1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કેદારનાથમાં ભારે વરસાદ અને હિમવર્ષાને લઈને એલર્ટ અપાયું, યાત્રીઓને જ્યાં છે ત્યાજ રોકાવાની સુચના અપાઈ

કેદારનાથમાં ભારે વરસાદ અને હિમવર્ષાને લઈને એલર્ટ  યાત્રીઓને જ્યા છે ત્યાજ રોકાવાની સુચના અપાઈ દિલ્હીઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દિલ્હી સહીત ઉત્તરાખંડ, હિમાચલમાં હિમવર્ષાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે,જાણકારી પ્રમાણે  ભારતીય હવામાન વિભાગે કેદારનાથ ધામ માર્ગ પર પણ ભારે હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી […]

16 મેના રોજ યોજાશે રોજગાર મેળો,PM મોદી 70 હજાર નિમણૂક પત્રોનું ઓનલાઈન વિતરણ કરશે

દિલ્હી : કેન્દ્ર સરકાર તેના વિવિધ મંત્રાલયોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે ‘મિશન મોડ’માં છે અને જોબ ફેરની આગામી આવૃત્તિ 16 મેના રોજ 22 રાજ્યોમાં યોજાશે. સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રોજગાર અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા 70,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. વડાપ્રધાને ગયા વર્ષે ઓક્ટોબરમાં […]

પીએમ મોદી કરર્ણાટકમાં તેમના બીજા તબક્કાના બે દિવસીય ચૂંટણી પ્રચારનો આરંભ કરશે

પીએમ મોદીનો આજે બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર કર્ણાટકમાં રેલીને સંબોધશ અનેક જાહેર સભા યોજશે દિલ્હીઃ- કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છએ તેમ તેમ ભારતીય જનતા પાર્ટી પોતાનું એડી ચોંટીનું જોર લગાવીને જનતાને રિઝવવાના પ્રયાસો કરી રહી છે આ સંદર્ભે દેશના પીેમ કર્ણટાકમાં અનેક રેલી અને રોડ શો કરી રહ્યા છે. ત્યારે આજરોજ […]

લોકસભા ચૂંટણીના પરિણામો પર કંગના રનૌતનું મોટું નિવેદન

કંગના રનૌતનું મોટું નિવેદન લોકસભા ચૂંટણીના પરિણામો પર આપ્યું નિવેદન   2019 જેવું જ 2024 હશે મુંબઈ : હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેનારી હિન્દી ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતએ સોમવારે કહ્યું કે,આગામી લોકસભા ચૂંટણીના પરિણામો 2019 જેવા જ હશે. અહીં એક સંતના આશ્રમમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પત્રકારો દ્વારા આગામી લોકસભા ચૂંટણી અંગે પૂછવામાં આવેલા […]

એપ્રિલ મહિનામાં GST કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચ્યું, પીએમ મોદીએ ખુશી વયક્ત કરતા કહ્યું. ‘આ અર્થતત્ર માટે સારા સમાચાર’

જીએસટીનું રેકોર્ડ કલેક્શન પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી દિલ્હીઃ- કોરોના મહામારીમાંથી ઉગર્યા બાદ ભારતની અર્થવ્યવસ્થા પાટાપર આવી ગઈ છે,આટલી કઠીનાઈ હોવા છત્તા ભારત સતત ઊભરતુ રહ્યું છે ત્યારે જો જીએસટીની વાત કરીએ એટલે કે , ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લેક્શનની તો તેમાં વધારો નોંધાયો છે. જાણકારી અનુસાર જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે 12 ટકા વધીને રુપિયા […]

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેમના ઈરાની સમકક્ષ અલી શામખાની સાથે કરી વાતચીત

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ઈરાની સમકક્ષ  સાથે મુલાકાત અજીત ડોભાલે  અલી શામખાની સાથે વાતચીત કરી દિલ્હીઃ- NSA અજીત ડોભાલ અને તેમના ઈરાની સમકક્ષ અલી શમખાનીએ સોમવારે તેહરાનમાં ચાબહાર બંદરના વિકાસ, અફઘાનિસ્તાનની સ્થિતિ અને દ્વિપક્ષીય વેપાર-આર્થિક જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપક વાટાઘાટો કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઈરાનની એક દિવસીય મુલાકાતે હતા.. આ દરમિયાન, […]

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી દક્ષિણ કોરિયાના પ્રવાસે,ADBની વાર્ષિક બેઠકમાં લેશે ભાગ

નાણામંત્રી આજથી દક્ષિણ કોરિયાના પ્રવાસે નિર્મલા સીતારમણ ચાર દિવસીય દક્ષિણ કોરિયાના પ્રવાસે  ADBની વાર્ષિક બેઠકમાં લેશે ભાગ દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે આજથી ચાર દિવસીય દક્ષિણ કોરિયાના પ્રવાસે જશે. આ દરમિયાન તે એડીબીના બોર્ડ ઓફ ગવર્નર્સની 56મી વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેશે. રોકાણકારોને સંબોધશે અને ગવર્નર્સ […]

વંદે ભારત ટ્રેન પર પત્થર ફેંકવાની  વધતી ધટનાઓ, હવે કેરળમાં ટ્રેન પર પત્થર ફેંકાતા  પોલીસ તપાસ શરૂ

કેરળમાં વંદે ભારત ટ્રેન પર પત્થરાવ ટ્રેન પર પત્થર ફેંકવાની વધતી ઘટનાઓ દિલ્હીઃ- વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સંખ્યા દેશમાં ઘીરે ઘીરે વધારવામાં આવી રહી છએ જેથી કરીને યાત્રીઓ ઓછા ગાળામાં લાંબા અંતરની સરળ યાત્રાઓ કરી શકે જો કે પશ્વિમ બંગાળ જેવા રાજ્યોમાં અનેક વખત આ ટ્રેન પર પત્થપ ફેંકવાની ઘટના બની છે ત્યારે હવે કેરળમાંથી […]

દિલ્હીમાં કોરોનાનો કહેર,24 કલાકમાં 259 નવા કેસ નોંધાયા,બે દર્દીઓના મોત

દિલ્હીમાં કોરોનાનો કહેર 24 કલાકમાં 259 નવા કેસ નોંધાયા બે દર્દીઓના મોત દિલ્હી :રાજધાની દિલ્હીમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 259 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણ દર 14.3 ટકા હતો. રાજધાનીમાં સંક્રમણને કારણે બે લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગના આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા […]

મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પર બિલગેટ્સે પ્રઘાનમંત્રીની કરી હતી પ્રસંશા, પીએમ મોદીએ માન્યો આભાર

બિલ ગેટ્સએ પીએમ મોદીની કરી પ્રસંશા પીએમ મોદીએ બિલ ગેટ્સનો માન્યો આભાર દિલ્હીઃ- વિતેલા દિવસને 30 એપ્રિલ રવિવારના રોજ પીએમ મોદીનો કાર્યક્રમ મન કી બાતના 100 એપિસોડ પુરા થયા હતા, તેમના આ 100 એપિસોડની અનેક દેશ વિદેશના નેતાઓએ પ્રશંસાઓ કરી હતી જેમાના એક હતા અમેરિકાના પૂર્ર રાષ્ટ્રપતિ બિલગેટ્સ, જેમણે પીએમના ખૂબ વખાણ કર્યા હતા ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code