1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ષડયંત્ર કેસમાં NIA એ અનેક સ્થળો દરોડા પાડ્યા

જમ્મુ કાશ્મીરમાં એનઆઈએના દરોડા પાકિસ્તાન આતંકી ષડયંત્ર કેસમાં અનેક સ્થળો દરોડા શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આનઆઈએ દ્રારા પાકિસ્તાન આતંકવાદી ષડયંત્ર કેસને લઈને અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે, પ્રાપ્ત વિગત પ્રમાણે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ષડયંત્ર કેસના સંબંધમાં જમ્મુ-કાશ્મીરમાં 12 સ્થળોએ દરોડા પાડ્યા છે અને તવાઈ બોલાવી છે. જમ્મુ અને કાશ્મીરમાં સ્ટીકી બોમ્બ, વિસ્ફોટકો, […]

હવામાન વિભાગે દિલ્હી સહીતના 15થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે 18 રાજ્યોમાં વરસાદની આગાહી કરી હાલ પણ કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદનું જોર યથાવત દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં ભારેત વરસાદ ચાલી રહ્યો છે ખઆસ કરીને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે તો હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ દેશના 15 થી પણ વધુ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હળવાથી મધ્યમ વરસાદની […]

કર્ણાટક ઈલેક્શનને લઈને ચૂંટણી પંચની સૂચના , ચૂંટણી પ્રચાર વખતે ભાષાઓ પર રાખો સંયમ 

કર્ણાટકની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે સૂચના આપી ભાષાઓ પર સંયમ રાખવા જાણાવાયું ચૂંટણીનો માહોલ ખરાબ ન કરવાની સલાહ બેંગલુરુ- કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખો હવે નજીક આવી રહી છે બીજેપી, કોંગ્રેસ સહીતના પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસત છે ત્યારે ચૂંટણી પંચે પ્રચાર દરમિયાન તમામ પક્ષોને ભાષા પર સંયમ જાળવવાની સૂચના આપી છે આ સહીત ચૂંટણીનો માહોલ ન […]

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની શંકા, જમ્મુથી લઈને પઠાનકોટ સુધી રેડ એલર્ટ જારી કરાયું

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાના ઈનપુટ પૂંછ જેવા હુમલાની શક્યતાને લઈને રેડ એલર્ટ જારી જમ્મુ કાશ્મીર અંત્યંત સંવેદનશીલ વિસ્તાર ગણાય છે,પાડોશી દેશ પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓને અહી અઁજામ આપવાની રાહમાં હોય છે,સતત આકંી હુમલાની યોજના કરીને અહીની શાંતિ ભંગ કરવાના પ્રયાસ કરે છે,અનેક વખત અહી હુમલાઓની ઘટના બની છે ત્યારે હાલ ફરી એક વખત જમ્મુથી લઈને પઠાનકોટ […]

શરદ પવાર અધ્યક્ષ પદ છોડવાના પોતાના નિર્ણય પર ફરી કરશે વિચાર, 2 દિવસનો સમય માંગ્યો

શરદ પવાર પોતાના નિર્ણય પર ફરી વિચારશે અજીત પવારે કહ્યું તેમણે 2-3 દિવસનો સમય માંગ્યો મુંબઈઃ- આજરોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી ત્યારે હવે તેમને મનાવવા માટે પાર્ટીના અનેક નેતાઓ સતત કામે લાગ્યા છે.આ સાથે જ એનસીપી નેતા અને પવારના ભત્રીજા અજિત પવારે કહ્યું કે શરદ […]

રક્ષા મંત્રી રાજનાથે કહ્યું- ભારત-માલદીવના સંબંધો ખાસ

દિલ્હી : રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે ભારત સરકાર વતી ઓફશોર પેટ્રોલ વેસલ કોસ્ટ ગાર્ડ શિપ હુરવી અને લેન્ડિંગ ક્રાફ્ટના હસ્તાંતરણ સમારોહમાં હાજરી આપી હતી. રાજનાથ સિંહે મંગળવારે માલદીવની રાજધાની માલેમાં એક કાર્યક્રમમાં ભારત તરફથી ભેટ તરીકે માલદીવને ઝડપી પેટ્રોલિંગ જહાજ અને લેન્ડિંગ ક્રાફ્ટ સોંપ્યું. અગાઉ, તેમણે નજીકના દ્વિપક્ષીય વ્યૂહાત્મક […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશનું સર્વોચ્ચ પદ સંભાળ્યા બાદ આ અઠવાડિયે પ્રથમ વખત પોતાના ગામની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  આ અઠવાડિયે પ્રથમ પોતાના ગામની મુલાકાત લેશે આ ખાસ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ મુલાકાત હશે દિલ્હીઃ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશનું  સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળ્યું છે ત્યારથી તેઓ પોતાના વતન ગયા નથઈ ત્યારે હવે આ પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત   આ અઠવાડિયે રાષ્ટ્રપતિ મૂર્મૂ ઓડિશાના મયુરભંજ જિલ્લામાં તેમના ગામની મુલાકાત લેવા […]

મહાત્મા ગાંઘીજીના પૌત્ર અરુણ ગાંધીનું 89 વર્ષની વયે નિધન, કોલ્હાપુર ખાતે કરાશે અંતિમ સંસ્કાર

ગાંઘીજીના પૌત્ર અરુણ ગાંઘીનું નિધન 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘી આજે હયાત ન હોવા છત્તા દેશમાં તેમનું નામ સમ્માનથી લેવાય છે તેમણે કરેલા કાર્યો આજે પણ લોકો યાદ કરે છે જો ગાંઘીજીના વંશોજોની વાત કરીએ તો તેમના પૌત્ર અરુણ ગાંઘીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગાંઘીજીના પોત્ર અરુણ […]

એનસીપીના નેતા શરદ પવારનો મહત્વનો નિર્ણય, અધ્યક્ષ પદ પરથી  આપ્યું રાજીનામુ 

શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદથી રાજીનામુ આપ્યું આ પહેલા પર તેમના રાજીનામાની અનેક અટકળો વહેતી થઈ હતી દિલ્હીઃ- મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છએ,છેલ્લા ઘણા દિવસોથી એનસીપી નેતા શરદ પવાર બીજેપીમાં જોડાવાની વાત વહેતી થી હતી જો કે ત્યાર બાદ તેમણએ પોતે આ વાતનો ઈનકાર કર્યો હતો ત્યારે હવે  શરદ પવારે એનસીપીના […]

કોરોનાના કેસોમાં મોટી રહાત, છેલ્લા 24 કલાકમાં 3,500થી પણ ઓછા કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો છેલ્લા 24 કલાકમાં 3,325 નવા કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં એચાનક કોરોનાના કેસોમાં વધઆરો નોંધાયો હતો જેને લઈને અનેક રાજ્યોમાં મોકડ્રિલ યોજાઈ અનેક રાજ્યોને નિયમો ફરી શરુ કર્યા પરંતુ હવે સારી વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દેનિક કેસોનો આંકડો 4 હજારને અંદર આવી રહ્યો છએ જેને જોતા એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code