નવી દિલ્હી: આજે મનસુખ માંડવિયા કોરોનાના વધતા જતા કેસો અંગે સમીક્ષા બેઠક કરશે
દિલ્હી : કોરોનાના વધી રહેલા કેસ ફરી એકવાર ચિંતાનો વિષય બની રહ્યા છે. ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જ 600 થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજધાની દિલ્હીમાં 606 નવા કેસ નોંધાયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત પણ થયું છે. જો કે વ્યક્તિના મૃત્યુનું પ્રાથમિક કારણ કોરોના વાયરસ ન હતું. જો છેલ્લા 24 કલાકના […]


