1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

હનુમાન જ્યંતિની ઉજવણી પ્રસંગ્રે સમગ્ર દેશમાં એલર્ટ, કેન્દ્ર સરકારની નજર

નવી દિલ્હીઃ દેશમાં 30 માર્ચના રામનવમીના દિવસે કેટલાક રાજ્યોમાં હિંસા ભડકી હતી. પશ્ચિમ બંગાળ અને બિહારમાં પરિસ્થિતિ વણસી હતી. હિંસામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં છે. તોફાનીઓએ અનેક વાહનો અને દુકાનો-ઘરમાં તોડફોડ કરી હતી. આજે સમગ્ર દેશમાં હનુમાન જ્યંતિની ઉજવણી કરવામાં આવી રહી છે અને તમામ સ્થળો ઉપર એલર્ટ રહેવાના આદેશ કરાયાં હતા. કેન્દ્ર સરકાર પણ […]

ગુજરાતમાં દૂધની ડિમાન્ડ એન્ડ સપ્લાયને ધ્યાને રાખીને દૂધ સંઘો એક્શન પ્લાન બનાવે : જગદીશ વિશ્વકર્મા

ગાંધીનગર: ગુજરાતમાં દૂધની ડિમાન્ડ એન્ડ સપ્લાયને ધ્યાને રાખીને દૂધ સંઘો આગામી ૨૫ વર્ષનો પોતાનો એક્શન પ્લાન બનાવે તે સમયની માંગ છે. ગુજરાતના દૂધ સંઘોને પડતી વિવિધ મુશ્કેલીઓના હકારાત્મક ઉકેલ તેમજ ડેરી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેમ આજે ગાંધીનગર ખાતે વિવિધ જિલ્લાના દૂધ સંઘોના ચેરમેન અને M.D. સાથે યોજાયેલી બેઠકમાં […]

ભારતના રાષ્ટ્રપતિએ સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહમાં પદ્મ પુરસ્કાર 2023 રજૂ કર્યા, હેમંત ચૌહાણ, આરીઝ ખંભાતા અને પરેશ રાઠવાને પદ્મશ્રીથી સન્માનિત

દિલ્હી : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 એપ્રિલ, 2023 એટલે કે આજે સાંજે  રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહ-IIમાં વર્ષ 2023 માટે 3 પદ્મ વિભૂષણ, 5 પદ્મ ભૂષણ અને 47 પદ્મ શ્રી પુરસ્કારો અર્પણ કર્યા.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી સામેલ રહ્યા હતા. ગુજરાતના હેમંત ચૌહાણને કલાના ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે અહીં […]

અનુરાગ ઠાકુરે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે ભાગીદારીની જાહેરાત કરી

દિલ્હી : કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મીડિયા, મનોરંજન અને જનજાગૃતિના ક્ષેત્રમાં ભાગીદારીની જાહેરાત કરી હતી. ભાગીદારીના લોકાર્પણ પ્રસંગે બોલતા અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ભારત એક પ્રાચીન સભ્યતા હોવાના કારણે લાખો વાર્તાઓ આપે છે જે હજુ કહેવાની બાકી છે. વાર્તાઓનો સમૂહ સમયને પાર કરે […]

G-20 દેશોના કલાકારોની કૃતિઓ પટના મ્યુઝિયમમાં ચમકશે -7 ઓગસ્થીટ શરુ થતા “ટુગેધર વી આર્ટ” પ્રદર્શનમાં પ્રદર્શિત કરાશે

જી 20ના કલાકારોની કૃતિઓ ચમકરશએ પટનાના મ્યુઝિયમમાં G20 દેશોના પસંદ કરેલા કલાકારોની આર્ટવર્ક મ્યુઝિમમાં રખાશે પટનાઃ- આ વર્ષે ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે જી 20 દેશોના કલાકારોની કૃતિઓને ભારતના મ્યુઝિમમાં  સ્થાન પણ અપાશે, માહિતી પ્રમાણે જી 20  દેશોના કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શન કરતા બે મહિનાના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન કરવા બિહાર મ્યુઝિયમની પસંદગી કરવામાં […]

પીએમ મોદી એ મિશન અમૃત સરોવરના કર્યા વખાણ, 2023 સુધીમાં 50,000 અમૃત સરોવર બનાવવાનું લક્ષ્ય

અમૃત સરોવર યોજનાના પીએમ મોદીએ કર્યા વખઆણ ટ્વિટ કરીને આ કાર્યને બિરદાવ્યું  દિલ્હી – પીએમ મોદીએ દેશના વિકાસ માટે અનેરક યોજનાઓ અમલી બનાવી છએ જેના ભાગ રુપે સતત વિકાસના કાર્યો હાથ ધરવામાં આવની રહ્યા છે જેમાંની એક યોજના અમૃત સરોવર યોજના પણ છે.ત્યારે હવે  મિશન અમૃત સરોવરની પીએમ મોદીએ  પ્રશંસા કરી છે વડા પ્રધાન નરેન્દ્ર […]

દક્ષિણ સુદાનના સંસદીય પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત

દક્ષિણ સુદાનના સંસદીય પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત આજરોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે લીધી મુલાકાત ભારત અને દક્ષિણ સુદાન સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે – રાષ્ટ્રપતિ   દિલ્હી : દક્ષિણ સુદાનના સંસદીય પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. ટ્રાન્ઝિશનલ નેશનલ એસેમ્બલીના સ્પીકરની આગેવાની હેઠળ દક્ષિણ સુદાનનું એક સંસદીય પ્રતિનિધિમંડળ, જેમ્મા નુનુ […]

રાષ્ટ્રીય દરિયાઈ દિવસ, જાણો 5 એપ્રિલના રોજ ઉજવાતા આ દિવસનું મહત્વ અને ઈતિહાસ

દેશભરમાં આજનો દિવસ ખાસ મહત્વ ધરાવે છે આજે 5 એપ્રિલના રોજ રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે ભારત તેનો 60મો મેરીટાઇમ ડે ઉજવી રહ્યું છે. આંતરાષ્ટ્રીય સ્તરે મેરિટાઈમ દિવસ 28 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. પરંતુ ભારતમાં આ દિવસ 5મી એપ્રિલે ઉજવવામાં આવે છે. કારણ કે 1919માં આ દિવસે ભારતનું એસએસ લોયલ્ટી […]

જમ્મુ કાશ્મીરના બારામૂલામાંથી બે આતંકીઓ ફરાર, પોલીસે એલર્ટ જાહેર કર્યું

 જમ્મુ કાશ્મીરમાંથી બે આતંકવાદી ફરાર પોલીસે એલર્ટ જારી કર્યું શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આકતંકીો પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના પ્રયત્નમાં રહેતા હોય છએ જો કે સેના દ્રારા સતત તેઓ સામે નજર રાખીને કાર્યવાહી કરવામાં આવે છે, જો કે તાજેતરની વાત કરીએ તો આજરોજ બારામૂલામાંથી બે આતંકવાદીઓ ફરાર થયાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત […]

છેલ્લા સાત વર્ષમાં સ્ટેન્ડઅપ ઈન્ડિયા સ્કીમમાં રૂપિયા 40,700 કરોડ મંજૂર કરવામાં આવ્યા

દિલ્હી : આર્થિક સશક્તિકરણ અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને પાયાના સ્તરેથી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે 5 એપ્રિલ 2016ના રોજ સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને વર્ષ 2025 સુધી લંબાવવામાં આવી છે. મહેનતું, ઉત્સાહી અને મહત્વાકાંક્ષી SC, ST અને મહિલા ઉદ્યોગસાહસિકોને તેમના સપનાં સાકાર કરવા માટે અનેક પડકારોનો સામનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code