1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ભારતનું કર્તવ્ય છે વિકાસશીલ દેશોનો અવાજ બનવું, વિશ્વ ભારત તરફ આશા સાથે જોઈ રહ્યું છે – એસ જયશંકર

ભારત તરફ વિશ્વની ઘણી અપેક્ષાઓ છે ભારત તરફ વિશઅવની આશા દિલ્હીઃ- ભારત વૈશ્વિક દ્રષ્ટિએ હવે વિકસતો દેશ બનતો જઈ રહ્યો છે પીએમ મોદીના અથાગ પ્રય્તનોથી દરેક મોરચે ભારત હવે વિદેશને ટક્કર આપી રહ્યું છે,દેશ વિદેશની સેવા કરતું ભારત હવે ખૂબ આગળ આવતું દેખાય રહ્યું છે એવી સ્થિતિમાં હવે વિશ્વને ભારત પાસે ઘણી આસાઓ છે ,આ […]

સરકાર એક્શનમાં,હવે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલ PAFF પર પ્રતિબંધ

દિલ્હી:કેન્દ્રએ શુક્રવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા પીપલ્સ એન્ટિ-ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)ને જમ્મુ અને કાશ્મીર અને અન્ય સ્થળોએ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પ્રતિબંધિત સંગઠન તરીકે જાહેર કર્યું છે.તેની જાણકારી એક નોટિફિકેશનમાં આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લશ્કર-એ-તૈયબાના સહયોગી અરબાઝ અહમદ મીરને આતંકવાદ વિરોધી કાયદા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, […]

ગૃહમંત્રી અમિત શાહ ચાઈબાસામાં જનસભાને સંબોધશે,2024ની લોકસભા ચૂંટણી માટે મહત્વપૂર્ણ   

રાંચી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના ચાઈબાસા સ્થિત ટાટા કોલેજમાં જાહેર સભાને સંબોધવા માટે રાંચી પહોંચ્યા હતા.અહીં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું.જો ભાજપના નેતાઓનું માનીએ તો જાહેર સભા સિવાય શાહ કોર ગ્રુપની બેઠક પણ કરશે. ગૃહમંત્રીની પ્રસ્તાવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને ચાઈબાસામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્ય ભાજપના અધ્યક્ષ […]

રાજધાનીમાં વધતા પ્રદુષણને લઈને ફરીથી  ડીઝલ વાહનો પર પ્રતિબંધ – ગ્રેપ 3 લાગૂ

દિલ્હીમાં ઠંડીનો કહેર વાતાવરણમાં પ્રદુષણનું સ્તર વધ્યું ફરી ડિઝલ વાહનો પર પ્રતિબંધ દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે અહી 4 થઈ 5 ડિગ્રી તાપમાન નોંધાતા જાણે લોકોને ઘરની બહાર નીકળતા પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ સાથે જ પ્રદુષણ પણ વધતુ જોવા મળી રહ્યું છે.દિલ્હીમાં જેમ જેમ શિયાળો વધી રહ્યો છે […]

કડકડતી ઠંડીનો કહેર યથાવત,દિલ્હી એરપોર્ટે આજે મુસાફરો માટે ફોગ એલર્ટ જાહેર કર્યું

દિલ્હી:રાજધાની દિલ્હી-એનસીઆરમાં કડકડતી ઠંડીનો કહેર યથાવત છે.ઠંડી સતત રેકોર્ડ તોડી રહી છે.ધુમ્મસની અસર પણ જોવા મળી રહી છે.દિલ્હી એરપોર્ટે આજે મુસાફરો માટે ફોગ એલર્ટ જાહેર કર્યું છે. જોકે, અત્યાર સુધી એરપોર્ટ પર ફ્લાઈટ્સની અવરજવર સામાન્ય છે. દિલ્હીમાં હાડ થીજવતી ઠંડીના કારણે સ્થિતિ એવી છે કે,શુક્રવારે પણ દિલ્હીના ચાર વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રીથી ઓછું હતું.દિલ્હીના […]

મધ્યપ્રદેશમાં ટ્રેનિંગ દરમિયાન મંદિર પર પ્લેન પડ્યું,1 પાયલોટનું મોત,એક ઘાયલ

ભોપાલ:મધ્યપ્રદેશના રીવામાં ટ્રેનિંગ દરમિયાન એક પ્લેન ક્રેશ થયું.આ અકસ્માતમાં એક પાયલોટનું મોત થયું હતું.ત્યાં અન્ય એક ઘાયલ થયો હતો.દુર્ઘટના દરમિયાન પ્લેન એક ઝાડ અને મંદિર સાથે પણ અથડાયું હતું.ઘટના ચોરહાટ પોલીસ સ્ટેશન હેઠળના ઉમરી ગામની છે. આ બે સીટર પ્લેન ગઈકાલે રાત્રે 11:00 થી 11:30 વચ્ચે ક્રેશ થયું હતું.જેમાં ટ્રેનરનું મોત થયું હતું, જ્યારે ટ્રેઇની […]

ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર એમેન્યુઅલ બોને પીએમ મોદી સાથે મુલાકાત કરી,આ મુદ્દાઓ પર કરી ચર્ચા

દિલ્હી:ફ્રેન્ચ રાષ્ટ્રપતિના H.E.  ઈમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકાર એમેન્યુઅલ બોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાનએ સંરક્ષણ, સુરક્ષા અને ઈન્ડો-પેસિફિક સહિત તેમની વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ ક્ષેત્રોમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના ઘનિષ્ઠ સહયોગ પર પ્રકાશ પાડ્યો હતો.વડાપ્રધાનએ ભારતના G20 પ્રેસિડન્સી માટે ફ્રાન્સના સમર્થનનું સ્વાગત કર્યું. બોનેએ વડાપ્રધાનને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો મિત્રતાનો સંદેશ આપ્યો હતો અને […]

દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા,જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી,રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા જમ્મુ-કાશ્મીરમાં પણ ધ્રૂજી ધરતી રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા   દિલ્હી:રાજધાની દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી ગઈ.ત્યાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા છે.આ ભૂકંપની તીવ્રતા 5.9 હોવાનું જાણવા મળ્યું છે.તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ રહ્યો છે. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ લોકોમાં ગભરાટનો માહોલ છે.આ પહેલા […]

દેશમાં ફંગલ ઈન્ફએક્શનની પીડિતોનો આકંડો 5 કરોડને પાર – 10 ટકા લોકો ગંભીર સંક્રમણથી પીડિત

દેશના 5.7 કરોડ લોકો ફંગલ ઈન્ફેક્શનથી પીડિત 10 ટકા લોકો ગંભીર સંક્રમણની ઝપેટમાં એક રિપોર્ટ પ્રમાણે દેશની 5.7 કરોડ વસ્તી ગંભીર ફંગલ ઈન્ફએક્ટિવ રોગોની ઝપેટમાં છે. દેશની વિવિધ તબીબી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સમીક્ષા અભ્યાસમાં આ માહિતી આપવામાં આવી છે.અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન, નવી દિલ્હી, AIIMS કલ્યાણી, પશ્ચિમ બંગાળ અને ચંદીગઢ PGI ઉપરાંત યુકેની […]

ત્રિપુરામાં ભાજપની ‘જન વિશ્વાસ યાત્રા’ને ગૃહમંત્રી અમિત શાહે દેખાડી લીલી ઝંડી – 12 જાન્યુઆરીએ સમાપ્ત થશે આ યાત્રા

 ભાજપની રથયાત્રાને ગૃહમંત્રી અમિત શાહે દેખાડી લીલી ઝંડી  12 જાન્યુઆરીએ સમાપ્ત થશે આ યાત્રા આજરોજ ગુરુવારે ત્રિપુરાના ધર્મનગરમાં ભાજપની રથયાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે આ યાત્રાને ગૃહમંત્રી અમિત શાહે લીલી ઝંડી  દેખાડીને આરંભ કરાવ્યો છે. આ દરમિયાન તેમણે વિશાળ જનસભાને પણ સંબોધી હતી. ત્રિપુરામાં આ વર્ષે માર્ચમાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. રથયાત્રા 8 દિવસ બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code