય થીંક 20 બેઠકનું […]

દિલ્હીમાં ફરી ઠંડીનો કહેર – હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું, 4 ડિગ્રી સુધી હજી તાપમાન નીચું જવાની શક્યતા

દિલ્હીમાં ફરી ઠંડીનો કહેર હજી તાપમાન 4થી 5 ડિગ્રી નીચુ જવાની શક્યતાઓ દિલ્હીઃ- દેશભરમાં ભારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ખાસ કરીને ઉત્તરભારતમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છએ ત્યારે જો રાજધાનીની વાત કરવામાં આવે તો દિલ્હીમાં હજી 3 દિવસ સુધી ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે.આ સાથે જ હજી 4 ડિગ્રી સુધી પારો […]

નેપાળમાં વિમાન દૂર્ઘટનામાં 68 મુસાફરોના મોત, પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નેપાળની ઘટના પર પીએમ મોદીએ જતાવ્યું દુખ કહ્યું કિંમતી જીવ લોકોના ગયા દિલ્હીઃ- નેપાળમાં એક પ્લેન ક્રેશ થયું હતું. જેમાં પાંચ ભારતીય સહિત લગભગ 68 મુસાફરોના કરૂણ મોત થયાં હતા.  નેપાળમાં મોટી વિમાન દૂર્ઘટના સર્જાય જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આ ઘટનાને લઈને  વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન ડૉ. એસ. […]

આજે આર્મી ડેની ઉજવણી,આ વખતે પહેલીવાર દિલ્હીની બહાર બેંગલુરુમાં પરેડ કાર્યક્રમનું આયોજન

બેંગલુરુ:દેશમાં આજે આર્મી ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે પહેલીવાર દિલ્હીની બહાર બેંગલુરુમાં પરેડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જનરલ મનોજ પાંડેએ બેંગલુરુના ગોવિંદસ્વામી પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ પ્રસંગે તેમણે પોતાનું સંબોધન પણ આપ્યું હતું. આર્મી ચીફે કહ્યું કે પ્રથમ વખત આર્મી ડે પરેડ અને તેનાથી સંબંધિત અન્ય […]

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો એટેક,ટ્રાફિક પ્રભાવિત; 20 જાન્યુઆરી સુધી યલો એલર્ટ

દિલ્હી:રાજધાની દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે.ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે દિલ્હીમાં ફરી એકવાર ઠંડીમાં વધારો થયો છે.આગામી દિવસોમાં કોલ્ડવેવના કારણે લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા છે. રવિવારે સવારથી ઠંડા પવનો ધ્રૂજી રહ્યા હતા.વધતી જતી ઠંડીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ધુમ્મસ અને શીત લહેરથી […]

જયશંકરે ચીન-પાકને આપ્યો કડક સંદેશ,કહ્યું- કોરોના હોવા છતાં અમારો પ્રતિભાવ મજબૂત અને મક્કમ છે

દિલ્હી:વિદેશ મંત્રી એસ.જયશંકરે ફરી એકવાર ચીન પર નિશાન સાધ્યું.તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે,ચીન ઉત્તરીય સરહદો પર મોટા પાયે દળોને લાવીને અમારી સરહદોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તે યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે.કોરોના હોવા છતાં, અમારો પ્રતિભાવ મજબૂત અને નિશ્ચિત હતો.હજારોની સંખ્યામાં તૈનાત આપણા સૈનિકોએ મુશ્કેલ વિસ્તારોમાં આપણી સરહદોની રક્ષા કરી હતી અને તેઓ […]

PM મોદી આજે દેશની 8મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે,દક્ષિણ ભારતને બીજી ટ્રેન ભેટ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે પ્રસ્તાવિત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.આ ટ્રેન ભારતીય રેલવે દ્વારા રજૂ કરવામાં આવનાર આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે.વડાપ્રધાન કાર્યાલય (PMO) એ શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. PMOએ કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે […]

તમારા બાળકની સારી પરવરીશ માટે  તેને સાચા અને ખોટાનો તફાવત સમજાવો, જાણો કઈ રીતે કરશો આ કામ

દરેક માતા-પિતા ઈચ્છે છે કે પોતાનું બાળક સારા માર્ગ પર ચાલે,બાળકને આ માટે માતા પિતા સાચા ખોટાનો પણ તફાવત સમજાવતા હોય છે. બાળકને હંમેશાથી નાની નાની બાબતો જો ખબર હશે તો મોટા થઈને બાળકોને હેરાન ન થવું પડે. બાળકોને તમે તમારા વચ્ચે રાખીને પ્રેમથી આ બધી જ બબાતો શીખવી શકો છો બસ આ માટે તમારે […]

ગણતંત્ર દિવસ પહેલા કડક સુરક્ષા,26 જાન્યુઆરી સુધી ગુરુગ્રામમાં ડ્રોન, લાઇટ એરક્રાફ્ટ, ગ્લાઈડર, પતંગ ઉડાડવા પર પ્રતિબંધ

દિલ્હી:ગુરુગ્રામ જિલ્લા પ્રશાસને પ્રજાસત્તાક દિવસ પહેલા કડક સુરક્ષા વચ્ચે ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે.શુક્રવારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને ડેપ્યુટી કમિશનર નિશાંત કુમાર યાદવ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, ડ્રોન, માઇક્રોલાઇટ (અલ્ટ્રા-લાઇટ) એરક્રાફ્ટ, ગ્લાઇડર્સ, હોટ એર બલૂન, પતંગ અને ચાઇનીઝ માઇક્રોલાઇટ વાહનોના ઉડ્ડયન પર 26 જાન્યુઆરી સુધી પ્રતિબંધ રહેશે. […]

ઉત્તરાયણ આજે કે કાલે? જાણો અહીં ઉત્તરાયને લગતી અનેક બાબતો, શુભ મહૂર્તથી લઈને દાનની વિશેષતાઓ સુધી

ઘણા લોકો આવતી કાલે ઉત્તરાયણ મનાવશે જો કે આજે પણ ઉત્તરાયણનો દિવસ છે દેશભરમાં 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાતિનો તહેવાર ઉજવવામાં આવે છે , હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન અને દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે. મકરસંક્રાંતિનો તહેવાર દેશભરમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ એ વર્ષનો પ્રથમ તહેવાર છે. જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code