1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં 5 કિલો IED સાથે આતંકીનો મદદગાર અરેસ્ટ,ખતરનાક ષડયંત્ર નિષ્ફળ!

શ્રીનગર:જમ્મુ-કાશ્મીર પોલીસે એક ખતરનાક ષડયંત્રને નિષ્ફળ બનાવીને પુલવામાથી આતંકવાદીઓના એક સહયોગીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 5 કિલો ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) મળી આવ્યું છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું કે આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પુલવામા પોલીસના જણાવ્યા અનુસાર, આતંકીઓના ધરપકડ કરાયેલા સહયોગીનું નામ ઈશફાક અહેમદ […]

Cyclone Mocha: બંગાળની ખાડીમાં ઝડપથી વધી રહ્યું છે ચક્રવાતી તોફાન,ભારે પવન સાથે ભારે વરસાદની ધારણા

દિલ્હી : બંગાળની ખાડીમાં દક્ષિણ-પૂર્વમાં શનિવારે ચક્રવાતી પરિભ્રમણની રચનાને હવામાનશાસ્ત્રીઓ દ્વારા આગામી સપ્તાહે આ ક્ષેત્રમાં ચક્રવાતી વાવાઝોડાની સંભાવનાની તીવ્રતા તરીકે જોવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “બંગાળની ખાડી અને દક્ષિણ-પૂર્વમાં નીચલા […]

નેવીની INSV તારિણીએ રચ્યો ઈતિહાસ,17 હજાર નોટિકલ માઇલનું અંતર માપ્યું 

દિલ્હી : ભારતીય નૌકાદળનું નૌકાવિહાર જહાજ ‘તારિણી’ છ મહિનાના લાંબા ટ્રાન્સ-ઓસિનિક ટ્રાન્સકોન્ટિનેન્ટલ અભિયાન પછી હવે ભારત પરત ફરી રહ્યું છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. નૌકાદળના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તારિણીએ નવેમ્બર 2022માં ગોવાથી તેની સફર શરૂ કરી હતી. આ અભિયાન દરમિયાન તે ‘કેપ ટુ રિયો રેસ 2023’માં ભાગ લઈને દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી બ્રાઝિલના […]

જંતર-મંતર પર દિલ્હી પોલીસની ભારે તૈનાતી,સિંઘુ બોર્ડર પર પણ સુરક્ષા સઘન

જંતર-મંતર પર દિલ્હી પોલીસની ભારે તૈનાતી સિંઘુ બોર્ડર પર પણ સુરક્ષા સઘન દિલ્હી : રાષ્ટ્રીય રાજધાનીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કેટલાક કુસ્તીબાજોના સમર્થનમાં રવિવાર અને સોમવારે દિલ્હી તરફ કૂચ કરવાની બે ખેડૂત યુનિયનો દ્વારા જાહેરાતને ધ્યાનમાં રાખીને વિરોધ સ્થળ અને દિલ્હીની સરહદો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે સિંઘુ બોર્ડર પર બેરિકેડ […]

મણિપુરના કેટલાક વિસ્તારોમાં આજે કર્ફ્યુમાં રાહત,થોડા કલાકો માટે જરૂરી વસ્તુઓની કરી શકાશે ખરીદી

ઈમ્ફાલ : હિંસાગ્રસ્ત મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં તેમજ અન્ય વિસ્તારોમાં આજે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. જેથી લોકો જરૂરી વસ્તુઓ ખરીદી શકે. વહીવટીતંત્રે CrPCની કલમ 144 હેઠળ કર્ફ્યુ લાદ્યો છે, તે સવારે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી હળવો રહેશે. શનિવારે પણ બપોરે 3 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બે કલાકની છૂટ આપવામાં આવી હતી. એન […]

આવતી કાલે લેવાનાર NEET(UG) ની પરિક્ષા આ રાજ્યમાં સ્થગિત કરાઈ

નીટ યુજીની પરિક્ષા મનીપુરમાં સ્થગિત હાલની સ્થિતિને જોતા પરિક્ષા ન લેવાનો સરકરાનો નિર્ણય ઈમ્ફાલઃ- આવતીકાલે દેશભરમાં યુજી નીટની પરિક્ષા લેવાનાર છે,વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી આ પરિક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે છેવટે આવતી કાલે દેશભરના રાજ્યોમાં ડોક્ટરના અભ્યાસ માટેની આ પ્રવેશ પરિક્ષા લેવામાં આવશે જો કે મણીપુરમાં થયેલી હિંસાને જોતા સરકારે આ રાજ્યમાં આવતીકાલે પરિક્ષા […]

ઓનલાઈન સુનાવણી પર CJI ચંદ્રચુડની મોટી વાત,કહ્યું- જજોને ટ્રેનિંગની જરૂર 

દિલ્હી : ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડે કેસોની ઓનલાઈન સુનાવણી પર આજે મોટી વાત કહી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે ઓનલાઈન સુનાવણીમાં એક મોટો મુદ્દો છે કે અહીં બહુ ધ્યાનથી બોલવાની જરૂર છે. સુનાવણીના લાઇવ સ્ટ્રીમિંગની સાથે ન્યાયાધીશોને પણ તાલીમની જરૂર છે. ચીફ જસ્ટિસે કહ્યું કે આપણે નિયંત્રણ કરવાની જરૂર છે. આ એક ગંભીર […]

ઉત્તરપ્રદેશના સીએમ યોગીને ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

 સીએમ યોગીને ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી સન્માનિત આદિત્યનાથે યુપીને ભયમુક્ત બનાવવાનું કામ કર્યું છે- પૂર્વ રાષ્ટ્રપતિ લખનૌઃ- દેશનું રાજ્ય ઉત્તરપ્રદેશ જે એક સમયે ગુંડાઓ માટે જાણીતું હતું પરંતુ જ્યારથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા ત્યારથી ઉત્તરપ્રદેશની ઓળખ બદલાઈ છે, હવે ઉત્તરપ્રદેષ રોકાણકારો માટેનું સ્થઆન બન્યું છે તો પ્રવાસન ક્ષેત્રમાં પણ આગવું સ્થાન ઘરાવે છે […]

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ ચૌહાણે કરી જાહેરાત – રાજ્યમાં ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ ટેક્સ ફ્રી

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ ચૌહાણની જાહેરાત  રાજ્યમાં ‘ધ કેરળ સ્ટોરી’ ટેક્સ ફ્રી કરાઈ ભોપાલઃ- તાજેતરમાં ગઈકાલે રિલીઝ થયેલી ઘ કરેળ સ્ટોરી ફિલ્મ ચર્ચામાં છે, અનેક વિવાદના વંટોળમાં આ ફિલ્મ ફસાયેલી હોવા જતા રિલીઝના પ્રથમ દિવસે દર્શકોનો સારો સપોર્ટ મળ્યો હતો, બોક્સ ઓફીસ પર ફિલ્મને નિહાળવા લાંબી લાઈન લાગી હતી ત્યારે હવે મધ્યપ્રદેશની સરકારે આ ફિલ્મને લઈને […]

ભારતીય વાયુસેનાએ ઘ્રુવ હેલિકોપ્ટરના સંચાલન પર લગાવી રોક

વાયુસેનાએ ઘ્રુવ હેલિકોપ્ટરના સંચાલન પર લગાવી રોક 4 મે બનેલી ઘટનાને લઈને સેનાએ લીધો નિર્ણય દિલ્હીઃ-  ભારતીય વાયુસેનામાં ઘ્રુવ હેલિકોપ્ટર ઘણી રીતે ઉપયોગમાં લેવાતુ હતુ જો કેઘ્રુવ હેલિકોપ્ટર સાથએ અનેક વખત ક્રેશ થવાની કે ખાનમી સર્જવાની ઘટનાઓ બની છે જેને જોતા હવે ભારતીય વાયુસેનાએ તેના સંચાલન પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code