1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કોરોનાના બૂસ્ટર ડોઝમાં Covovax નો પણ થશે સમાવેશ – સરકારી સમિતિએ માર્કેટમાં લોન્ચ કરવાની કરી ભલામણ

કોવોવેક્સને બુસ્ટર ડોઝમાં સામેલ કરાશે આ માટે સરકારી સમિતિએ માર્કેટમાં ઉપલબ્ધ કરવા કરી ભલામણ દિલ્હીઃ- દેશભરમાં જ્યારથી કોરોના મહામારી શરુ થઈ ત્યારથી કોરોના વિરોધી રસીએ મહત્વનો ભાગ ભજવ્યો છે ત્યાર બાદ બુસ્ટર ડોઝ પણ શરુ કરવામાં અવોય હતો જેમાં અનેક રસીને સ્થાન મળ્યું ત્યારે હવે બુસ્ટર જોઢમાં કોવાવેક્સ પણ સામેલ થવાની તૈયારીમાં છે દેશની સેન્ટ્રલ […]

ઉત્તરકાશીમાં મોડીરાતે ભૂકંપના આચંકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.9

ઉત્તરાખંડમાં ભૂકંપના આચંકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર તીવર્તા 2.9 નોંધાઈ દહેરાદૂનઃ એક તરઉ જોઠીમધ પર કુદરતી આફત મંડડાઈ રહી છે, લોકોના ઘરોમાં તીરાડ પડવાવાથી અનેક લોકો બે ઘર બની રહ્યા છે તો બીજી તરફ કુદરતો બેવડો માર પડી રહ્યા છે કારણ કે ઉત્તરાખંડમાં અવાર નવાર ઘરતી ઘ્રુજવાની ઘટનાો સામે આવતી હોય છએ ત્યારે ફરી એક […]

PM મોદી આજે વિશ્વના સૌથી લાંબા વોટરવે એમવી ગંગા વિલાસ ક્રુઝને લીલી ઝંડી દેખાડશે

વિશ્વના સૌથી લાંબા વોટરવે ક્રુઝને પીએમ મોદી લીલી ઝંડી દેખાડશે વર્સ્યૂએલ રીતે કરાવશે ક્રુઝનો આરંભ વારાણસીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ વિશ્વની સૌથી લાંબી નદીની ક્રૂઝ-MV ગંગા વિલાસને ફ્લેગ ઓફ કરશે અને સવારે 10.30 વાગ્યે વારાણસીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે.  આ ક્રૂઝ 13 જાન્યુઆરીએ વારાણસીથી શરૂ થવા જઈ રહી છે. આ પ્રસંગે […]

ઉત્તર ભારતમાં ફરી બદલાશે હવામાન,ઠંડી સાથે ધુમ્મસની આગાહી!  

દિલ્હી:રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક અન્ય રાજ્યોમાં ઠંડીથી રાહત મળી છે.જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દિલ્હીમાં ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 14 થી 16 જાન્યુઆરીની વચ્ચે ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગની માહિતી અનુસાર પંજાબ, હરિયાણા, ચંદીગઢ, […]

JDUના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું 75 વર્ષની વયે નિધન,PM મોદીએ શોક વ્યક્ત કર્યો

પટના:જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું નિધન થયું છે. તેમની પુત્રીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. શરદ યાદવે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.બિહારની રાજનીતિમાં પોતાની આગવી ઓળખ ધરાવતા શરદ યાદવની વિદાયથી બધાને દુઃખ થયું છે.તેમની સમાજવાદી રાજનીતિએ તેમને લોકોમાં લોકપ્રિય બનાવ્યા હતા.પરંતુ હવે એ મહાન નેતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે.ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમનું […]

હવે બિહારમાં લંપી વાયરસનો ફેલાયો ભય – 2 ગાયોના મોત 1 હજારથી વધુ પશુઓ સંક્રમિત

બિહારમાં લંપી વાયરસ નો કહેર 2 સંક્રમિત ગાયોના થયા મોત 1200 થી વધુ પશુઓ થયા સંક્રમિત પટનાઃ- દેશભરમાં લંપી વાયરસે કહેર ફેલાવ્યો હતો જો કે ત્યાર બાદ આ વાયપસ કાબૂમાં આવી ગયો જો કે હવે ફરી એક વખત બિહારથી લંપી વાયરસને લઈને સમાચાર સામે આવ્યા છે જેમાં હજારો પશુઓ સંક્રમિત જોવા મળ્યા છે પ્રાપ્ત વિગત […]

કેરળમાં બર્ડફ્લૂની એન્ટ્રી, સરકારી પોલ્ટ્રી ફાર્મમાં 1500થી વધુ મરઘીઓના મોત

કેરળમાં બર્ડફ્લૂનો આતંક 1800 મરધીોના થયા મોત કોઝિકોડીઃ- દેશમાં ફરી એક વખત બર્ડફ્લૂએ દસ્તક આપી છે પ્રાપ્ત વિગત પ્રમાણે કેરળમાં હજારો મરઘીઓના બર્ડફ્લૂના કારણે મોત નિપજ્યા છે. ખાસ કરીને કેરળના કોઝિકોડ જિલ્લામાં બર્ડ ફ્લૂના પ્રસારને કારણે મોટી સંખ્યામાં મરઘીઓના મોત થયા છે. આ મામલો કોઝિકોડમાં સરકારી મરઘાં ઉછેર કેન્દ્રનો છે. જાણકારી અનુસાર અહીં બર્ડ ફ્લૂના ચેપને […]

સુબ્રમણ્યમ સ્વામીએ કરેલી અરજી ‘રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર’ તરીકે જાહેર કરવાની માંગણી પર કોર્ટ આવતા મહિને કરશે સુનાવણી,

રામસેતુને રાષ્ટ્રીય ઘરોહર જાહેર કરવા બાબતની અરજી કોર્ટ આવતા મહિને કરશે આ મામલે સુનાવણી દિલ્હીઃ- રામસેતુ ભારતના લોકોની આસ્થા સાથે જોડાયેલો છે, જેને લઈને તેને રાષ્ટ્રીય ઘરોહર જાહેર કરવાની માંગણી વર્ષ 2022 થી કરવામાં આવી રહી છે,રામસેતૂને હેરિટેજ જાહેર કરવાની માગવાળી અરજી પર  ઘણી  સુનાવણી પણ કરવામાં આવી છે ત્યારે હવે આ મામલે આવતા મહિને […]

ભારતમાં બનેલી કફ સિરપને લઈને WHO એ આપી ચેતવણી -ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતનો મામલો

ભારતની કફ સિરપ વિવાદમાં હવે આ બબાતે WHO એ ચેતવણી જારી કરી દિલ્હીઃ- છેલ્લા ઘણા સયથી ભારતની કફ સિરપને લઈને વિવાદ ચાલી રહ્યો છે,વાત જાણે એમ હતી કે ઉઝબેકિસ્તાનમાં કફ સિરપને કારણે 60થી વધુ બાળકોના મોત થયા હતા ત્યાર બાદ વર્લ્ડ હેલ્થ ઓગ્રોનાઈઝેશને આ મામલે દખલગીરી કરી હતી ત્યારે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ ભલામણ […]

પીએમ મોદી એ વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટનું કર્યું ઉદ્ઘાટન – કહ્યું, ‘ગ્લોબલ સાઉથ વૈશ્વિક પડકારો માટે જવાબદાર નથી”

વૈશ્વિક પડકારો માટે ગ્લોબલ સાઉથ નથી જવાબદર – પીએ મોદી વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રને મોદીએ કર્યું સંબોધિત દિલ્હીઃ-આજરોજ ગુરવાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રને  સંબોધિત કર્યું હતું, પીએમ મોદીએ  કહ્યું કે, આ મારું સૌભાગ્ય છે કે હું આ સમિટમાં તમારું સ્વાગત કરી રહ્યો છું.તમારો આભાર વ્યક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code