1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર એમેન્યુઅલ બોને પીએમ મોદી સાથે મુલાકાત કરી,આ મુદ્દાઓ પર કરી ચર્ચા

દિલ્હી:ફ્રેન્ચ રાષ્ટ્રપતિના H.E.  ઈમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકાર એમેન્યુઅલ બોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાનએ સંરક્ષણ, સુરક્ષા અને ઈન્ડો-પેસિફિક સહિત તેમની વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ ક્ષેત્રોમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના ઘનિષ્ઠ સહયોગ પર પ્રકાશ પાડ્યો હતો.વડાપ્રધાનએ ભારતના G20 પ્રેસિડન્સી માટે ફ્રાન્સના સમર્થનનું સ્વાગત કર્યું. બોનેએ વડાપ્રધાનને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો મિત્રતાનો સંદેશ આપ્યો હતો અને […]

દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા,જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી,રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા જમ્મુ-કાશ્મીરમાં પણ ધ્રૂજી ધરતી રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા   દિલ્હી:રાજધાની દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી ગઈ.ત્યાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા છે.આ ભૂકંપની તીવ્રતા 5.9 હોવાનું જાણવા મળ્યું છે.તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ રહ્યો છે. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ લોકોમાં ગભરાટનો માહોલ છે.આ પહેલા […]

દેશમાં ફંગલ ઈન્ફએક્શનની પીડિતોનો આકંડો 5 કરોડને પાર – 10 ટકા લોકો ગંભીર સંક્રમણથી પીડિત

દેશના 5.7 કરોડ લોકો ફંગલ ઈન્ફેક્શનથી પીડિત 10 ટકા લોકો ગંભીર સંક્રમણની ઝપેટમાં એક રિપોર્ટ પ્રમાણે દેશની 5.7 કરોડ વસ્તી ગંભીર ફંગલ ઈન્ફએક્ટિવ રોગોની ઝપેટમાં છે. દેશની વિવિધ તબીબી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સમીક્ષા અભ્યાસમાં આ માહિતી આપવામાં આવી છે.અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન, નવી દિલ્હી, AIIMS કલ્યાણી, પશ્ચિમ બંગાળ અને ચંદીગઢ PGI ઉપરાંત યુકેની […]

ત્રિપુરામાં ભાજપની ‘જન વિશ્વાસ યાત્રા’ને ગૃહમંત્રી અમિત શાહે દેખાડી લીલી ઝંડી – 12 જાન્યુઆરીએ સમાપ્ત થશે આ યાત્રા

 ભાજપની રથયાત્રાને ગૃહમંત્રી અમિત શાહે દેખાડી લીલી ઝંડી  12 જાન્યુઆરીએ સમાપ્ત થશે આ યાત્રા આજરોજ ગુરુવારે ત્રિપુરાના ધર્મનગરમાં ભાજપની રથયાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે આ યાત્રાને ગૃહમંત્રી અમિત શાહે લીલી ઝંડી  દેખાડીને આરંભ કરાવ્યો છે. આ દરમિયાન તેમણે વિશાળ જનસભાને પણ સંબોધી હતી. ત્રિપુરામાં આ વર્ષે માર્ચમાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. રથયાત્રા 8 દિવસ બાદ […]

જમ્મુ-કાશ્મીર માટે આતંકીઓની ભરતી કરનાર અબુ ઉસ્માન આતંકવાદી જાહેર

 અબુ ઉસ્માન આતંકવાદી જાહેર જમ્મુ અને કાશ્મીર માટે આતંકીઓની કરતો હતી ભરતી  શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં પાકિસ્તાન સહિત આતંકવાદની નજર હંમેશા હોય છે અહીની શાંતિને સતત ભંગ કરવાના પ્રયોસો કરવામાં આવે છે જો કે દેશની સેના અને પોલીસ દળ સાથએ મળીને અહી આતંકીઓને ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરતી રહેતી હોય છે ત્યારે હવે […]

શ્રીલંકા સામેની ટી – 20 સિરિઝમાંથી સંજૂ સેમસન બહાર – જાણો કયાં નવા ખેલાડીને મળ્યું સ્થાન

સંજૂ સેમસન ટી 20 માંથી બહાર જીતેન્દ્ર શર્માને મળ્યું સ્થાન દિલ્હીઃ- ભારતીય ટીમનો વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસને ઘૂંટણ થયેલી ઈજાને કારણે શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ટીમમાં તેના સ્થાને જીતેશ શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં શ્રેણીની પ્રથમ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે સેમસનને ઘૂંટણમાં ઈજા થઈ હતી. […]

ઉત્તરભારત ઠંડીનો કહેર – દિલ્હી એરપોર્ટે ગાઢ ઘુમ્મસને લઈને એલર્ટ આપ્યું

ઉત્તરભારતમાં ઠંડીનો કહેર ગાઢ ઘુમ્મસને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો દિલ્હી- દેશભમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છએ ત્યારે ઉત્તરભારતમાં ભઆરે છંડી જોવા મળી રહી છએ તો સાથે ઘુમ્મસ પણ છવાયું છે,ગાઢ ઘુમ્મસના કારણે વિમાન સેવા અને ટ્રેન સેવા પર અસર પડી રહી છે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેરનો પ્રકોપ ચાલુ છે અને હાલમાં તેનાથી […]

કોરોનાના કહેર વચ્ચે પશ્ચિમ બંગાળમાં યુએસથી પરત ફરેલા 4 લોકોમાં BF.7 કેસની પુષ્ટિ

દેશમાં કોરોનાનો સતાવતો ભય હવે પશ્વિમ બંગાળમાં 4 લોકોમાં BF.7 કેસની પુષ્ટિ આ ચારેયની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે દિલ્હીઃ- દેશભરમાં એક વખત ફરી કોરોનાનો ડર સતાવી રહ્યો છે આવી સ્થિતિમાં પશ્વિમબંગાળમાંથી યુએસથી પરત ફરેલા 4 લોકોમાં BF.7 કેસની પુષ્ટિ કરવામાં આવી છે જેને લઈને ફરી એક વખત ચિંતા વર્તાી રહી છે. વધુ વિગત પ્રમાણે પશ્ચિમ બંગાળમાં […]

રાજસ્થાન- 21 વર્ષિય USથી પરત ફરેલા યુવકમાં અમેરિકન વેરિએન્ટ XBB.1.5 ની પુષ્ટી – સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ

જયપુરમાંથી મળી આવ્યો એમિક્રોન વેરિએન્ટ XBB.1.5 નો કેસ સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ જયપુરઃ- રાજસ્થાનમાં નવા વેરિએન્ટની એન્ટ્રી થઈ હોવાની માહિતી સામે આવી રહી છે પ્રાપ્ત વિગત પ્રમાણે  જયપુરમાં એક યુવકમાં એક નવો વેરિએન્ટ જોવા મળ્યો છે. નવા પ્રકાર સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે યુવકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરી દીધા છે. જાણકારી અનુસાર જયપુરમાં 21 વર્ષના યુવકમાં […]

અયોધ્યના રામ મંદિર માટે ભક્તોએ દીલ ખોલીને દાન કર્યું – 2022 મા 20 કરોડ દાન આવ્યું

અયોધ્યાનું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થઆનું પ્રતિક છે,જ્યાથી રામ મંદિરનું નિર્માણ થયું છે ત્યારથઈ દેશ વિદેશની કરોડો રુપિયાનું દાન આવી રહ્યું છે જો વર્ષ 2020ની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન કુલ 20 કરોડનું દાન આવ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. વર્ષ 2022માં રામ ભક્તોએ તેમની કમાણી મોટી સંખ્યામાં રામલલાને સમર્પિત કરી હતી. શ્રી રામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code