1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

નવી દિલ્હી: આજે મનસુખ માંડવિયા કોરોનાના વધતા જતા કેસો અંગે સમીક્ષા બેઠક કરશે

દિલ્હી : કોરોનાના વધી રહેલા કેસ ફરી એકવાર ચિંતાનો વિષય બની રહ્યા છે. ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જ 600 થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજધાની દિલ્હીમાં 606 નવા કેસ નોંધાયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત પણ થયું છે. જો કે વ્યક્તિના મૃત્યુનું પ્રાથમિક કારણ કોરોના વાયરસ ન હતું. જો છેલ્લા 24 કલાકના […]

કોરોનાના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ – મંત્રી મનસુખ માંડવિયા આવતી કાલે તમામ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે બેઠક કરશે

કોરોનાને લઈને કેન્દ્ર બન્યું એલર્ટ આવતી કાલે શુક્રવારે સ્વાસ્થઅયમંત્રી બેઠક યોજશે દિલ્હીઃ- દેશમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં કોરોનાના નવા નોંધાતા કેસની સંખ્યા હવે 5 હજારને પાર પહોચી છે છેલ્લા 24 કલાકમાં 5 હજારથી પણ વધુ નવા કેસો નોંધાયા છએ ત્યારે હવે કોરોનાના વધતા કેસોએ કેન્દ્રની ચિંતા વધારી છે  વધતા જતા […]

ACIના લીસ્ટમાં દિલ્હીનું IG એરપોર્ટ વર્ષ 2022 માં દુનિયાનું 9મા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ રહ્યું

ACIનું વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટનું લીસ્ટ જારી દિલ્હીનું IG એરપોર્ટ વર્ષ 2022 સૌથી વ્યસ્ત એરોપોર્ટ દિલ્હીનું એરોપોર્ટ 9 મા નંબરનું સોથી વ્યસ્ત એરપોર્ટ દિલ્હીઃ-   એસીઆઈ એટલે કે એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશનલ એ સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદી જારી કરી છએ જે પ્રમાણે 2022 માં 59.4 મિલિયન પેસેન્જર ટ્રાફિક સાથે દિલ્હી એરપોર્ટ વિશ્વના નવમા સૌથી વ્યસ્ત એરપોર્ટ તરીકે […]

સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ આંકડાકીય સંસ્થાની ચૂંટણીમાં ભારત ની જીત-વિદેશમંત્રીએ આપી જાણકારી ,ભારતને 53 માંથી 46 મત મળ્યા

UNની સર્વોચ્ચ આંકડાકીય સંસ્થાની ચૂંટણી  ભારત  જીત્યું ભારતને આ ચૂંટણીમાં 53 માંથી 46 મત મળ્યા દિલ્હી:- સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું મહત્વનું સ્થાન છે ત્યારે હવે સંયુક્ત રાષઅટ્રની વધુ એક ચૂંટણી ભારતે જીતી છે ભારત આગામી વર્ષે 1 જાન્યુઆરીથી શરૂ થતા ચાર વર્ષના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ આંકડાકીય સંસ્થામાં ચૂંટાયું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટર […]

ભાજપના સ્થાપના દિવસ પીએમ મોદીનું સંબોધન, જાણો અહીં પીએમ મોદીએ કરેલી વાતોના કેટલાક અંશો

આજે ભાજપના 44 મો સ્થાપના દિવસ પીએમ મોદીએ પાર્ટીના કાર્યકરકર્તાનો સંબોધિત કર્યા દિલ્હીઃ- આજે ભારતીય જનતા પાર્ટી પોતાનો 44મો સ્થાપના દિવસ મનાવી રહી છે આજના આ ખાસ પ્રસંગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ પોતાના 40 મિનિટ 43 સેકન્ડના ભાષણમાં વડાપ્રધાને પાર્ટીની શરૂઆતથી લઈને અત્યાર સુધીની સફરનો ઉલ્લેખ કર્યો. […]

ઝારખંડના શિક્ષણમંત્રી જગરનાથ મહોતોનું નિધન – CM હેમંત સોરેને દુઃખ વ્યક્ત કર્યું, બે દિવસના રાજ્ય શોકની જાહેરાત

ઝારખંડના શિક્ષણમંત્રી જગરનાથ મહોતોનું નિધન  સીએમ સોરેને દુખ વ્યક્ત કર્યું દિલ્હીઃ-  ઝારખંડ રાજ્યના મંત્રીને લઈને એક દુખદ સમાચાર સામે આવ્યા છે જાણકારી પ્રમાણે રાજ્યના શિક્ષણ મંત્રી જગરનાથ મહતોનું નિધન થયું છે. મહતોની ચેન્નાઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં આજ રોજ સવારે નિધન થયું છે શિક્ષણ મંત્રીના નિધન પર ઝારખંડમાં બે દિવસના રાજ્ય શોકની […]

હનુમાન જયંતિને લઈને દેશભરના મંદિરોમાં ભક્તોનો જમાવડો, અનેક જગ્યાએ કડક સુપરક્ષા બંદોબસ્ત ગોઠવાયા

આજે હનુમાન જયંતિનો પાવન પર્વ હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ દિલ્હીઃ- દેશભરમાં આજે હનુમાન જયંતિનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે તે ત્યારે હનુમાનજીના મંદિરે ભક્તોનું વહેલી સવારથઈ જ ઘોડાપુર જોવા મળ્યું છે દેશભરમાં અનેક મંદિરો પર ભક્તોની લાંબી લાઈન લાગી છે.મંદિરો બજરંગબલીના ઘૂને રંગાયા છે. દિલ્હીના કનોટ પ્લેસના પ્રાચીન હનુમાન મંદિરમાં હનુમાન જયંતિના અવસર પર […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસની આસામની મુલાકાતે -8 એપ્રિલે તેજપુર એરફોર્સ સ્ટેશન પર સુખોઈ 30 MKI ફાઇટર એરક્રાફ્ટમાં ભરશે ઉડાન 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસી આસામની મુલાકાતે  સુખોઈ જેટમાં પણ ઉડાન ભરશે રાષ્ટ્રપતિ મુર્મુ દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આસામની 3 દિવસીય મુલાકાતે છે.રાષ્ટ્રપતિ મુર્મુ 6 થી 8 એપ્રિલ સુધી આસામના પ્રવાસે છે અહીં તેઓ એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહી છે, જ્યાં તેઓ 8 એપ્રિલના  શનિવારના રોજ ભારતીય વાયુસેનાના સુખોઈ 30 MKI […]

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 3.0 તીવ્રતા ભૂકંપના આચંકાઓ અનુભવાયા ,લદ્દાખમાં પણ ભૂકંપ

ઉત્તરકાશીમાં ભૂકંપના આચંકાઓ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.0 નોંધાઈ દહેરાદૂનઃ- દેશભરમાં ઘણા સમયથી ભૂકંપ આવવાની ઘટનાઓ વધતી જઈ રહી છે ખાસ કરીને દિલ્હી ,જમ્મુ કાશ્મીર અને પહાડી વિસ્તારોમાં ભૂકંપના સામાન્યથી ભારે ઝટકાઓ નોઁધાતા રહેતા હોય છે જેમાં ઉત્તરાખંડ પણ એવું રાજ્ય છે જ્યા અવાર નવાર ભૂકંપની ઘટનાઓ સામે આવે છએ ત્યારે ફરી એક વખત ઉત્તારાખંડ […]

આજે બીજેપીનો સ્થાપના દિવસ – PM મોદી દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કરશે

આજે બીજેપીનો સ્થાપના દિવસ પીએમ મોદી દેશભરના કાર્યકર્તાઓને સંબંધિત કરશે દિલ્હીઃ-  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી દેશની દશા અને દિશા બન્ને બદલાઈ છે,રોજગારી હોય કે આત્મનિર્ભર ભારત હોય કે પછી ડિજિટલ ક્ષેત્રમાં ભારત હોય તમામ મોર્ચે દેશ પ્રગતિ કરી રહ્યો છે.પરિણામે મોદી સરાકના અથાગ પ્રયત્નોથી આ શક્ય બન્યું છે ત્યારે આજે 6 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code